SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ પ્રશ્ન કોઈ મરણ પામતા એવા અન્ય મતવાળાને શ્રાવક અથવા સાધુ નમસ્કારાદિ સંભળાવે તો તે તેને પુણ્ય થાય કે પાપ ? અથવા તેના સમ્યકત્વને હાનિ પહોંચે ? મરતા એવા અન્યદર્શનીને નમસ્કારાદિ જો ઉપકાર બુદ્ધિએ સંભળાવે તો લાભ જ થાય છે એમ જણાય છે. (પા. ૨૨)(પંડિત કલ્યાણ કુશળ ગણી) ઉત્તર ૩૭૯ પ્રશ્ન ચોમાસામાં જિનાલયમાં કાજો કાઢ્યા વિના દેવ વૃંદાય કે નહીં? ઉત્તર ૩૮૦ પ્રશ્ન ઉત્તર ૩૮૧પ્રશ્ન ઉત્તર ૩૮૨પ્રશ્ન ઉત્તર ચોમાસામાં જિનાલયમાં શ્રાવકોને તથા સાધુઓને કાજો કાઢીને દેવવંદન ક૨વું ઉચિત છે. (પા. ૨૩) સામાન્ય દિગંબર શ્રાવકના ઘેર રત્નત્રયાદિ મહોત્સવ વખતે શ્વેતાંબર શ્રાવકોએ જવું ઉચિત છે કે નહીં? રત્નત્રયાદિના મહોત્સવ વખતે જેમ વિરોધ વૃદ્ધિ ન થાય તેમ કરવું એ જ વાસ્તવિકત છે. એકાન્તવાદ નથી. (પા. ૨૪)(પંડિત નગર્ષિ ગણી) પહેલા તથા છેલ્લા તીર્થંકરના શરીરના માનમાં મોટું અંત૨ હોવા છતાં બળમાં તફાવત નહીં તેનું કારણ શું? અપરિમિયવલા નિ વરિયા અપરિમિત છે બળ છે જેઓનું એવા જીનવરો હોય છે એ આગમ પ્રમાણ હોવાથી પહેલા તથા છેલ્લા તીર્થંકરોનું કાંઈપણ તફાવત વિના અપરિમિત બળ જાણવું. (પા. ૨૫)(પંડિત રવિસાગર ગણી) છ છેદગ્રંથો કયા? નિશીથ, મહાનિશીથ, દશાશ્રુતસ્કંધ, બૃહદકલ્પ, વ્યવહારસૂત્ર Jain Education International 2010_03 ૨૦૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy