SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ખુલ્લાવાળવાળી (સ્ત્રી) હસતી વ્યક્તિ, થંકતી વ્યક્તિ જંભાઈ લેતી કામાસક્ત હોય તે રડી રહ્યા હોય ચાલતાં ચાલતાં ખ્ખલિત થાય તે ભયભીત હોય ઉચ્છિષ્ટ ધાન્યનું ઉલ્લંઘન કરતા હોય આવા સમયે વ્યતર શરીરમાં પ્રવેશ કરે છે. ૮૧૯ પ્રશ્ન સમયસાર નાટકમાં ભાવિત ચૌદ રત્નનું વર્ણન કઈ રીતે બતાવ્યું છે? ઉત્તર (૧) સુબુદ્ધિ - સબુદ્ધિની ઉત્પત્તિ લક્ષ્મીની ઉત્પત્તિ. ૮૨૦ પ્રશ્ન સમતા, વૈરભાવ તેમજ સ્નેહભાવ કોનો સર્વોત્કૃષ્ટ છે? ઉત્તર તીર્થકરોની સમતા, શોક્ય પત્નીનો વેરભાવ તેમજ વાસુદેવ બલદેવનો સ્નેહભાવ આ ત્રણેયની જગતમાં અધિકતા છે. (ઉપદેશમાલા પૃ. ૧૭૯) ૮૨૧ પ્રશ્ન નવમી તિથિના વિષયમાં શાસ્ત્રમાં શું માન્યતા છે? ઉત્તર નવમી તિથિ ત્રણ પ્રકારની જાણવી, રિક્તા નવમી, પ્રયાણ નવમી, પ્રવેશ નવમી, નવમી તિથિ રિક્તા તિથિ પ્રયાણના નવમાં દિવસે પ્રવેશ નવમી અને પ્રવેશના નવમા દિવસે પ્રયાણ નવમી. આ ત્રણ દિવસે યાત્રામાં અવશ્ય વર્જન કરવાનું કહ્યું છે. યાત્રા કરવાવાળાઓની પ્રાણહાની કરવાવાળી છે. (કલ્યાણ કલિકા ભાગ – ૧પૃ. ૩૯૮). ૮૨૨ પ્રશ્ન સમાધિમય દશા પ્રાપ્ત કરવા માટે કયા પ્રકારે વિચાર વર્તન કરવું જોઈએ? ઉત્તર એકભવ આત્મ હિતાર્થે પસાર થઈ જાય તો અનંત ભવોનો બદલો મળી જશે. હું આવું લઘુત્વભાવથી સમજ્યો છું અને મારી વૃત્તિ એ પ્રકારની છે. આ મહાબંધનમાંથી મુક્ત થવા માટે જે જે સાધન શ્રેષ્ઠ લાગે અને ગ્રહણ કરવાં એ માન્યતા ૩૨૮) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy