SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદધન, કલ્યાણરૂપી પરમાત્મા. પ૯ કઈ વસ્તુ જાણવાથી જગતને જાણી શકાય છે? બ્રહ્મ-પરમાત્માનું સ્વરૂપ, આત્મ સ્વરૂપ. ૬૦ સંસારમાં દુર્લભ શું છે? સદ્ગુરૂ, સત્સંગ, બ્રહ્મવિચાર, સર્વસ્વનો ત્યાગ, કલ્યાણકારી પરમાત્માનું જ્ઞાન. ૬૧ બધાને માટે શું જીતવું કઠિન છે? કામદેવ. ૬૨ પશુ કરતાં પણ બદતર પશુ કોણ છે? શાસ્ત્રનું ઘણું અધ્યયન કરવા છતાં પણ ધર્મનું પાલન ન કરે, આત્મજ્ઞાન ન થાય. ૬૩ એવું કયું ઝેર છે જે અમૃત મનાય છે? નારી ૬૪ શત્રુ કોણ છે જે મિત્ર સમાન લાગે છે? પુત્ર ૬૫ વિજળી સમાન ક્ષણિક શું છે? ધન, યૌવન, આયુષ્ય ૬૬ સૌથી ઉત્તમ દાન કયું છે? સુપાત્ર દાન ૬૭ મરણ આવે તો પણ શું કરવું નહિ અને શું કરવું? મરણ આવે તો પણ પાપ નહિ કરવું અને પરમાત્માની પૂજાભક્તિ કરવી જોઈએ. ૬૮ રાત-દિવસ વિશેષરૂપે શું ચિંતન કરવું જોઈએ? સંસારનું મિથ્યાસ્વરૂપ અને કલ્યાણકારી પરમાત્માના સ્વરૂપનું ચિંતન કરવું. ૬૯ વાસ્તવમાં કર્મ શું છે? જે ભગવાન કૃષ્ણને પ્રિય છે ૭૦ સદાકાળ વિશ્વાસ નહિ કરવા લાયક શું છે? સંસાર-સમુદ્ર, Short, Simple & Sweet-251 HEL247 ZALZALE $244145 241 291742 માનવ ઘડતર અને વ્યવહારમાં સ્વાર્થ અને પરમાર્થ માટે અતિઉપયોગી છે. એનું ચિંતન અને મનન આત્મશક્તિ-ગુણના વિકાસમાં માર્ગદર્શક છે. ભગવાનનાં વચનોના સારરૂપ આ પ્રશ્નોત્તરી જાણીને આચરવા લાયક છે. (૪૨૧) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy