SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૫ પ્રશ્ન ઈન્દ્રની આજ્ઞાથી નૈગમેષિ દેવ દેવાનંદાના ઉદરમાંથી ભગવાન મહાવીર સ્વામીને ત્રિશલાના ઉદરમાં મૂક્યા એ ક્રિયા કયા દિવસે અથવા કઈ રાત્રિએ કઈ વેળાએ થઈ ? ઉત્તર ૪૭૬ પ્રશ્ન ઉત્તર રાત્રિ સુધી થઈ શકે છે. રાત્રિનું પ્રતિક્રમણ અર્ધી રાત્રિથી આરંભી મધ્યાહન સુધી થઈ શકે છે. ઉત્તર નૈગમેષિ દેવે અશ્વિન માસના કૃષ્ણપક્ષની તેરશની રાત્રિએ પહેલા બે પ્રહરમાં શ્રી વીર ભગવાનને દેવાનંદાના ઉદરમાંથી ત્રિશલાના ઉદરમાં લાવી મૂક્યા એમ પ્રવચન સારોદ્ધારની વૃત્તિમાં કહ્યું છે. વાગ્ગુપ્તિ અને ભાષા સમિતિ એ બેમાં શો ભેદ છે ? સર્વથા વાણીનો નિષેધ ક૨વો એટલે સર્વથા મૌન જ રહેવું અથવા અશુભ વાણી કદી ન બોલવી એનું નામ વાન્ગુપ્તિ કહેવાય છે. સદાકાળ સારી રીતે જ વાણીમાં પ્રવૃત્તિ કરવી. નિત્ય ઉત્તમ પ્રકારની જ વાણી બોલવી એનું નામ ભાષાસમિતિ કહેવાય છે. આ રીતે બેમાં ભેદ છે કહ્યું છે કે સમિર્ઝા નિયમા ગુત્તો ગુપ્તે સમિયતાં મિ મયળિખ્ખા સમિતિનું પાલન કરનારો મનુષ્ય નિયમે કરી ગુપ્તિનું પાલન કરનારો પણ હોય જ છે પણ ગુપ્તિવાળા મનુષ્યમાં સમિતિવાળાપણું વૈકલ્પિક છે વિકલ્પ હોવા યોગ્ય છે. ૪૭૭ પ્રશ્ન પુરૂષના શરીરમાં સાડાત્રણ કરોડ રૂવાટાં હોય છે તેઓમાં મસ્તક-કેશનો સમાવેશ થાય છે ? પુરૂષના શરીરમાં મૂછો તથા મસ્તકના કેશ સિવાય નવ્વાણું લાખ રૂવાટાં હોય છે તેમાં મૂછો તથા મસ્તકના વાળને એકઠાં કરતા સાડાત્રણ કરોડ રૂવાટાં થાય છે એમ પ્રવચન Jain Education International 2010_03 ૨૨૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy