SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુ વાપરતાં અનંત ઘણું પુણ્ય મળે છે જેમ ખેતરમાં ઘઉંનો એક દાણો વાવતાં હજારો દાણાં મળે તેમ. ૧૧૧૧ પ્રશ્ન આવશ્યક એટલે શું? તે કેટલાં છે અને કયાં કયાં છે? ઉત્તર અવશ્ય-હંમેશા કરવા યોગ્યકરણી તેને આવશ્યક કહેવાય છે. તેમાં આવશ્યક ૬ છે. ૧- સામાયિક, ૨- ચઉવિસત્થો, ૩ – વંદણ, ૪ - પડિક્કમણ, ૫ - કાઉસ્સગ્ગ અને ૬ - પચ્ચકખાણ. ૧૧૧૨ પ્રશ્ન છે આવશ્યકનો અર્થ સમજાવો અને તે છે આવશ્યક પ્રતિક્રમણમાં ક્યાંથી ક્યાં સુધી ગણાય? ઉત્તર ૧ - સામાયિક જેનાથી સમતાનો લાભ થાય તે પહેલું આવશ્યક તે દેવસિ પ્રતિક્રમણ કાવ્યા પછી કરેમિ ભંતેથી પંચાચારના અતિચારની આઠ ગાથાના કાઉસ્સગ્ગ ગણાય છે. ર-ચઊવીસFો લોગસ્સ જેમાં ૨૪ ભગવાનના નામોનું સ્મરણ થાય તે રજૂઆવશ્યક તે પંચાચારની આઠ ગાથાનો કાઉસ્સગ્ન કર્યા પછી પ્રગટ લોગસ્સ કહીએ ત્યાં સુધી ગણાય છે. ૩- વંદણ વાંદણા જેમાં ગુરૂ મહારાજને વંદન કરવામાં આવે છે. તે ત્રીજું આવશ્યક તે ૩જું આવશ્યક - ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડીલેહી બે વાંદણા દેવાય છે. ત્યાં સુધી ગણાય છે. ૪ - પ્રતિક્રમણ - જેમાં લાગેલા પાપોનો પશ્ચાતાપ કરીને માફી માંગવામાં આવે છે તે ચોથું આવશ્યક તે ઈચ્છા દેવસિએ આલોઉં? થી આયરિય ઉવઝાએ સૂત્ર સુધીનું ગણાય છે. ૫ - કાઉસ્સગ્ગ મન-વચન અને કાયાની એકાગ્રતાપૂર્વક જેમાં પ્રભુનું સ્મરણ થાય તે પાંચમું આવશ્યક તે આવશ્યક આયરિય ઉવઝાએ પછીથી શરૂ કરી આવતાં (૪૩૦) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy