SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૫ પ્રશ્ન પ્રથમ તીર્થંક૨શ્રી ઋષભદેવસ્વામિની માતાને ચૌદ સ્વપ્નો આવ્યાં તેનો અર્થ કોણે કહ્યો ? ભગવતી મરૂદેવી માતાને ભગવાન જ્યારે ગર્ભમાં આવ્યા ત્યારે ચૌદ સ્વપ્નો આવ્યાં તેનો અર્થ પ્રથમ શ્રી નાભિકુળકરે કહ્યો અને પછી સૌધર્મઈન્દ્ર ઈશાનેન્દ્ર આવ્યા તેમણે કહ્યો. શ્રી તીર્થોદુંગીલી પયજ્ઞામાં આનો સ્પષ્ટ ઉલ્લેખ છે. ઉત્તર વળી (૧) સૌર્યમાસ, (૨) ચંદ્રમાસ, (૩) ઋતુમાસ, (૪) નક્ષત્રમાસ, આ માસોથી શરૂ થતાં અને એક માસવાળું વર્ષ એમ કરીને બનતાં પાંચ સંવત્સરો પણ કહેલ છે. તેનાં નામ અને દિવસ નીચે મુજબ છે. ૩૬૬ દિવસનું સૌ૨વર્ષ, ૩૫૪ દિવસનું ચંદ્રવર્ષ, ૩૬૦ દિવસનું ઋતુવર્ષ, ૩૨૮ દિવસનું નક્ષત્રવર્ષ તેમજ વર્ષમાં અધિક માસ હોય તે પાંચમું અભિવર્ધિત વર્ષ કહેવાય છે. શ્રી જ્યોતિષ કરંડક પ્રકરણમાં સંવત્સર નામના વિભાગમાં આ માહિતી છે. ભગવાન મહાવીર સ્વામીના આયુષ્યની ગણતરી સોપર્યવર્ષથી અને માતાના ગર્ભમાં આવ્યા તે દિવસથી ગણવી. ૫૫૬ પ્રશ્ન દર્શનાવરણીય કર્મના ઉદયથી ચક્ષુહાન થયેલ મનુષ્યને કેવળજ્ઞાન થઈ શકે યા નહિ ? ઉત્તર પૂર્વકૃત કર્મના ઉદયથી ચક્ષુહીન થયેલ મનુષ્યને કેવળજ્ઞાન ઉત્પન્ન થવામાં કોઈ બાધક નથી. શ્રી સેન પ્રશ્નના બીજા ઉલ્લાસમાં આ વાતનો ઉલ્લેખ છે. र्विकलस्य केवलज्ञान मुत्पद्यते नवेति प्रश्नोडतरम् उत्पद्यते । चक्षु ૫૫૭ પ્રશ્ન નરકનાં જીવો પૂર્વ કરેલાં પોતાના દુષ્કૃત્યોને અવધિજ્ઞાનથી જાણે? Jain Education International 2010_03 ૨૫૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy