SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ પ્રશ્ન ઉત્તર ૨૮૩ પ્રશ્ન ઉત્તર ૨૮૪ પ્રશ્ન ઉત્તર ૨૮૫ પ્રશ્ન ઉત્તર ૨૮૬ પ્રશ્ન ઉત્તર ૨૮૭ પ્રશ્ન ઉત્તર ૨૮૮ પ્રશ્ન કરવાના અભ્યાસરૂપ, હેતુરૂપ અને ચિન્હરૂપ જે અનશનાદિ વ્યવહારથી થાય છે તે તપ કહેવાય છે. ઉપયોગ કોને કહેવાય? જેના વડે જ્ઞાન અને દર્શન ગુણની પ્રવૃત્તિ થાય તે ઉપયોગ કહેવાય. પુદ્ગલ દ્રવ્ય વાસ્તવિક શું છે ? પુદ્ગલ દ્રવ્ય તે વાસ્તવિક રીતે પરમાણું છે. અચિત્ત શબ્દ કોને કહેવાય? બે પત્થરો પરસ્પર અથડાવાથી અથવા અફળાવવાથી જે શબ્દ ઉત્પન્ન થાય છે તેને અચિત્ત શબ્દ કહેવાય છે. સચિત્ત શબ્દ કોને કહેવાય ? કોનાથી ઉત્પન્ન થાય છે ? જીવના મુખ દ્વારા ઉચ્ચારાતો જે શબ્દ તે સચિત્ત શબ્દ કહેવાય છે. તે ત્રસ જીવોના વચનયોગથી પેદા થાય છે. શબ્દના બીજી રીતે કેટલા ભેદ હોય છે ? બીજી રીતે શબ્દના બબ્બે ભેદ પડતાં હોય છે. (૧) શુભ શબ્દ, (૨) અશુભ શબ્દ, (૧) વ્યક્ત શબ્દ, (૨) અવ્યક્ત શબ્દ. જૈન દર્શનકારો શબ્દને શું માને છે ? શબ્દ એ આકાશનો ગુણ નહિ પણ પુદ્ગલનું પરિણામ માટે કૂવામાં, ભોંયરામાં કે ગુફામાં વગેરેમાં શબ્દ અથડાઈને તેનો પડઘો પડતો હોવાથી શબ્દ પુદ્ગલ પરમાણુનો સમુદાય છે એમ અનુમાન થાય છે. આતપ કોને કહેવાય? Jain Education International 2010_03 ૧૮૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy