SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ પ્રશ્ન ઉત્તર ૨૨૧ પ્રશ્ન ઉત્તર ૨૨૨ પ્રશ્ન ઉત્તર ૨૨૩ પ્રશ્ન ઉત્તર જીવો નિયમથી સર્વજ્ઞાનોને અંતે કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. અક્ષર કેટલા પ્રકારના કહ્યા છે ? કયા કયા? અક્ષરો ત્રણ પ્રકારના કહેલા છે. (૧) સંજ્ઞાક્ષર, (૨) વ્યંજનાક્ષર, (૩) લબધ્યાક્ષર. સંજ્ઞાક્ષર કોને કહેવાય? સંજ્ઞાક્ષર તે અનેક પ્રકારની લિપિ (આકારો) જાણવા તે સંજ્ઞાક્ષર કહેવાય છે. લિપિના નામો પ્રમાણે છે. (૧) હંસલિપિ, (૨) ભૂતલિપિ, (૩) પક્ષલિપિ, (૪) રાક્ષસીલિપિ, (૫) ઉડ્ડી, (૬) યવનીલિપિ, (૭) તુરૂપ્કીલિપિ, (૮) કીરીલિપિ, (૯) દ્વાવિડીલિપિ, (૧૦) સિંઘવિકાલિપિ, (૧૧) માલવિનીલિપિ, (૧૨) નટીલિપિ, (૧૩) નાગરી, (૧૪) લાલિપિ, (૧૫) પારસીલિપિ, (૧૬) સનિમિતિકા લિપિ, (૧૭) ચાણક્ય લિપિ, (૧૮) મૂલદેવી લિપિ - અઢારપ્રકારની લિપિ સંજ્ઞાક્ષરમાં આવે છે. અંગ પ્રવિષ્ટ શ્રુતજ્ઞાન કોને કહેવાય? ગણધ૨ ભગવંતો વડે સૂત્ર ગુંથાયેલા હોય છે. તે દ્વાદ્ભાંગી એટેલ (બાર અંગ) અથવા (૧૧ અંગો વર્તમાનમાં) છે તે અંગ પ્રવિષ્ટ શ્રુતજ્ઞાન કહેવાય છે. અંગ બાહ્ય શ્રુતજ્ઞાન કોને કહેવાય ? ગણધ૨ ભગવંતો સિવાય બીજા ચૌદ પૂર્વીઓ તથા આચાર્ય ભગવંતોએ દ્વાદશાંગીના આધારે જે જે સૂત્રો રચ્યા છે (બનાવ્યા છે) તે સઘળાંય આગમો અને સૂત્રો અંગબ્રાહ્ય શ્રુતજ્ઞાન કહેવાય છે. Jain Education International 2010_03 ૧૬૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy