SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬. શિબિર પ્રશ્નોત્તર પ્રશ્નોત્તર પૂ. મહાભદ્રસાગરજી મ.સા. પ. પૂ. સ્વ. ગચ્છાધિપતિ હમસાગરસૂરીશ્વરજી મ.સા. ના શિષ્યરત્ન શ્રુતજ્ઞાન સંશોધક રક્ષક વિદ્વાન મુનિરાજશ્રી મહાભદ્રસાગરજીએ રવિવારીય સામાયિક શિબિરમાં જૈનધર્મ વિશે પ્રશ્નોત્તરની ચર્ચા કરી હતી. તે નોંધ ઉપરથી અત્રે કેટલાક પ્રશ્નો આરાધનામાં માર્ગદર્શક હોવાથી પ્રગટ કરવામાં આવ્યા છે. ૧૦૮૯ પ્રશ્ન તમે જૈન છો એની ઓળખાણ તરીકે તમારે શું કરવું જોઈએ? ઉત્તર અમે જૈન છીએ તેની ઓળખાણ માટે કપાળમાં કેસરનો (ચાંલ્લો) તિલક કરવું જોઈએ. તેનો આકાર બદામ જેવો અથવા દેરાસર શિખર જેવો હોય છે. તે ચાંલ્લો કપાળમાં ક્યારે થાય? દેરાસરમાં દર્શન-પૂજા કરવા જઈએ ત્યારે. ૧૦૯૦મશ્ર ખમાસમણનું બીજું નામ શું? અને તે કેવી રીતે દેવાય છે? ઉત્તર ખમાસમણનું બીજું નામ પંચાંગ પ્રણિપાત સૂત્ર કહેવાય છે. તે ખમાસમણ બે હાથ - બે પગ અને એક મસ્તક આ પાંચ અંગો જમીન ઉપર લાગે તે રીતે ખમાસમણ દેતાં સંપૂર્ણ અને શુદ્ધ ખમાસમણ કહેવાય છે. દેરાસરમાં મૂર્તિ કોની કોની હોય અને ક્યા કયા આકારમાં હોય? ઉત્તર દેરાસરમાં મૂર્તિ અરિહંત ભગવાનની તથા સિદ્ધ ભગવાનની હોય છે. એક પદ્માસને આસને અને બીજી કાઉસ્સગ્ન ધ્યાનના આસને. ૧૦૯૨ પ્રશ્ન ચાંલ્લો-તિલક કપાળમાં જ શા માટે કરવાનો હોય છે? આપણાં શરીરમાં ઉત્તમમાં ઉત્તમ અંગ મસ્તક છે તેમાં પણ ૧૦૯૧ પ્રશ્ન ઉત્તર (૪૨૨) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy