SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪૬ શ્રીમદ્ સ્ત્રીઓની પર્ષદા જોઈ વિકાર થાય છે ? શ્રી દેવકરણજી કાયાથી થતો નથી, મનથી થાય છે. ૧૦૪૭ શ્રીમદ્ શ્રી દેવકરણજી ૧૦૪૮ શ્રીમદ્ શ્રી દેવકરણજી ૧૦૪૯ શ્રીમદ્ મુનિએ મન-વચન-કાયા એમ ૩ યોગથી સાચવવું જોઈએ ? તમે ગાદી તકીયે બેસો છો અને હીરા માણેક તમારી પાસે પડેલા હોય છે ત્યારે તમારી વૃત્તિ નહીં ડહોળાતી હોય.... મુનિ, અમે તો કાળફૂટ વિષ દેખીએ છીએ તમને એમ થાય છે ? તમે કોણ છો? જેટલો વખત વૃત્તિ સ્થિર રહે તેટલો વખત સાધુ છીએ. તેવી રીતે તો સંસારીને પણ સાધુ કહેવાય ખરા કે ? હે મુનિ, નાળિયેરનો ગોળો જુદો રહે છે તેમ અમે રહીએ છીએ. વીતરાગ માર્ગમાં સમ્યક્ દૃષ્ટિનું સ્વરૂપ શું છે ? નાળિયે૨માં રહેલો ગોળો નાળિયેરથી ભિન્ન છે તેમ સમ્યક્ દૃષ્ટિ સર્વથી જુદો રહે તે સમજાયું નથી અને જીવ સમ્યક્ સાંપ્રદાયિક બુદ્ધિએ કહે છે તેને સમ્યક્ જાણો છો ? શ્રી દેવકરણજી તે સમ્યક્ ન કહેવાય. શ્રીમદ્ ૧૦૫૨ લલ્લુજી શ્રીમદ્ ૧૦૫૦ શ્રીમદ્ શ્રી દેવકરણજી એ વિશે તમે વિચારજો. ૧૦૫૧ લલ્લુજી સમકિતનું સ્વરૂપ કોઈ બીજું હોવું જોઈએ ? આ બધું મને ગમતું નથી, એક આત્મ ભાવનામાં નિરંતર રહું એમ ક્યારે થશે ? બોધની જરૂર છે. બોધ આપો ? મૌન રહ્યા, બોધ હતો મૌનપણાનો. (પા. ૧૭૦-૧૭૨) Jain Education International 2010_03 ૪૦૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy