SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર એક જ માનનારા સાંભળીએ છીએ તે જ મોટા આશ્ચર્યની વાત છે. ૮૬૪ પ્રશ્ન પુણ્ય અને નિર્જરા એક છે કે જુદાં છે? ઉત્તર બંને જુદા છે. સાખ ઠાણાંગ સૂત્રના પહેલા ઠાણાની તથા નવતત્ત્વમાં પુણ્ય એત્રીજું તત્ત્વ છે. નિર્જરા સાતમું તત્ત્વ છે અને ઉત્તરાધ્યયનના આઠમા અધ્યયનમાં પુણ્ય એ ચોથું તત્ત્વ કહ્યું છે અને નિર્જરાને આઠમું ગયું છે અને બંનેનું સ્વરૂપ જુદું જ છે. ૮૬૫ પ્રશ્ન માહણ શબ્દ એક સાધુ જ અર્થ થાય કે બીજા અર્થ થાય છે ખરા? ઘણા અર્થ થાય છે. ઉપાસક દશાંગ સૂત્રમાં મહામાહણ શ્રમણ ભગવાન મહાવીર દેવને કહેલ છે. સૂયગડાંગ સૂત્ર શ્રત રૂંઘ – ૧ અધ્યયન ૯, ગાથા ૧૦ તથા અધ્યયન ૧૧ ગાથા ૧લીમાં ભગવંતને માહણ કહ્યા છે. ભગવતીસૂત્ર શતક - ૫, ઉદ્દેશ ૬માં શ્રાવકને માહણ કહ્યા છે. ઉવવા સૂત્રમાં પણ શ્રાવક માટે માતણ શબ્દ પ્રયોગ થયો છે. ઉત્તરાધ્યયન – ૨ ગાથા, ગાથા ૧-૬ માહણનો અર્થ સાધુ કર્યો છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં લોકિક રીતે માહણ એ બ્રાહ્મણ અર્થ સૂચવે છે. માહણ શબ્દનો ખરો અર્થ મહણો એટલે ઉપદેશ કરનાર તે માહણ. આવા ઉપદેશક ત્રણ છે. ઉત્કૃષ્ટ ઉપદેશક તીર્થકર ભગવાન. મધ્યમ ઉપદેશક ગણધર ભગવંતો અને જઘન્ય ઉપદેશકો શ્રમણોપાસક શ્રાવક છે. ૮૬૬ પ્રશ્ર પડિમાધારી શ્રાવકનું ખાવું સાવદ્ય કે નિરવદ્ય? ઉત્તર દશાશ્રુત સ્કંધમાં પડિમાધારી શ્રાવકનો આહાર નિખાદ્ય કહ્યો છે. આહારનો હેતુ ખાવાનો છે માટે આહાર નિરવદ્ય તો ૩૪૩ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy