SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર ૨૮૯ પ્રશ્ન ઉત્તર ૨૯૦ પ્રશ્ન ઉત્તર ૨૯૧ પ્રશ્ન ઉત્તર ૨૯૨પ્રશ્ન ઉત્તર ૨૯૩ પ્રશ્ન ઉત્તર ૨૯૪પ્રશ્ન ઉત્તર સૂર્યના વિમાનમાંથી આવતો જે ઉપપ્રકાશ તે અર્થાત્ સૂર્યનું વિમાન સ્વતઃ શીત છે તો પણ આતપ નામકર્મના ઉદય વડે વિમાનમાં પૃથ્વીકાય જીવોનો પ્રકાશ ઉષ્ણ આવે છે જેને તડકો અથવા તાવડો કહેવામાં આવે છે તે આતપ નામ કર્મ કહેવાય છે. કેટલા વર્ષનું પલ્યોપમ થાય છે ? અસંખ્યાત વર્ષનો એક પલ્યોપમ થાય છે. કેટલા પલ્યોપમે એક સાગરોપમ થાય છે ? દશ કોટાકોટી પલ્યોપમે એક સાગરોપમ થાય છે. એક પુદ્ગલપરાવર્તકાળ કેટલા કાળનું થાય છે ? અનંતાકાળચક્ર એક પુદ્ગલ પરાવર્તકાળ થાય છે. પુણ્ય કોને કહેવાય ? પુનાતિ એટલે જે પવિત્ર કરે તેને પુણ્ય કહેવાય છે અર્થાત્ જે કાર્યો કરવાથી અશુભ કર્મ વડે મલિન થયેલો આત્મા ધીરે ધીરે પવિત્ર એટલે કે શુભ કર્મવાળો થઈ અનુક્રમે મોક્ષે પહોંચે તે કાર્ય પુણ્ય કહેવાય છે. પાત્રો કેટલા પ્રકારના હોય છે ? કયાં કયાં ? પાત્રો ત્રણ પ્રકારના હોય છે. સુપાત્ર, પાત્ર અને અનુકંપાદિ પાત્ર સુપાત્ર કોને કહેવાય ? મોક્ષ માર્ગને અભિમુખ થયેલા તીર્થંકર ભગવંતોથી મુનિમહારાજ આદિ મહાપુરૂષો સુપાત્રમાં ગણાય છે. ૨૯૫ પ્રશ્ન સુપાત્રને દાન આપવાથી શું પુણ્ય બંધાય ? Jain Education International 2010_03 ૧૮૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy