SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ અપરિણતો ભળી જાય. અતિપરિણતો ગુરૂના સાધુપણામાં શંકિત થાય પણ પરિણત હોય તે પૂછે કે ભગવદ્ પ્રાસક કે અપ્રાસુક વગેરે સમજણનો પ્રશ્ન કરે, સમાધાન કરે, વાચનાને યોગ્ય જાણી સૂત્ર પ્રદાન કરે. અથથી ઇતિ સુધીના આપત્તિ પ્રસંગે રક્ષણના ઉપાયો ઉત્સર્ગ અપવાદોથી ભરપૂર તે છેદસૂત્ર ૬૭૦ પ્રશ્ર ધર્મ કરવાનું કહો છો પણ મારે ભોગાવળીનો ઉદય છે એવો અમારો બચાવ રીતસરનો છે. ભાવિ બનવાનું હશે તે બનશે, એવું જે બોલાય છે તે વ્યાજબી છે? ઉત્તર ના, ભાવિભાવના ભક્તો તે ગોશાળાપંથીઓ છે એટલે ભાવિના ભરોસે બેસી રહેવાનું નથી પણ ઉદ્યમ કરવાનો ૬૭૧ પ્રશ્ન શિક્ષાવ્રતો પર્વ સિવાય ન હોય? ઉત્તર પર્વને દિવસે હોય અને પર્વ સિવાયના દિવસે પણ હોઈ શકે. આવશ્યક સૂત્ર અને સૂત્રકૃતાંગમાં તેનો ઉલ્લેખ છે. ૬૭૨ પ્રશ્ન નસીબ અને ઉદ્યમમાં ફેર શો? ઉત્તર ભૂતકાળનો પ્રયત્ન ઉદ્યમ તે વર્તમાનનું નસીબ ભાગ્ય અર્થાત્ આ ભવનો ઉદ્યમ તે જ આવતા ભવનું ભાગ્ય. આ વસ્તુ સમજવાથી ઉદ્યમ આપોઆપ સમજી શકશો. પ્રભુના શાસનમાં પ્રાયઃ ઉદ્યમની પ્રાધાન્યતા છે. ૬૭૩ પ્રશ્ર શ્રાવકની આલોયણાનું સામાન્ય વિધાન કયા શાસ્ત્રમાં છે? ઉત્તર શ્રાવકની આલોયણાનો અધિકાર શ્રાદ્ધજીત કલ્પમાં છે. ૬૭૪ પ્રશ્ર અધર્મીઓને વ્યાખ્યાનમાં આવતા રોકી શકાય? (૨૮) ૨૮૬) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy