SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ પ્રશ્ન ઉત્તર ૨૫૩ પ્રશ્ન ઉત્તર કાયાના યોગો અશુભ વ્યાપારમાં જતાં હોય તેને રોકવાનો પ્રયત્ન કરવાથી શુભ વ્યાપારમાં જોડવાથી કષાયોનો વિજય કરવાથી એટલે ક્રોધ, માન, માયા તથા લોભને કાબુમાં રાખવાથી દાન દેવાની રૂચિવાળો દઢધર્મી એટલે કે આપત્તિના કાળમાં પણ ધર્મને મૂકવાથી બાલવૃદ્ધગ્લાન આદિ જીવોનું વૈયાવચ્ચ ક૨વાથી જિનમંદિર જિનપૂજા વગેરેમાં તત્પર મનવાળા જીવો શાતાવેદનીય કર્મ ઉપાર્જન કરે છે. ઉત્તર પુરૂષવેદ બાંધવાના કારણો કયા કયા છે ? પોતાની સ્ત્રી માત્રમાં સંતોષ રાખવો, ઈર્ષ્યા રહિતપણાનો સ્વભાવ કેળવવો, સ્વભાવથી અલ્પ કષાયો રાખવા અને સરળતાવાળો શુભ આચાર રાખવો એ પુરૂષ વેદ ઉપાર્જન કરવાના આશ્રવો કહેલા છે. સ્ત્રીવેદ બાંધવાના કારણો કયા કયા છે? ઈર્ષ્યા રાખવી, વિષયોને વિષે લોલુપતા રાખવી, મૃષાવાદ બોલવું, અતિવક્રતા એટલે કુટિલતા (માયા) વાળો સ્વભાવ રાખવો, પરસ્ત્રીના વિલાસમાં આસક્તિ રાખવી, એ સ્ત્રીવેદ ઉપાર્જન ક૨વાના આશ્રવો કહેલા છે. ૨૫૪ પ્રશ્ન ચારિત્ર મોહનીય કર્મ બાંધવાના આશ્રવો કયા કયા હોય છે? સાધુઓની નિંદા કરવી ધર્મિષ્ઠ લોકોને વિઘ્ન કરવા મધુમાંસાદિથી અવિરતિ પુરૂષોની પાસે અવિરતિની પ્રશંસા ક૨વી દેશવિરતિ પુરૂષોને વારંવાર અંતરાય કરવો, અવિરતપણે સ્ત્રી આદિના ગુણોનું આખ્યાન કરવું, ચારિત્રને દૂષણ આપવું તથા બીજાઓનાં કષાયો તથા નોકષાયોની Jain Education International 2010_03 ૧૭૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy