SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ પ્રશ્ન ઉત્તર અધર્માસ્તિકાય, ૫. અધર્માસ્તિકાયદેશ, ૬. અધર્માસ્તિકાય પ્રદેશ, ૭. આકાશાસ્તિકાય, ૮. આકાશાસ્તિકાય દેશ, ૯. આકાશાસ્તિકાય પ્રદેશ, ૧૦. અદ્ધાસમય. હે ભગવાન્ રૂપી અજીવ દ્રવ્યોનું નિરૂપણ કેવું છે? રૂપી અજીવાભિગમ ચાર પ્રકારનો કહ્યો છે. સ્કન્ધ, સ્કંધપ્રદેશ, સ્કન્ધ પ્રદેશ પરમાણું પુદ્ગલતેના સંક્ષિપ્તમાં પાંચ પ્રકાર છે. વર્ણપરિણત, ગંધ પરિણત, રસપણિત, સ્પર્શપરિણત અને સંસ્થાન પરિણત. તેમાં જે વર્ણપરિણત સ્કન્ધ આદિના છે. તેમના નીચે પ્રમાણે પાંચ ભેદ છે. કૃષ્ણવર્ણ પરિણા, નીલવર્ણપરિણત, રક્તવર્ણપરિણત, શુક્લવર્ણપરિણત અને હરિતવર્ણપરિણત. રસ પરિણત સ્કલ્પ આદિના મધુરરસ આદિ પાંચ ભેદ છે. ગંધપરિણત સ્કંધ આદિના સુગંધ પરિણત અને દુર્ગધપરિણત રૂપ બે ભેદ છે. સ્પર્શપરિણત સ્કંધ આદિના કર્કશ સ્પર્શપરિણત આદિ આઠ ભેદ છે. આ રૂપી અજીવાભિગમનું સ્વરૂપ છે. હે ભગવાન્! જીવાભિગમનું લક્ષણ શું છે? જીવાભિગમના બે પ્રકાર કહ્યા છે. (૧) સંસાર સમાપત્રક જીવાભિગમ અને (૨) અસંસાર સમાપન્નક જીવાભિગમ. હે ભગવાન! અસંસાર સમાપન્નક જીવાભિગમનું સ્વરૂપ કેવું છે? તેના કેટલા પ્રકાર છે? (૧) અતર સિદ્ધ અસંસારસમાપન્નક જીવાભિગમ અને (૨) પરંપર સિદ્ધ અસંસાર સમાપત્રક. હે ભગવાન! અનંતર સિદ્ધ અસંસારસમાપન્નક જીવાભિગમ કેટલા પ્રકારના છે? હે ગૌતમ! અનંતસિદ્ધ અસંસારસમાપત્રક જીવાભિગમ પંદર ૮૭ પ્રશ્ન ઉત્તર ૮૮ પ્રશ્ન ઉત્તર ૯૮) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy