SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ પ્રશ્ન ઉત્તર ૪૨૦ પ્રશ્ન ઉત્તર ૪૧૯ પ્રશ્ન વંદિત્તુ સૂત્રમાં શ્રાવિકા નિક્ષેપરદાર ગમણ વિરઈઓ આ પાઠ કહે કે પ૨પુરૂષ ગમણ વિરઈઓ? ઉત્તર ૪૨૧ પ્રશ્ન વિવાહ કે સાધર્મિક વાત્સલ્યના જમણવારમાં સાધુઓ વોહરી શકે કે નહીં? અને કેટલા મનુષ્યો એકઠા મળી જમતા હોય તો જમણવાર કહેવાય? ઉત્તર સંખડી શબ્દ ઓદનપાક અને ઘણા મનુષ્યોનો જમણવાર એ બે અર્થ બૃહદ્કલ્પ ટીકા વગેરેમાં કર્યા છે. તથા વિવાહનું જમણ તે સંખડી અને સાધર્મિકનું જમણ તે સંખડી નહિં એમ કહી શકાય નહીં. તેથી બંનેમાં કારણ વિના સાધુઓએ વહોરવા જવાય નહીં. ૩૦ અથવા ૪૦થી માંડીને મનુષ્યનું જમણ તે સંખડી ગણાય. શ્રાવક શ્રાવિકાઓએ વંદિત્તુસૂત્રનો પાઠ તો સરખો જ છે કેમ કે તેની ટીકામાં બતાવ્યું છે કે સ્ત્રીને પરપુરૂષ વર્જવો તે ઉપલક્ષણથી જાણવું. ગુરૂપગલાં પાસે પ્રતિક્રમણ વગેરે ક્રિયા કરવી સુઝે કે નહીં? ફક્ત દેવવંદન ક્રિયા વિના બીજી પડિક્કમણ વગેરે ક્રિયા ક૨વી કલ્પે છે. પાદુકા પુષ્પ વગેરેએ પૂજાય છે માટે પ્રતિક્રમણ ક૨વું કેમ સુઝે ? એમ શંકા લાવવી નહિં કેમ કે પુષ્પાદિકોએ કરી પૂજેલી જિનપ્રતિમા સમક્ષ પણ કરાતી પડિક્કમણ વગેરે ક્રિયાઓ ક૨વી સુઝે છે. તીર્થંકરોનું ચતુર્મુખપણું સમવસરણ સિવાયની દેશનામાં હોય કે નહીં? વાનશીલતોમાવ - આ શ્લોકની ટીકાના અનુસાર સમવસરણમાં દેશના અવસરે તીર્થંકર દેવોનું ચારમુખપણું Jain Education International 2010_03 ૨૧૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy