SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ સમવાયાંગ અને સ્થાનાંગ એ બે જંઘા છે. ભગવતી અને જ્ઞાતાધર્મકથાસૂત્ર એ બે ઉરૂ છે. ઉપાસક દશાંગ તથા અંતગડદશાંગ તે તેના પીઠ તથા ઉદરરૂપ બે ગાત્ર છે. અનુત્તરોવવા ઈદશાંગ અને પ્રશ્ન વ્યાકરણ એ બે તેના હાથ છે વિપાકસૂત્ર એ ગ્રીવા છે અને દૃષ્ટિવાદ તે મસ્તક છે. આ પ્રમાણે પ્રવચન પુરૂષનાં તે સૂત્રો બાર અંગરૂપ છે. ૪૮૨ પ્રશ્ન આ પાંચમા આરામાં પાંચ ઝેર કહ્યાં છે તે કયાં ક્યાં સમજવાં? ઉત્તર સૂયણા સીત્તરીમાં એ પાંચ ઝેર જણાવેલાં છે. दुस्संमं हुंडासप्पिणि दाहिणंपासंमि मासगेह जोआ । तह कण्हपकरवी जीवा पंच वीसं पंचमे आरे ।। ૧. દુષમકાળ, ૨. હુંડાવર્સપિણી, ૩. દક્ષિણાર્ધતીરતક્ષેત્ર, ૪. ભસ્મગ્રહનો યોગ, ૫.કૃષ્ણપક્ષીઆ જીવો એ પાંચ પદાર્થો વિષરૂપ કહ્યા છે. ૪૮૩ પ્રશ્ન મોહનીય કર્મનાં બંધસ્થાન કેટલા છે? ઉત્તર પંચમશતક કર્મગ્રંથની ગાથા ૨૪મીની ટીકામાં જણાવ્યું છે કે મોહનીય કર્મનાં બંધ સ્થાન ૧૦ છે. बावीस इक्कवीसा सत्तरता तेरसेव नव पंच । एक तिग दुगं च एगं बंधठ्ठाणाणि मोहस्सं ||1|| બાવીશ, એકવીશ, સત્તર, તેર, નવ, પાંચ, ચાર, ત્રણ, બે અને એક આદશમોહનીય કર્મનાં બંધસ્થાનો છે. તે મિથ્યાત્વ ગુણસ્થાકને આરંભીને દશમા સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક સુધી જાણવાં. ૪૮૪ પ્રશ્ન આચાર્યના બારસો છશું ગુણ કઈ અપેક્ષાએ સમજવાં? ઉત્તર ઉપદેશ પ્રસાદ ગ્રંથ સંસ્કૃતના ત્રીજા વિભાગમાં આચાર્યના બારસો છશું ગુણ જણાવ્યા છે તે આ પ્રમાણએ છત્તીશ ૨૩૨) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy