SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ કામગવી વર વિદ્યા જાણ, ચિત્રાવેલિ ભક્તિ ચિત્ત આણ ૨૯Tી સંજમ સાધ્યા સાવિ દુઃખ જાવે, દુ:ખ સહુ ગયાં મોક્ષપદ પાવે; શ્રવણશોભા સુણીએ જિન વાણી, નિર્મળ જીમ ગંગાજળ પાણી ૩૦૧ નયન શોભા જિનબિંબ નિહારો, જિનપડિમા જિન સમ કરી ધારો; સત્ય વચન મુખ શોભા સારી, તજ તંબોળ સંત તે વારી T૩૧// કરકી શોભા દાન વખાણો, ઉત્તમ ભેદ પંચ તસ જાણો; ભુજબળે તરીએ સંસાર, ઈણવિધ ભુજ શોભા ચિત્ત ધાર ૩૨T નિર્મળ નવપદ ધ્યાન ધરીને, હૃદય શોભા ઈરવિધ નિત કિજે; પ્રભુગુણ મુક્તમાળ સુખકારી, કરો કંઠ શોભા તે ભારી ૩૩ મોહાલ હોટો અતિ કહીએ, તાકું તોડ અક્ષયપદ લહીએ ૩૪ પાપકા મૂળ લોભ જગમાંહી, રોગ મૂળ રસ દુજા નાંહી; દુઃખકા મૂળ સનેહ પિયારે; ધન્ય પુરૂષ તેનાથી ન્યારે ૩૫TI અશુચિ વસ્તુ જાણો નિજ કાયા, શુચિ પુરૂષ જે વરજિત માયા; સુધા સમાન અધ્યાત્મ વાણી, વિષ સમ કુકથા પાપ કહાણી ૩૬/ જિહાં બેઠા પરમારથ લહીએ, તામું સદાય સુસંગતિ કહીએ; જિહાં ગયા અવલક્ષણ આવે, તે તો સદા ય કુસંગ કહાવે ||૩૭Tો રંગ પતંગ દુરજનકા નેહા, મધ્ય ધાર જે આપત છેહા; સજ્જન સ્નેહ મજીઠી રંગ, સર્વ કાળ જે રહત અભંગ //૩૮ પ્રશ્નોત્તર ઈમ કહી વિચારી, અતિ સંક્ષેપ બુદ્ધિ અનુસારી; અતિ વિસ્તાર અરથ ઇણ કેરા, સુણત મિટે મિથ્યાત અંધેરા T૩૯ો! ૨૧. શ્રીમદ્ રાજચંદ્ર શ્રીમદ્ રાજચંદ્ર સાથેના સંવાદરૂપ પ્રશ્નોત્તર એ સાધક આત્માના અનુભવની અમૃત વાણી છે. અનુભવ સિદ્ધ વચનો એ પ્રત્યક્ષ પ્રમાણરૂપ હોવાથી ભક્તોમાં અપૂર્વ શ્રદ્ધાને ઉત્સાહ વૃદ્ધિ સાથે આત્મ સિદ્ધિના માર્ગમાં (૩૯૯) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy