SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભય - પ્રત્યેક પ્રાણીઓથી ભયની પ્રાપ્તિના ભણકારા વાગ્યા કરે. નાગનો શત્રુ-મોર-નોળીયાનો ભય રહે છે. અતિભય - લોભાંધ, મોહાંધ, કામાંધ અને સ્વાર્થોધ બનીને બીજાને ભય આપે છે તેનાથી પોતાને ભય સતાવે છે. ભાવનક - હિંસક વ્યવહાર - સાપથી ભય પામનાર સાપનાભયથી અન્યને પણ ભય પમાડે છે તેનાથી પણ પ્રાણનોઘાત થાય છે. ત્રાસ - બંધ બારણે બેઠેલા હોવા છતાં માણસને આકસ્મિક ભયથી ધ્રુજાવે છે. ઉગજ-મનમાં સ્વાભાવિક ઉદ્વેગ રહે અને કિંકર્તવ્યમૂઢ બની રહે છે. અન્યાય પ્રાણઘાતક હોવાથી ન્યાય-નીતિ ન હોય તેમ વર્તન કરે. હિંસાના કાર્યોમાં મશગુલ બનેલો હોય છે. નિરપક્ષ - હિંસક વૃત્તિને કારણે પારકાના-પોતાના કે પરભવની હિત ભાવના વગરનો માણસ. નિર્ધમ્મ - મન, વચન અને કાયાના હિંસક પરિણામોથી સમ્યક-જ્ઞાન-દર્શન-ચારિત્ર મેળવવાને માટે અસમર્થ. નિષ્કિપાસ - જીવન વ્યવહાર અને વેર-વિરોધને કારણે અન્યની સાથે મૈત્રીભાવના કરી શકે નહીં. નિષ્કરૂણ - દયા એ ધર્મની માતા છે તે હિંસક માનવામાં હોતી નથી. નિહ્ય(નરક) - આવા હિંસકો નરકગામી બને છે. દેવ દુર્લભ મનુષ્યભવ મેળવી અહિંસા-સંયમ અને તપધર્મનું પાલન ન કરતાં દુરાચાર સેવન કરીને નરક તરફ પ્રસ્થાન કરે છે. મોહમહાભય પ્રકર્ષક - મોહ એટલે આત્મા બુદ્ધિ અને મનની (૩૯) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy