SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ પ્રશ્ન ઉત્તર ૧૯૧ પ્રશ્ન ઉત્તર ૧૯૨ પ્રશ્ન ઉત્તર ૧૯૩ પ્રશ્ન ઉત્તર સંઘયણ કોને કહેવાય? હાડકાંનો બાંધો એટલે કે શરીરમાં હાડકાંની જે મજબૂતાઈ તે સંઘયણ કહેવાય છે. ૧૯૫ પ્રશ્ન ઉત્તર અજ્ઞાન કેટલા પ્રકારે છે ? અજ્ઞાન ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે (૧) મતિ અજ્ઞાન, (૨) શ્રુત અજ્ઞાન, (૩) વિભંગજ્ઞાન. લઘુસંગ્રહણી જંબુદ્વીપની મધ્યમાં કયો પર્વત છે ? તે કેટલો ઊંચો તથા ઊંડો છે? જંબુદ્ધીપની મધ્યમાં મેરૂપર્વત આવેલા છે. તે ઊંચાઈમાં ૯૯૦૦૦ (નવ્વાણું હજાર) યોજન છે તથા ઊંડાઈમાં ૧૦૦૦ (એક હજાર યોજન) છે. બંને મળી લાખ યોજન થાય છે. નંદનવન ક્યાં આવેલું છે ? અને તેનો વિસ્તાર કેટલો છે ? મેરૂપર્વતની જમીનની સપાટીથી ૫૦૦ યોજન ઊંચાઈએ ચારેબાજુ મેરૂપર્વતને ફરતું નંદનવન આવેલું છે તે ૫૦૦ યોજનના વિસ્તારવાળું છે. ૧૯૪ પ્રશ્ન પાંડુકવન ક્યાં આવેલું છે ? અને તેનો વિસ્તાર કેટલો છે ? ઉત્તર સોમનસવનથી ૩૬૦૦૦ યોજન ઉંચે મેરૂપર્વતના ઉપરના તળીયામાં પાંડુકવન આવેલું છે તે ૫૦૦ યોજન વિસ્તારવાળું છે. વિજય કોને કહેવાય છે? ચક્રવર્તીને સાધવા યોગ્ય છ ખંડવાળો જે દેશ તે વિજય કહેવાય છે. Jain Education International 2010_03 ૧૬૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy