SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦૨ પ્રશ્ન અંતમુહૂર્ત કરેલ ધર્મ કેટલું સુખ આપે ? ઉત્તર ૭૦૩ પ્રશ્ન ઉત્તર ૭૦૪ પ્રશ્ન ઉત્તર એની એ દશા છે. સુખ ભોગવવામાં જીવ પોતાની કર્મની શુભ પ્રકૃતિમાં પણ નુકસાન કરે છે. જીવ જ્યારે દુ:ખ ભોગવવાને તૈયાર થાય ત્યારે કર્મની અશુભ પ્રકૃત્તિઓ તોડે છે તેથી દિન-પ્રતિદિન તે હલકો થાય. ૭૦૫ પ્રશ્ન ઉત્તર અંતમુહૂર્ત કરેલ ધર્માનુષ્ઠાન જો ઉત્કૃષ્ટ પરિણામે કર્યો હોય તો અનંતજ્ઞાન, અનંતદર્શન, વીતરાગતતા તથા અનંતવીર્યાદિ આપે એટલે બાધા રહિત અનંતચતુષ્ટરૂપ સમૃદ્ધિ એ અનંત કાલનું સુખ આપે છે. દેવતા ક્યારે આહાર કરે? મનોમક્ષિનો લેવા દેવતાઓ મનોભક્ષી છે. આહારની ઈચ્છા થવા માત્રથી તેઓ ધરાઈ જાય છે. સૂત્ર પોરિસી અને અર્થ પોરિસીનો ચોક્કસ ટાઈમ કેટલો ? દિવસ અને રાત્રિનો પહેલો પહોર સૂત્ર પોરિસી અને બીજો પહોર અર્થ પોરિસી. કઈ કરણીથી શ્રાવક કહેવાય ? સંવતરૂં સપ્નાર્ ઈત્યાદિ સમ્યગ્દર્શનાદિ પામ્યો હોય ઉત્કૃષ્ટ આચાર વિગેરેને સાંભળે અને કેવલ વિરતિ એ જ ધર્મ એમ માને તે શ્રાવક કહેવાય. ૭૦૬ પ્રશ્ન પુરૂષાર્થ એટલે શું ? ઉત્તર પુરુષાનાં અર્થ: પુરૂષની ઈચ્છા તેનું નામ પુરૂષાર્થ એટલે જગતના તમામ જીવોનું ચારે પ્રકારે વર્ગીકરણ થઈ શકે છે અને તે ચાર પ્રકાર - ધર્મ, અર્થ, કામ અને મોક્ષ અર્થાત્ કેટલાક જીવો ધર્મની ઈચ્છાવાળા, કેટલાક જીવો અર્થની Jain Education International 2010_03 ૨૯૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy