SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર વ્યક્તિ છે. ૭૯૨ પ્રશ્ન તેલ બુદ્ધિને મંદ કરે છે? ઉત્તર વાસ્તવમાં ધૂત જેવા ઉત્તમ પદાર્થને છોડીને બુદ્ધિને ઓછી કરવાવાળા તેલને ખાવું પણ ઉચિત નથી. (જેસંશિક્ષા પૃ. ૨૪૨) ૭૯૩ પ્રશ્ન દિવસ ઉંઘવાથી સ્વપ્નાદિ આવે તો જાગ્યા પછી કુસુમિણ દુસુમિણનો કાયોત્સર્ગ કરવો જોઈએ કે નહીં? ઉત્તર દિવસમાં આવેલ સ્વપ્ન નિષ્ફળ છે અને દિવસમાં કરવાનું વિધાન પણ નથી. ૭૯૪ પ્રશ્ન ભંતે શબ્દના ત્રણ અર્થ કયા કયા? ભંતે શબ્દના ત્રણ અર્થ ભદત્ત, ભયાન્ત અને ભવાત્ત છે. (૧) ભદન્ત - કલ્યાણકારી, (૨) ભયાન્ત - ભયનો અન્ત કરવાવાળા, (૩) ભવાન્ત - ભવ-સંસારનો અન્ત કરવાવાળા. ૭૯૫ પ્રશ્ન છેદસૂત્રનો અર્થ શું છે? ઉત્તર અપરિણીત અને અતિપરિણિતનો છેદ અર્થાત્ એમને છોડીને પરિણીતની પરીક્ષા કરીને એકાંતમાં આપવા યોગ્ય સૂત્ર નામ છેદ સૂત્ર. (સિદ્ધચક્ર વર્ષ - ૧, અંક - ૧) ૭૯૬ પ્રશ્ન દુર્લભ સપ્તક કયું? ઉત્તર સુદેવની પ્રાપ્તિ સુદેવની ભક્તિ સુગુરૂનો યોગ સત્સંગ. સત્ય શાસ્ત્રાધ્યયન સમ્યગદર્શનની પ્રાપ્તિ સન્ક્રિયાની પ્રાપ્તિ આ સાત સ કાર ભવ ચક્રમાં અત્યંત કઠિનતાથી પ્રાપ્ત થાય છે. ૭૯૭ પ્રશ્ન કયા આવશ્યકથી કયા આચારની શુદ્ધિ થાય છે? ઉત્તર સામાયિક, પ્રતિક્રમણ અને કાયોત્સર્ગ આવશ્યકથી ચારિત્રાચારની શુદ્ધિ થાય છે. ચઉવિસત્થાથી દર્શનાચારની શુદ્ધિ ૩૨૨) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy