SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર ૪૯૯ પ્રશ્ન તિર્યંચ કયા કર્મના ઉદયથી પ્રભુની વાણી પોતાની ભાષામાં સમજી શકે ? ઉત્તર ૬૦ દિવસ રાતના ૨૪ કલાક એટલે ૬૦ ઘડીઓ છે. મિનિટના એક કલાક, ૬૦ સેકંડની એક મિનિટ, જેમ નિયત છે તેમ અવસર્પિણીમાં એકઉત્સર્પિણીમાં ચોવીશ ચોવીશ તીર્થંકરો થાય છે આ વાત પણ નિયત છે. ઉત્તર પ્રભુના અતિશયથી તિર્યંચો પ્રભુની વાણી પોતાની ભાષામાં સમજી શકે છે. ૫૦૦ પ્રશ્ન કેવળજ્ઞાન થયા પછી પ્રભુજીને ઉપસર્ગ થાય ખરો ? આશ્ચર્યરૂપે અનંતાકાલે થાય. ઉત્તર ૫૦૧ પ્રશ્ન રાગો તો ઘણાં છે છતાંય દરેક ભગવાન માલકોશ નામના રાગથી જ દેશના આપે છે તેનું કારણ શું? માલકોશ સિવાય બીજા ઘણાં રાગો છે પણ તેમાં કેટલાક રાગો તો અમુક વિષયને લગતા છે. જેમ કે શ્રીરાગ - તો લક્ષ્મી માટે, દીપક રાગ દીવા પ્રગટાવે, મલ્લહાર રાગ મેઘ વરસાવે, સમી૨રાગ - પવન લાવે, આમ કેટલાંક રાગો વિશિષ્ટ કાર્યો માટે હોય છે. સહુમાં વધારે, ઊંચેથી ગવાતો રાગ માલકોશ છે તેની મીઠાશ પણ ઘણી છે તેમજ શ્રોતાજનોના મિથ્યાત્વથી પથ્થર જેવા બનેલા હૃદયમાં બહુ સરસ અસ૨ કરી શકે છે. ભાતખંડેના (સંગીતના ગ્રંથ) ભાગોમાં માલકોશ રાગ ગાઈને ગવૈયાએ પથ્થરમાં તિરાડ પાડી આપી એમ જણાવ્યું છે. આવી રીતે પથ્થરમાં પણ ફાટ પાડી શકવાની તાકાત માલકોશ રાગમાં રહેલી છે આવી તાકાત અન્ય કોઈ રાગમાં દેખાતી નથી. આ તો આપણે Jain Education International 2010_03 ૨૩૮ For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy