SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર ૫૯૮ પ્રશ્ન ઉત્તર ૫૯૯ પ્રશ્ન ઉત્તર ૬૦૦ પ્રશ્ન ઉત્તર ૬૦૧ પ્રશ્ન ઉત્તર સૂક્ષ્મ નિગોદ અને બાદ૨ નિગોદ. તે પ્રત્યેકના બે ભેદ સૂક્ષ્મ અપર્યાપ્તા નિગોદ અને સૂક્ષ્મપર્યાપ્તા નિગોદ, બાદર અપર્યાપ્તા નિગોદ અને બાદ૨ પર્યાપ્ત નિગોદ, એમ એકંદરે ચાર ભેદ થાય. અથવા વ્યવહારિક નિગોદ અને અવ્યવહારિક નિગોદ એમ બે ભેદ કહેવાય છે. નિગોદ જીવોને શરીર કેટલાં હોય ? ઔદારિક, તેજસ અને કાર્યણ એમ ત્રણ શરીર હોય છે. ઔદારિક શરીર અનંતજીવોનું એક હોય છે. તેજસ અને કાર્યણ શરીર જીવ માત્રના જુદા જુદા હોય છે. નિગોદના જીવોને શરીર પ્રમાણ કેટલું હોય? સૂક્ષ્મ બાદર બંને નિગોદ જીવોનું શરીર જન્યથી અંગુલના અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી પણ અંગુલના અસંખ્યાતમો ભાગ છે પરંતુ જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ ભાગ કાંઈક અધિક જાણવો. નિગોદમાં કોણ કોણ ઉત્પન્ન થાય ? એ જીવોની જ્યાં જ્યાં ગતિ કહી છે ત્યાંથી ત્યાંથી આગતિપણ જાણવી. અર્થાત્ તે તે સ્થાનોમાંથી મરણ પામેલા જીવો નિગોદમાં ઉત્પન્ન થઈ શકે છે પરંતુ યુગલિક દેવ અને નારક મરણ પામીને અનન્તિપણે નિગોદમાં ઉત્પન્ન થઈ શકતા નથી એટલે કે આગતિ ગતિ તુલ્ય છે. નિગોદમાંથી નીકળેલા જીવો અનન્તર મનુષ્યાદિ ભવમાં સમ્યત્યાદિ ગુણોને પામે ખરા ? નિગોદ જીવો મરણ પામીને જો અનન્તરપણે પંચેન્દ્રિય તિર્યંચ થાય તો સમ્યક્ત્વ અને દેશવિરતિ પણ પામી શકે છે તથા જો અનન્ત૨૫ણે મનુષ્યભવમાં ઉત્પન્ન થાય તો સમ્યક્ત્વ, Jain Education International 2010_03 ૨૬૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy