SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર ૧૧૦૦ પ્રશ્ન જિનેશ્વર ભગવાન કેટલા હોય છે? આ ચોવીશીના હિસાબે આ ચોવીશીમાં ૨૪ તીર્થકર ભગવંતો થયેલા છે અને હવે પછી ચોવીશીમાં કાયમ માટે ૨૪ તીર્થકરો થશે. ર૭. સામાન્ય વિભાગ ૧૧૦૮ પ્રશ્ર પ્રતિક્રમણમાં વંદિત્ત બોલતાં કયું આસન કરવાનું હોય છે અને તે શા માટે ? ઉત્તર પ્રતિક્રમણમાં વંદિતુ બોલતાં વિરાસન કરવું જોઈએ તેનું કારણ એ છે કે જેમ શત્રુનો નાશ કરવા માટે તીર કે ગોળી છોડવા માટે જે ઊભડક પગે બેસાય છે તેમ અહિં પણ કર્મરૂપી શત્રુઓનો નાશ કરવા માટે વીરાસને બેસી વંદિતુ બોલવાનું હોય છે. જમણો પર ઊભો હોય, ડાબો પગ વાળેલો હોય તેને વીરાસન કહેવાય છે. ૧૧૦૦ પ્રશ્ન વિહરમાન તીર્થકર એટલે શું? તે કેટલા હોય? અને ક્યાં ક્યાં વિચરે છે? ઉત્તર વિહરમાન - એટલે વિચરતાં (ફરતાં) તીર્થકરો ૨૦ હોય છે. અત્યારે તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં ૨૦ વિજ્યોમાં વિશ તીર્થકરો વિચરી રહ્યા છે. ૧૧૧૦ પ્રશ્ન ક્ષેત્ર એટલે શું? તે કેટલાં હોય? અને તેમાં પૈસો વગેરે વાપરતાં શું લાભ થાય? ક્ષેત્રનો અર્થ ખેતર થાય છે પણ અહિં ખેતર અર્થ ન લેતાં સ્થાન અર્થ કરવો. તેવા ક્ષેત્રો કુલ સાત છે. જિનમંદિર - જિન પ્રતિમા - જિનાગમ - સાધુ - સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા આમાં ધનધાન્ય - વસ્ત્ર પાત્ર કે બીજી કોઈપણ ઉત્તર (૪૨૯) ૪૨૯ ) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy