SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણે સલેશ્યજીવન અને અલેશ્યજીવના ભેદથી સમસ્ત જીવો બે પ્રકારના થાય છે. કાયસ્થિતિનું કથન, અંતરનું કથન અને અલ્પ બહત્વનું કથન સેંદ્રિય જીવોના પ્રકરણ પ્રમાણે જ સમજી લેવું. સઘળા જીવો બે પ્રકારના છે, શરીર સહિત અને એક શરીર રહિત અથવા સઘળા જીવો બે પ્રકારના આ રીતે થાય છે એક સવેદક અને બીજા અવેદક. સવેદક જીવ ત્રણ પ્રકારના કહેવામાં આવેલ છે. અનાદિ અપર્યવસિત અનાદિક સપર્યવસિત સાદિક અપર્યવસિત છે. અવેદક જીવ બે પ્રકારના કહેવામાં આવેલા છે. એક સાદિક અપર્યવસિત અને બીજા સાદિક સપર્યવસિત સાદિક સપર્યવસિત સવેદક છે તેની કાયસ્થિતિનો કાળ જઘન્યથી એક સમયનો છે. અને ઉત્કૃષ્ટથી એક અંતમુહુર્તનો છે. સવેદક ત્રણ પ્રકારના હોય છે. એક અનાદિઅપર્યવસિત, બીજા અનાદિસપર્યવસિત અને ત્રીજા સાદિસપર્યવસિત. તેમાં જે અનાદિ અપર્યવસિત સવેદક જીવ છે, તેઓને અંતર હોતું નથી જે સવેદક અનાદિ સપર્યવસિત છે, તેને પણ અંતર હોતું નથી. સવેદક અવસ્થાને પ્રાપ્ત કરવાવાળા જીવની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. ઉત્કૃષ્ટથી એક અંતમુહુર્તનું અંતર છે. સાદિક અપર્યવસિત અવેદકનું અંતર હોતું નથી. સાદિ સપર્યવસિત જે અવેદક જીવ છે તેનું અંતર જઘન્યથી એક અંતમુહુર્તનું હોય છે. ઉત્કૃષ્ટથી તેનું અંતર અનંત કાળનું કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણે સઘળા જીવો સકષાયી અને અકષાયીના ભેદથી બે પ્રકારના કહેલા તેમની કાયસ્થિતિનો કાળ અને અંતર કાળ એ બધાનું કથન સવેદક જીવના કથન પ્રમાણે જ છે. સકષાયી જીવો ત્રણ પ્રકારના કહેવામાં આવેલા છે. અનાદિ અપર્યવસિત સકષાયી જીવ, બીજા અનાદિક સપર્યવસિત સકષાયીક જીવ છે તેની ૯૯) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy