SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર મુખ્યવિધિથી વિધિપૂર્વક જ ક્રિયા થવી જોઈએ. આરતી મંગલદીપક એ દ્રવ્ય પૂજાની અંતર્ગત છે અને ચૈત્યવંદન ભાવપૂજા છે. દ્રવ્યપૂજા કર્યા પછી ભાવપૂજા કરવી જોઈએ પછી શ્રાવકના સમયની જેવી અનુકૂળતા. ૭૮૫ પ્રશ્ર વ્યક્તિની મૃત્યુ પછી એકાસણા આયંબિલ વગેરે તપશ્ચર્યા કરવાનો અર્થ શું? ઉત્તર એ વ્યક્તિ એના સ્વજનોએ જે તપશ્ચર્યા આદિ કરવી હોય તે તે વ્યક્તિના અંતિમ શ્વાસોશ્વાસ સુધી એને સંભળાવી શકાય છે અને એ વ્યક્તિ એની અનુમોદના કરી તે તો એને લાભ જ લાભ છે. અગર વ્યક્તિ અનુમોદના નથી કરતો તો પણ કરવાવાળાને તો લાભ જ છે. એ વ્યક્તિના મૃત્યુ બાદ એના પાછળ શોક ન કરવો એથી પાપક્રિયાનું પાપ એને ન પહોંચવાથી એ ધર્મ જ છે. ધર્મક્રિયા કરવાવાળા વ્યક્તિને તો લાભ જ છે. ૭૮૬ પ્રશ્ન બ્રાહ્મી સુંદરી બાહુબલીજીને વીરામારાં શબ્દ પ્રયોગ કરે છે તે યોગ્ય છે? ઉત્તર આ મારા સંસારી અવસ્થાના ભાઈ છે. આ અપેક્ષાથી પ્રતિબોધ આપવાના સમયમાં ભાઈ શબ્દનો પ્રયોગ કર્યો છે. તે યોગ્ય જ છે. આજે પણ કોઈ સાધુ પોતાના સંસારી સ્વજનોને આ પ્રકારે કહી દે કે તમે મારા સંસારી ભાઈ થઈને અથવા બહેન થઈને આમ કરો છો તે ઠીક નથી. તો એમાં કોઈ અયોગ્ય નથી. ૭૮૭ પ્રશ્ન સૂર્યાસ્ત થયા પછી ભોજન કરવાવાળા પ્રતિક્રમણ કરી શકે કે નહીં? કરી શકે તો પ્રત્યાખ્યાન કયું હોઈ શકે? ૩૨૦) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy