Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી આન
કાવ્ય મહોદધિ.
મૌક્તિક ૫ મું.
Page #2
--------------------------------------------------------------------------
________________
સંઘવી ભકવિગણીત--
શ્રી હીરસૂરિરાસ.
S
સફગ્રાહક અને સંશોધક, જીવણ સાકરચંદ જવેરી
Page #3
--------------------------------------------------------------------------
________________
ધી સીટી પ્રિન્ટીંગ પ્રેસ-અમદાવાદ
શા. ચંદુલાલ છગનલાલ છાપી.
Page #4
--------------------------------------------------------------------------
________________
શેઠ દેવચંદ લાલભાઈ-જૈન પુસ્તકેદ્વારે ઊંકઃ ૨.
જિન ગુર્જ-સાહિત્યદ્વારે-ઝાંક: ૫.). શ્રી આન
કાવ્યમહોદધિ.
(પ્રાચીન-જનકાવ્યસંગ્રહ)
બિક્વિક પ મું.
સંસાહક અને સંશોધક, છવણચંદ રાકરચંદ ઝવેરી,
પ્રકાશક– શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુ. ફંડ માટે નગીનભાઈ ઘેલાભાઈ ઝવેરી, મુંબઈ,
સર્વ હક્ક ફંડના કાર્યવાહકેને અધીન છે. પીરાન ૨૪૨, વિષ ૧૯૭૨, કાઈટ ૧ . પ્રતિ ૧૦૦.
વેતન રૂ. ૯-૧૯-૦
Page #5
--------------------------------------------------------------------------
________________
that
Published at the Ofice of
Sheth Devchand Lalbhai Jain Pustakoddhar Fund.
426 JAVERI BAZAT:- BOMBAS,
by
NAGINBHAI GHELABHAI JAVERI.
Priuted by SHAH CHANDULAL CHHAGANLAL,
at
The " CITY” P. P. Dhalgarwada-AHMEDABAD
HISTORIA INTEX
Page #6
--------------------------------------------------------------------------
________________
2th Devchand Lalbhai Jain Pustakoddhar Fuud Series No.32. THE ANAND-KAVYA-MAHODADHI. ( A Collection of Old Gujarati Poems.)
PART V.
Collected and Edited
by JIVANCHAND SAKERCHAND JAVERI
Published
NAGINBHAI GHELABHAI JAVERI
a $ru$t. Sold by the Librarian. SHETH DEVCHAND LALBHAI J. P. FUND. Ojo Sherh Devchand Lalbhai Dharmasbalu,
Badekha Chakla, Gopipura-SURAT. All rights reserved by the Trustees of the fund).
1916.
Re. 0-10-0.
Page #7
--------------------------------------------------------------------------
________________
Page #8
--------------------------------------------------------------------------
________________
કાવ્યસાગરમાં વિહરી, કલેલેમાં પછ
ડાઈ, સરને અનેક મૌક્તિક એકત્ર કરી,
માળા ગુંથી, સજજનકંઠ માટે તૈયાર કરી.
પણ, માળાને પરિપૂર્ણરીતે કંઠમાં સજી અને આકર્ષવા એ કર્તવ્ય રસમનું જ
છે. જેમ કમળને-કાવ્યને વિકસિત-પ્રકાશમાં
- આણવાનું કાર્ય તે સૂર્યનું-સુજનનું
-પતિનું જ છે. વારિ–કવિ કે સંગ્રાહક તે
માત્ર કમલ-કવિતાને પિષ-ઉત્પાદ કે સંગ્રજ હજ કરી શકે!
જીવન,
Page #9
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
અમારો અંક ૧૪ મે “આનંદ કાવ્ય મહોદધિ મૌક્તિક પહેલું” મુંબાઈ ઈલાકાના સરકારી કેળવણી ખાતાએ સેકન્ડરી સ્કૂલ લાયબ્રેરી માટે મંજૂર કર્યું છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
બે કર જોડી વિનવુંછ, સારદા લાગુંજી પાય; વાણું આપ નિર્મળાજી, ગાઢ્યું તપગચ્છરાય તે મન મોહ્યું રે હીરજી ! આંકણી. અકબર કાગળ મેલે, હીરજી વાંચે ને જોય; તુઝ મળવા અલજે ઘણ, બીરબલ કરને જોય. તે. અકબર કરેછ વિનતી, કેડરમલ લાગેજી પાય; પૂજ્ય ! ચોમાસું ઈહી કરે, હસે ધર્મ સવાય. તે તેજી ધોડાજી આવે તે ઘણુ, પાયક સંખ્યા નહિ પાર મહાજન આવે અતિઘણું, થાનસિંહસાહ ઉદાર.. પહેલું ચોમાસું આગરે, બીજું લાહોરમાંહી; ત્રનું મારું ફત્તેપુર, અકબર કરે રે ઉત્સાહી.. ડામર સરોવર યિાં, છે ડિયાં બંદીના બાન; છડિયાં પંખી ને મૃગલાં, અકબર દે બહુમાન. નં. તપગચ્છનાયક રાઈઓ, શ્રીવિજયસેસરીજ, તાસ શિષ્ય ભક્તિ ભણે, જે મુઝ આનન્દ ! તું.
Page #11
--------------------------------------------------------------------------
________________
વિષય.
૧ અવતણિકા પ્રકારાકની. ૨-૩-૪ ગૂજરાતી ભાષા, શ્રાવક કવિ ઋષભદાસ,
MAR
અને ગ્રન્થાન્વેષણ..
*સૂચી.
-XBOX
૪ સૂચીપત્ર..
સમ્પૂ ..
***
૧ શ્રીહીરસૂરિાસ
૨ પિિશ.
૩ પૂર્વેના મૌક્તિકા માટે ફૅટલાક વિચારો.....૩૧
...
400
...
...
800
***
...
...
:
પત્રાંક
...!
...૧
...૩૨૫
...et
'...૪૦
Page #12
--------------------------------------------------------------------------
________________
Page #13
--------------------------------------------------------------------------
________________
श्रीहीरसूरिनो बादशाह अकबरने धर्मोपदेश.
कर्माशाह.
बीरबल.
काझी.
चन्द्र- जगमाल- मालदेवसूरि. महात्मा. महात्मा.
अकबर.
हीरसूरि.
श्रीहीरगुरु फत्तेहपुरमां अकबरने सं. १६३९ जेष्ठ कृष्ण १३ मिल्या.
The Manoranjan Press, Bombay-ersonal Use Only
.
Page #14
--------------------------------------------------------------------------
________________
सर्वानुयोगद्धेभ्यो नमः। વરાળિran,
અમારા તરફથી અત્યાર સુધીમાં સંસ્કૃત, માગધી, અંગ્રેજી, અને આવા કાવ્યના ગૂજરાતી ગ્રથો પ્રસિદ્ધ કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે, કે જે પ્રયાસવડે આ ગ્રન્થને અમો તરફથી બહાર પડતા ગ્રન્થોમાં “પ્રખ્યાંક ફરમ”. (જૈન ગૂર્જર-સાહિત્યદ્વારે અન્યાંક પમા) તરીકે પ્રસિદ્ધ કરી પ્રજા સમ્મુખ મૂકવા ભાગ્યશાળી થયા છીએ.
અત્રે ફંડને ટુંક ઈતિહાસ આપવો એ અમે લેખાશે નહિ. મમ રોડ દેવચંદ લાલભાઈ ઝવેરીએ, કે જેમની સ્મૃતિને અર્થે આ ફંડ સ્થાપવામાં આળ્યું છે, તેમણે, પોતાના વલમાં ૨. પ૦ ની રકમ, બીજી ૩. પપ૦૦૦ની અન્ય માર્ગ ખર્ચવા કાઢેલી રક સાથે કાઢી હતી. આ રકમમાં તેમના સુપુત્ર શા. ગુલાબચંદ દેવચંદ ઝવેરી તરફથી મહુની યાદગિરીમાટે શુભકાર્યમાં ખર્ચવા
Page #15
--------------------------------------------------------------------------
________________
કાઢેલ રૂ. ૨૫૦૦૦ની રકમ ઉમેરાઈ. ૧૦૦૮ શ્રી શ્રી શ્રી પંન્યાસજી શ્રીઆનન્દસાગરજી ગણિની સલાહ અને ઉપદેથી, તથા શાહ ગુલાબચંદ દેવચંદ ઝવેરીની સમ્મતિથી, આ રેકમેને એકત્ર કરી મમની યાદગિરીમાટે આ ટ્રસ્ટ સને ૧૯૯૯ માં સ્થાયું, તેમજ યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહેવા માટે ટ્રસ્ટીઓ નીમી ટ્રસ્ટડીડ કરાવવામાં પણ આવ્યું. મહૂમ શેઠની દીકરી તે મહું મૂલચંદ નગીનદાસની વિધવા મહુમ બાઈ વીજકારની આશરે રૂ. ૨૫૦૦૦ ની રકમ તેના ટ્રસ્ટીઓ તરફથી આવવાથી ફંડ રૂ. ૧૦૦૦૦૦ એક લાખના આશરાનું થવા ગયું છે. ફંડનો અતિરીયભાવ “જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ધાર્મિક સાહિત્યની,”—જેવું કે પ્રાકૃત, સંસ્કૃત, ગૂજરાતી, અંગ્રેજી વગેરે ભાષામાં લખાયેલાં–વંચાયેલાં પ્રાચીન પુસ્તકે, કાવ્ય, નિબંધ, તથા લેખો વગેરેની જાળવણી, ખીલવણ અને વૃદ્ધિ કરવાને છે.
સાક્ષર શિરોમણિ શ્રીમાન આનન્દસાગછ મણિના ઉપદેશથી આ ભંડારની સ્થાપના થયેલી હોવાથી તેનું નામ ચિરંજીવ રહે, એવા ઈરાદા સહ આવા કાવ્યના સંગ્રહનું નામ “શ્રીઆન-કાવ્ય મહેદધિ રાખવામાં આવ્યું છે.
જગતની હૃદયરૂ૫ યુરોપના ભયંકર યુદ્ધને પ્રસંગે થઈ પડેલા કાગળોના દુષ્કાળની, જ્યારે વિશ્વને અસર થઈ તો અમને પણ તેની અસર થોડે ઘણે અંશે કેમ ન નડે? કાગળના કાળની અસર અમને પણ લાગવાથી અમારે પણ જુદી જાતના કાગળે ન છૂટકે વાપયા વિના ન જ ચાલ્યું, અવતરણિકા આદિમાં.
શ્રીયુત ન્યાય–વ્યાકરણતીર્થ બેચરદાસ છવરાજે પરિશ્રમ સેવી ગુજરાતીભાષા, શ્રાવક કવિ રૂપભદાસ, અને પ્રસ્થા પણ
Page #16
--------------------------------------------------------------------------
________________
નામના લેખે લખી ગ્રન્થની શોભામાં વધારો કર્યો તે માટે અમે તેમનો આભાર માનીયે છિયે.
સંવત્ ૧૭૨૪ની મુનિ શ્રીસૂરવિજયજીની લખેલી-કે જે પરથી રાસ તૈયાર કરાવરાવી છપાવવામાં આવ્યું છે તે પ્રતિ આપવા માટે પ્રવર્તક શ્રીકાન્તવિજયજીના, અને સંવત ૧૮૨૫ ની ૫. અમૃતવિજયજીની લખેલી–કે જે પરથી ઉત્તર ભાગમાં પ્રત્યારે આપવામાં આવ્યા છે તે પ્રતિ, ભરૂચવાસી મહૂમ શેઠ અનુપચંદ મલુકચંદના તાબાના ભરૂચના સંઘના ભંડારની હોઈ તે આપવા માટે તેના કાર્યવાહક શેઠ ચુનીલાલ રાયચંદના અને અત્યંત આભારી છિયે.
સંશોધકને પ્રફ વગેરેના કાર્યમાં મદદ કરવા માટે શાસ્ત્રવિશારદ જેનાચાર્ય યોગનિક શ્રીબુદ્ધિસાગરસૂરિ અને શ્રીલલિતવિજયજીના અંતષ્કરણથી આભારીજ લેખાઈએ.
શ્રીમાન હીરવિજ્યસૂરિ, દિલીપતિ અકબર અને અન્ય અધિકારીઓની ભેગી મંડળીનું ચિત્ર, શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીવિજયધર્મસૂરિના શિષ્ય શ્રીવિદ્યાવિજ્યજી અને સુરતવાસી શેઠ મગનભાઇ ધરમચંદ વેરી (શેઠ જીવનચંદ લલ્લુભાઇની કંપનીવાળા) પાસેથી જૂદી જૂદી જાતનું અમોને પ્રાપ્ત થયું. એમાંથી શ્રીવિષાવિજયજીવાણું વધારે યોગ્ય લાગવાથી તેને બ્લેક કરાવી આમાં આવ્યો છે, જે વાંચકને પ્રાચીન સમયને ધર્મગુરૂઓને જળ
તો દબદબ, તથા રાજા મહારાજાઓ અને બાદશાહો કોઇ પણ ર્મિગુરૂઓને કેવું સન્માન આપતાં તે નજરે નિહાળવાને ઉપયોગી થઈ છે. બન્ને ચિત્રો આપવા માટે બને વ્યકતિયોના આભારી છિએ.
અંતમાં એટલું ઈચ્છી અવતરણિકાથી વિરમીશું આ અ
Page #17
--------------------------------------------------------------------------
________________
( ૧૪ ).
મારો પ્રયાસ સર્વ સાહિત્ય પ્રેમીજનેને પ્રિયકર થઈ સુરસાળે સુન્દર ફળ આપનારે થઈ પડે ! અમારા પ્રયાસને પ્રજા તરફથી સારું સન્માન મળશે તે ભવિષ્યમાં ઘણું મોક્તિકે પ્રજા સમક્ષ મૂક્યા આશા રાખીએ છીએ. કર૬ જવેરી બજાર, ) નગીનભાઈ ઘેલાભાઈ જરી
અંબાઈ કે જાન્યુઆરી સન્ ૧૯૧૬ હું અને બીજા જસ્ટીઓ.
Page #18
--------------------------------------------------------------------------
________________
અહમ.
ગુજરાતીભાષા. સાક્ષરે!
ગુજરાતીભાષા” એ વિષયને પરંપરાઓ લગત એક સંક્ષિપ્ત નિબંધ આજથી ચારેક વર્ષ પૂર્વે મેં મારી “ પ્રાકૃતમાગેપદેશિકા” નામની નાની પુસ્તિકામાં પ્રસ્તાવનારુપે આપવા સાર લખે હતો. પણ તે નિબંધ તે કાળે કાઈ અય કારણને લઈને અત્યાર સુધી અપ્રકટ જ રહ્યા છે. પણ અત્યારે મને તે નિબંધ આવાનું સ્થાન જવાથી અમે (લેખ્ય અને લેખક બન્ને) અને કનાર્થ માનીએ છીએ.
વર્તમાન ભયંકર યુદ્ધના સમયમાં પરસ્પર સહાનુભૂતિ આપી, એક બીજાનું દુઃખ ભાગે પડતું વેચી લઈ સર્વત્ર શાંતિ સારવાનું કામ કરવું એ સમયપ્રાપ્ત અને આવશ્યક છે. તેમ જાણવા છતાં તે કાર્ય હાથ ન ધરતાં આવા શુષ્ક-જેનાથી એક પણ આમા શાંતિ ન દે એવા નીરસ-વિષયને ચિતરવાનું લખનારને શું પ્રયોજન હશે ? એ શંકા સર્વ સાધારણને થાય તે સભવિત જ છે. તેના સમાધાનમાં મારે નમ્રભાવે નિવેદવું જોઈએ કે આયીવાતના પ્રાચીન પતિએ સેવાધર્મના મૂળ બે વિભાગ કર્યો છે - વ્યસેવા અને ભાવસે દિવ્યસેવા એટલે જેનાથી પ્રાણી બાહ્ય શાંતિ મેળવી શકે. ભાવસેવા એટલે જેનાથી આત્મા આંતરિક, અચળ શાંતિ અનુભવી શકે. એ બને સેવાને પરસ્પર ઘણો ગાઢ સંબંધ છે અને વ્યસેવા એ પરંપરાએ ભાવસેવાનું નિમિત્ત કારણ છે. લઠ્ઠા ભાગે વ્યસેવાપૂર્વક જ ભાવસેવા કરી શકાય છે. આ વિશાળ, પ્રાકૃતિક સંસારમાં કવ્યસેવા કરનારા સંખ્યાતીત મનુષ્યો છે. જેવા કે, અજના દાતાર, આશ્રયના દાતાર, કૂવા, વાવ અને તળાવના બંધાવનાર, વિવાનો
Page #19
--------------------------------------------------------------------------
________________
( ૧૬ )
પ્રચાર કરનાર અને કરાવનાર ઈત્યાદિ. તેમજ ભાવસેવા કરનારા પણ ઓછો મહાશયો નથી. જેવા કે, ઈશ્વરભક્ત સંત પુરૂ, નિસ્પૃહ ઉપદેશકે અને જ્ઞાનિયગિઓ ઇત્યાદિ. તેમાં (પૂવક્ત બન્ને પ્રકારની સેવા કરનારાઓમાં) આ લખનાર દ્રવ્યસેવા કરનારની ગણનામાં ભળી શકે છે. કારણ કે, જેમ ધન ધાન્યાદિ શાંતિ આપવાના - ધને છે તેમ સાહિત્ય (સર્વ પ્રકારનું શાસ્ત્ર) પણ શાંતિ આપવાનું એક સાધન છે. સાહિત્યના અભ્યાસી પુરૂષો મને નિગ્રહપૂર્વક વાંચેલ કે સાંભળેલ સાહિત્યને પિતાના કોઠામાં ઉતારી, તેને હાડેહાડ પરિણુમાવી પરમશાંત અને સંતેવી બને છે. “ભાવ” એ સાહિત્યનું મુખ્ય અંગ છે. ભાષાદાર જ સાહિત્ય લખાઈ કે વંચાઈ શકે છે. વધારે શું ? કોઈ પ્રકારની વિવેચના યુક્ત એક જાતની ભાષાને સમૂહ તેજ “સાહિત્ય” કહેવાય છે-ભાષા” એ સાહિત્યને આત્મા જ છે. જે ભાષા સંબંધે હું લખવા ધારું છું તે ભાષાને પ્રચાર ચાલુ કાળે કાઠિવાડી અને ગુજરાતી તથા લખવા તરીકે કચ્છી પ્રજામાં પણ છે. માટે આ નિબંધદ્વારા આ ભાષા બોલનારી સમસ્ત પ્રજની નહીં, તે પણ તેમાંથી કદાચ એકાદ સાક્ષરની જ સેવકવૃત્તિ જો હું ધારણ કરી શકીશ, તે હું મને ધન્ય ગણીશ. સેવા કરવાના બીજા અનેક ઉપાયો, જેઓ આ ઉપાયથી પણ ઘણી સારી છે તે પણ મને આ ઉપાય દ્વારા જ સેવા કરવામાં વિશેષ રૂચિ છે, માટે મારે સારુ આ ઉપાય જ સર્વોત્તમ છે.
પૂર્વ પ્રમાણે પ્રસ્તાવના કરી હમણું દર્શાવેલ પ્રાચીન શિખામણ પ્રમાણે હવે હું ગુજરાતી પ્રજાના સેવકાપે પરિણમી મારૂં ઉચિત કાર્ય કરવા ઉઘુક્ત થઈશ.
१ सत्यपि गुणवत्येव सचान्यभावेऽपि पण्डितैर्गदितः। यत्रत्र - જિ બ ૧ વિશેષતામ્ | (શ્રીહરિજદમરિક અનેકાંત જયપતાકા તુતી ક –લેખક.
Page #20
--------------------------------------------------------------------------
________________
( ૧૭ )
એક સાધારણ નિયમ પ્રમાણે કોઈ પણ એક પદાર્થની વિવેચના કરવા માટે તે સંબંધેની નીચેની બાબતો તપાસવી જોઇએ(૧) મૂળ પદાર્થને વાચક-કહેનાર-કો શબ્દ છે ? (૨) તે શબ્દની વ્યુત્પત્તિને અને મૂળ પદાર્થને પરસ્પર કોઈ સંબંધ છે કે નહીં? (૩) મૂળ પદાર્થને વાચક શબ્દ ઇ છે કે યૌગિક? (૪) ઉત્પન્ન થવા પૂર્વે તે મૂળ પદાર્થ કઈ સ્થિતિમાં હતો? (૫) મૂળ પદાર્થની ઉત્પત્તિ બીજા કયા ક્યા પદાર્થોના મિશ્રણથી થઈ છે ? (૬) તેમાં બીજું મિશ્રણો થવાની શી જરૂર હતી? તથા પ્રાચીન ભાષાઓ વિકૃત થઈ તેનું શું કારણ? (૭) મૂળ પદાર્થના રક્ષક અને પિષક તરીકેનું મુખ્ય માન કોને ઘટે છે ? (૮) વર્તમાનમાં મૂળ પદાર્થ કેવી સ્થિતિમાં છે ? (૯) હવે ભવિષ્યમાં તે મૂળ પદાર્થ કેવે રૂપે પરિણશે ?
સાક્ષ !
એક વિવેકકાર તરીકે આ વિષય સંબંધે આલેખન કરનારને પૂર્વોક્ત પ્રશ્નો ઉપસ્થિત થાય તે સ્વાભાવિક છે. પણ તે પ્રત્યેક પ્રશ્નનું સંપૂર્ણ વિવેચન આ લખનાર જન કરી શકશે કે કેમ ? તે તેને પિતાને ડગુમગુ લાગે છે. તો પણ તે આવી પ્રતિજ્ઞા તે ચોક્કસ કરે છે કે, યથામતિ અને યથાશક્તિ તે પક્ષોનું સ્પષ્ટીકરણ કરવામાં જરા પણ પાછી પાની નહીં જ થાય.
હવે આપણે ક્રમ પ્રાપ્ત પ્રથમ પ્રશ્ન વિષે વિવેચવું તે સુયોગ્ય છે. તે પ્રથમ પ્રશ્ન આ છે –“મૂળ પદાર્થને વાચક કયો શબ્દ છે ?” ગૂજરાતી ભાષા” એ શિરે નામમાં (મથાળામાં) એક શબ્દ વિશેપણુપ છે અને બીજો શબ્દ વિશેષ્યરૂપ છે. જો કે અહીં વિશેષ્યવિશેષણભાવ ઈચ્છાપૂર્વક કપી શકાય છે તે પણ મેં મારા ક્રમ
Page #21
--------------------------------------------------------------------------
________________
( ૧૮ )
સાચવવા માટે “ભાષા” શબ્દને વિશેષ્યરૂપે અને “ગૂજરાતી શબ્દને વિશેષણ ગણો છે. “પ્રધાનનુયાયિનો વ્યવહારઃ”એ નિચમ પ્રમાણે આખા (અક્ષત ) મથાળા સંબંધે વિવેચન કરવાની શરૂઆત કરતાં પહેલાં વિશેષ્યરૂપ શબ્દ વિષે મીમાંસવું તે અગત્યનું છે.
ભાષા' શબ્દ મૂળ વ્યક્ત બેલવા અથવાળા “મારે ઘાત ઉપરથી નીપજે છે. આર્યાવર્તના સમર્થ વૈયાકરણ ( પાણિનીય, પતંજલિ કે હેમચંદ્ર ) એ પિત પિતાના ધાતુસંગ્રહમાં વ્યક્ત બાવવા અર્થવાળે ‘મા’ ધાતુ અને અવ્યકત બોલવા અર્થવા ઝેરું' ધાતુ મૂક્યો છે. આથી આપણે તેઓનો અભિપ્રાય સહજ જાણી શકીએ છીએ કે આના કેઈપણ પ્રકારના શબ્દ પ્રયોગને “ભાષા' કહેવામાં તેઓ ખુશી હતા, અને આ
...
.
-
૧. પ્રાચીન જૈન મહર્ષિઓએ પ્રતાપના' નામના પુસ્તકમાં આર્યપ્રજા સંબધે નીચે પ્રમાણે જણાવ્યું છે કે -- સિંગારિયા? મા
આ કેટલા પ્રકારના
કહ્યા છે ? આમ બે પ્રકારના रिया दुविहा पण्णत्ता, तं
કહ્યા છે. તે આ પ્રમાણે - जहा-इडिपत्तारिया य, अ- ઋદ્ધિપ્રાપ્ત આર્યો અને ઋદ્ધિ
અમાસ આર્યો. તીર્થંકરાદિક નિત્તરા , xxxx દ્વિપ્ર પ્ત આર્યો કહેવાય છે x से कि त अणिडिपचारि
અને દ્ધિઅપ્રાપ્ત આ નવ या? अणिड्रिपचारिया नव
પ્રકારના કહ્યા છે. તે આ પ્ર
માણે-વાર્ય, જાત્યાય, કુલા, વિફા પત્તા, તે ના-વે- કર્ય, શિલ્પાર્થ, ભાષાર્થ રાવિયા, શાલિમાયા, ૧ | નાના, દર્શનાર્થ, અને ચારિ
Page #22
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
लारिया, कम्मारिया, सिप्पा- | રિયા, માલરિયા, નારિथा, दंसगारिया, चरित्तारिया. से किं तं खेत्तारिया ? वेत्तारिया अद्धछब्बीसतिविहा |
ત્રાય. ક્ષેત્રા કેટલા પ્રકારના કહ્યા છે? ક્ષેત્રા સાડીપચીશ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-મગધદેશ અને રાજગૃહ નગર. અંગદેશ અને ચંપાનગર, બંગદેશ અને તામ્રલીમી નગર, કલિંગદેશ અને કંચનપુર નગર, કાશદેશ અને વાણારસી નગર.
૨ કેશલદેશ અને સાત નગર. કુદેશ અને ગજપુર નગર. કુશાવર્ત દેશ અને શૌર્યનગર, પંચાલદેશ અને કાંપિલ્યનગર. જંગલદેશ અને અહિચ્છત્રાનગર,
૩ સારાષ્ટ્રદેશ અને દ્વારકા નગર. વિદેહ દેશ અને મિથિલા નગર. વત્સદેશ અને કૈલાંબીનગર. શાંડિલ્યદેશ અને નંદિપુર નગર. મલયદેશ અને ભદિલપુર નગર.
૪ વૈરાટ (વરાડ?) દેશ અને મલ્યનગર. અષ્ટદેશ અને વરૂણનગર. દશાર્ણ દેશ અને મૃત્તિકાવતી નગર. ચેદી દેશ અને શુક્તિકામતી નગર. સિંધુવીર દેશ અને વીતભયનગર.
પ શરસેનદેશ અને મથુરાન
-
-
---
-
-
ह, चंपा अंगा, तह तामलिती बंगा य। कंचणपुरं कलिंगा, वाणारसी चेव कासी य ।१। साएयं कोसला, गयपुरं च હ, સોરિયં સદા યા - पिलं पंचाला, अहिच्छत्ताजंના જેવો ૨
दारवती य सुरहा, मिहिल विदेहा, य वच्छ कोसंबी। नंदिपुरं संडिल्ला, भदिलपुरમેવ મહયા છે . वइराड मच्छ, वरुणा अच्छ तह मत्तिभावई दसण्णा। सोत्तिश्रमइआ चेदी, वीइभ । એ સિંધુરોવી ક |
-
-
--
---
-
-
-
--
-
Page #23
--------------------------------------------------------------------------
________________
(૨૦).
महुरा य सूरसेगा, पावा भिंगा य मासपुरं वट्टा। सावत्थी य कुणाला, कोडीवरिसं च लाढा य ॥५॥
सेअंबिआ केयइअद्धं च आरियं भणि । एत्थुपत्ती जिणाणं चक्कीणं राम-कण्हा
ગર. ભંગ (ભંગી ?) દેશ અને પાપાપુરી નગર. વર્તાદેશ અને માસપુર નગર, કુણાલદેશ અને શ્રાવસ્તી નગર. લાટદેશ અને કટિવર્ષપુર.
૬ શ્વેતંબિકા નગરી અને અડધે કેદેશ, એ બધા મળીને સાડીપચીશ દેશ આર્ય ગણ્યા છે. અને તેમાં રહેનારી પ્રજા આર્યપ્રજા ગણાય છે. તથા એટલા જ દેશમાં તીકર, ચક્રવર્તી, બલદેવ અને વાસુદેવ જન્મ લે છે.
જે તે વિસ્તારિયા. XXX से किं तं भासारिया ? भासारिया जेणं अद्घमागहाए भासाए भासंति, जत्थ वि જ વંમ જીિવી જવ.Xxx
૭ એ બધા ક્ષેત્રી કહેવાય છે. x x x ભાષાયે કેને કહ્યા છે ? જેઓ અર્ધમાગધી ભાષા બોલે અને લખવામાં બ્રાહ્મી લિપિને પ્રયોગ કરે તે ભાષાર્થ ”
સૂચના–આ આદેશના નામોમાં પુસ્તકની અશુદ્ધતાને લઇને ગોટોળે હેવાનું સંભવે છે. “મલય” દેશ આર્યમાં છે અને અનાર્યમાં પણ છે માટે નામમાં જરૂર ગોટાળો હોવો જોઈએ. આ આ સંબંધે બીજી ઘણી જાણવા લાયક હકીકત તે પુસ્તકમાં છે. પણ અહીં અસંગત હોવાથી તેને લખી નથીઃ-લેખક.
Page #24
--------------------------------------------------------------------------
________________
( ૨૧ )
તરપ્લેચ્છ–નાર કોઈપણ શબ્દ પ્રયોગને તેઓ “અવ્યક્ત શબ્દ” કહેવામાં આનંદ માનતા હતા. પ્રાચીન મહર્ષિઓએ કરેલ આર્ય અને લેછ વિભાગ કાંઈ રાગદ્વેષપ્રયુક્ત ન હતા. પણ જેઓ ભારતના આચાર વિચારને અનુસરે અને જેઓ પિતાની પંક્તિમાં ભળી જાય તેઓને (વિદેશિઓને પણ) તેઓએ “આય” કહ્યાઅને જેઓ તદન જુદા જ આચાર વિચારને અનુસરતા તથા પિતાની પંક્તિમાં ભળે તેવા ન હતા અને જેઓ વિદેશી હેઈ સમજી શકાય તેવી ભાષા પણ બોલી શકતા ન હતા તેઓને આથી પૃથ ગણવાને “શ્લેષ્ઠ એવું ઉપનામ આપ્યું-પિતાના સમૂહની ઓળખ માટે “આર્ય” શબ્દ પ્રયા અને બીજી ટેળીને
૨ પ્રાચીન જૈન મહષિઓએ “પ્રજ્ઞાપના' નામના પુસ્તકમાં પ્લેચ્છ દેશના નામે નીચે પ્રમાણે ગણાવ્યાં છે – आरिया य मिलक्खू य, ।
મનુષ્યના બે પ્રકાર છેसे किं तं मिलकरवू ? मिलक्खू
એક આર્ય અને બીજા
મ્યુચ૭. લેછો તે કોણ છે ? अणेगविहा पण्णत्ता, तंजहा
પ્લે અનેક પ્રકારના કહ્યા સ, વન, વિટાર, સવાર, છે. તે પ્રમાણે -શક, યવન, વવવર, , મુહ૩, ૩
ચિલાત, શબર, બર્બર, કાય,
મુરંડ, ડભડગ, તીર્ણક, કુલુખ, માં, તિorm, gવ
ગેડ, સિંહલ, પારસ, ફ્રેંચ, ડ, સીફ, પારસ, અવક, મિલ, ચિલ્લલ, પુલિંદ, જવ, વય, મિઝ, હારસ, દાવ, બોwાણ, ગાંધાર, चिल्लल, पुलिंद, हारोस,
બહલી, અજજલ, રોમ, પાસ,
બકુશ, મલય, બંધુક, સૂઅલિ, લાવ, વાળ, સંધાણ, - | કણ મેદ, માલવ, મુકર ઝિમ, મગ, રોમ, પાસ, ' આભાસિક, કણવીર, હાસિક,
Page #25
--------------------------------------------------------------------------
________________
( ૧૨ ),
વરસ, મય, ધંધૂમ, જૂગાર,
ખસ, ખાસિક, ઉર, મઢ,
ડોંબિલ, ગલ, ઉસલ, ખસ, જામ, મેગ, માજીવ, મુર, કર્કત, અરબ, દણ, રમક, आभासिअ, कणवीर, ल्हा- ભ્રમર, વિલાય અને વાસિક
વગેરે. એ બધા પ્લે -અસિંગ, રવસ, વાગિ , નેકર,
નાર્ય–દેશો છે.” તેમાં વસતી મદ, ડવિય, અરુ, ઉસ, પ્રજા પણ અનાર્ય ગણાય છે. રવાસ, ગ, ગરવ, ફૂગ,
વળી શ્રી પ્રવચન સાહારમાં
અનાર્ય દેશોનાં નામો આ પ્રરોપા, મમર, વિય, વા
માણે ગણાવ્યાં છે –“ શક, सिय, एवमादी. से तं मि- યવન, શબર, બાબર, કાય,
મુકુંડ, ઉડડ, ગણ, પકવણુક, જી.”
આરબ, દૂર્ણ, રમક, પારસ, ખસ, કૌશિક, દુબિલ, લકુશ, બુકસ, ભિલ્લ, અંધ, પુલિંદ, કૈચ, ભ્રમરરૂચિ, કપત, ચીન, ચક, માલવ, વિડ, કુલાર્થ, કૈકય, કિરાત, હયમુખ, ખરમુખ, ગજમુખ, તુરંગમુખ, મિંઢમુખ, હકણું, ગજણે” ઈત્યાદિ. આ આર્ય અને પ્લે સંબંધી હકીકત ભગવાન ઉમાસ્વાતિએ પણ લખી છે અને તેમાં કોઈ વિશિષ્ટતા પણ છે, જાઓ. તત્વાર્થવિંગમસૂત્ર
તૃતીય અધ્યાય. અને ૧૫મું સૂત્ર. સૂચના–આ નામો મેં જે પુસ્તકથી અહીં ઉતાર્યા છે તે પુસ્તક મારી પાસે એક જ છે અને વળી અશુદ્ધ છપાએલ છે. માટે નામોમાં જે કાંઈ ચૂક રહી ગઈ હોય તે માટે ક્ષમા -લેખક.
Page #26
--------------------------------------------------------------------------
________________
( ૨૩ ) ઓળખવા “ છે ? સબ્દનો ઉપયોગ કર્યો. મારી સમજ પ્રમાણે તે આર્ય અને અનાર્ય–સ્વેચ્છ–ના વિભાગનું ઉપલું કારણું હોય એમ ભાસે છે.
સંસારની ભેગેલિક સ્થિતિ અને મનુષ્ય પ્રકૃતિ સર્વ કાળે સમાન જ હોતી નથી. પરંતુ તે પ્રાકૃતિક નિયમ પ્રમાણે બદલાયા કરે છે-જે કાળે જે દેશ આર્ય હોય છે તે જ દેશ કાળાંતરે અનાર્ય કહેવાય છે અને જે કાળે જે દેશ અનાર્ય હોય છે તે જ દેશ કાળાંતરે આય કહેવાય છે. એક એ પણ સમય હતો કે એક બીજા શહેરના અને એક બીજા દેશના મનુષ્યો મહ કલેશપૂર્વક પરસ્પર મળી શકતા અને આજે એ પણ સમય આવ્યો છે કે
એ કઈ રડ્યો ખો જ પ્રદેશ હશે જેની સાથે આપણે કઈ પણ પ્રકારે સંબંધ ન હોય. માટે આપણે પ્રાચીન લેકેએ કરેલી આર્ય અને મલેચ્છની વ્યવસ્થામાં થોડું ઘણું ફેરવવાની જરૂર છે. કદાચ આપણે પ્રાચીન હસ્તિપુચ્છને જ પકડી રાખી પ્રાચીન પદ્ધતિમાં પરિવર્તન કરતાં અચકાઈએ તે પણ પ્રકૃતિ તે કેને વગર પૂછે કે કોઈનો ભય રાખ્યા સિવાય બધે ફેરફાર કરી નાખે છે, જેને આપણે ધર્મથી અબાધિત સમજી રાજીખુશીથી સહીએ છીએ.
વધારે શું ? પણ પ્રાચીન જૈન મહર્ષિઓએ માલવ’ દેશને સ્પષ્ટતાપૂર્વક અનાર્ય ગણ્યો છે અને તે જ “માલવ” દેશને અત્યારે કઈ જેન અનાર્ય' કહેવાની હિમ્મત પણ ધરી શકે તેમ નથી. કારણ કે, ત્યાં જેનોનાં હજારે દેવાલય, તીર્થસ્થાને છે અને ત્યાં અનેક જૈન સાધુઓને વિહાર થયો હતો તથા થાય પણ છે. પૂર્વે
૧. આગળ જે અનાર્ય દેશોનાં નામો ગણાવ્યાં છે તેમાં - કખી રીતે “માલ” દેશને “અનાર્ય” ગણ્યો છે –લેખક.
Page #27
--------------------------------------------------------------------------
________________
‘માલવ” દેશ વિધ્યાચળ પર્વતની તળેટીમાં આવેલ હતો અને અત્યારે પણ ત્યાં જ આવેલ છે. આગળના સમયમાં પ્રવાસ કરવાની સુખવાળી સગવડ ન હોવાથી અને તે (માલવ) દેશ પર્વતની નજિક રહેલો હોવાથી તેના અપરિચયને લીધે તે લોકોએ તેને “અનાર્ય ગણ્ય હોય અથવા તે દેશને પરિચય થયો હોય તે પણ ત્યાંના રીતિરિવાજો આપણું આયોને મળતા નહીં હોય તેથી તેને “અનાર્ય ગમ્યો હોય એમ લાગે છે. મારા ધારવા પ્રમાણે અમુક દેશના નિવાસિઓ કે અમુક દેશ જ આર્ય ગણાય અને તેથી જુદી પ્રજા કે જુદો પ્રદેશ અનાર્ય ગણાય એ સંકીર્ણ વિભાગ ન કરતાં જેઓ આચિત કાર્ય કરે તેઓ આર્ય અને જેઓ અનાચિત કાર્ય કરે તેઓ અનાર્ય એવી વ્યવસ્થા કરવી સમુચિત લાગે છે. “હેય-છોડવા યોગ્ય–કાથી જેઓ દૂર રહે તેઓ “આર્ય અને તેથી ભિન્ન તે “અનાર્ય આ
નું અને અનાર્યોનું આ લક્ષણ પ્રાચીનતમ છે અને વર્તમાનકાળે પણ તે જ લક્ષણ ધાર્મિકદષ્ટીએ સ્વીકારવું જોઈએ. આપણું વિવાદસ્થળ એ હતું કે આર્યોના શબ્દ પ્રયોગને ભાષા કહેવી કે અનાર્યોના શબ્દ પ્રયોગને ભાષા કહેવી ? તેને નિર્ણય પૂર્વ લિખિત લખાણ ઉપરથી વાચકોને થઈ શકે તેમ છે. તો પણ મારે ફરીથી એકવાર જણાવવું જોઈએ કે 'ભાષાશાસ્ત્ર ની નજરે તે મનુષ્યમાત્ર, જેઓ કોઈને પણ સમજાય તેવું બેલી શકે તેઓ “આર્ય' કહેવાય અને તેઓનો શબ્દપ્રયોગ “ભાષા” કહેવાય, એમ આપણે આનંદપૂર્વક માનવું જોઈએ. તાત્પર્ય એ છે કે, સમજાય તેવું બોલનાર કદાચ આક્રીકાને કે આસ્ટ્રીયાને હોય અથવા સમજાય તેવું બોલનાર કાશીને કે પાલિતાણાને નિવાસી હોય તો પણ તે બધાને “ભાષાની દષ્ટીએ “આર્ય ગણવામાં કોઈ પણ દૂષણ નથી. ભાષા” શબ્દને નિર્વિવાદ અર્થ સ્પષ્ટ શબ્દપ્રયોગ થાય છે.
Page #28
--------------------------------------------------------------------------
________________
(૨૫). આટલા સુધી આપણે માત્ર વિશેષ્ય તરફ જ વિવેચન કર્યું. હવે તેના વિશેષણ તરફ નજર નાખવી એ ક્રમ પ્રાપ્ત છે.
ગૂજરાતી” એ શબ્દ “ભાષાના વિશેષણરૂપ છે. તેની ઉત્પત્તિ ગતિ અર્થવાળા ' ધાતુ ઉપરથી થાય છે. વ્યાકરણ શાસ્ત્રના નિયમ પ્રમાણે “મુખ્યિાં દર્શન કાન્ત” ( પ-૨૪૦૪. ઉણાદિ પ્રકરણ. હેમચંદ્ર ) એ સૂત્રથી “ગૂર્જર” શબ્દ નીપજે છે. અને તેનો અર્થ “મૂર્નર: સૌરાષ્ટ્રાતિ એટલે સૌરાષ્ટ્ર વગેરે ગૂર્જર' કહેવાય છે. જેમ “ગૂર્જર' શબ્દ દેશનો વાચક છે તેમ ગૂજરાત” શબ્દ પણ ગૂર્જર” શબ્દના જ અર્થને કહે છે. “ગૂજરાત’ શબ્દની ઉત્પત્તિ ગૂર્જરત્રા' શબ્દથી થઈ છે અને ગૂર્જરત્રા” શબ્દ ગૂર્જર શબ્દ ઉપરથી બન્યો છે. “ગૂર્જર ઉપરથી ગૂર્જરત્રા” શબ્દ બનાવવાની બે રીતિઓ છે એમ લાગે છે. જેમ કે, નૈરાન ગાજતે રૂતિ “ફૂગરવા અર્થાત રક્ષણ કરવું અર્થવાળા
ધાતુની પૂર્વે ગૂર્જર શબ્દ મૂકવાથી ગૂર્જરત્રા શબ્દ બને છે અને તેને અર્થ “ગૂર્જરેને પાળનાર થાય છે. અથવા ગા” પ્રત્યય નામોથી સ્વાર્થમાં જ આવે છે અને તે રા' પ્રત્યય “ગૂર્જર' શબ્દને લગાડવાથી ગૂર્જરત્રા” શબ્દ બને છે. “સી-દિલીયાત્વાગ્ય' (૭-ર૨૩૪ તદ્ધિત હેમચંદ્ર) આ સૂત્ર સ્વાર્થમાં “ના” પ્રત્યય કરે છે “ગg અથવા પૂન”ઈતિ “પૂરગ્રા. આ વ્યુત્પત્તિ પ્રમાણે ગૂર્જરોને આશ્રિત તે “ગૂર્જરત્રા–ગૂજરાત કહેવાય.
જે સ્થળો તદન ડી વસ્તીવાળાં હોય કે વસ્તી વિનાનાં-ઉજજડ હોય ત્યાં જે પ્રજા મોટા પ્રમાણમાં સૌથી પહેલાં આવીને વસે છે તે પ્રજાના નામ ઉપરથી તે સ્થળોનાં નામો પ્રસિદ્ધિ પામે
Page #29
--------------------------------------------------------------------------
________________
( ૨ )
છે, અથવા તેા ક્રાઇ દેવ, દેવી, વીરપુરૂષ કે રાજાના નામ ઉપર નવીન સ્થળે વસાવવામાં આવે છે.
'
આપણા ‘ગૂર્જર' કે ગૂર્જરત્રા' દેશ પણ એવી રીતે જ પ્રાદુભૂત થએલા હવા જોઇએ. મારા ધારવા પ્રમાણે જેમ અત્યારે ગૂજરાત' દેશ એક સ્વતંત્ર દેશ તરીકે પ્રસિદ્ધ છે તેમ પ્રાચીન કાળમાં તેનુ હોવાનું સદેહાસ્પદ લાગે છે. કારણ કે, આજથી આરારે એ હાર વર્ષ પૂર્વે લખાએલ ‘પ્રજ્ઞાપના ' નામના પ્રાકૃત ગ્રંથમાં આર્ય દેશનાં નામે ગણાવતાં તે ગ્રંથકારે ‘ સૈારાષ્ટ્ર ’ અને દ્વારકા' ના જ ઉલ્લેખ કર્યો છે. જો કદાચ તે કાળે ગુજરાત ’દેશ અત્યારની પેઠે એક સ્વતંત્ર દેશ તરીકે પ્રસિદ્ધ હાત તા જરૂર તેને ઉલ્લેખ અવશેષ ન રહેત. કાઇ પણ દેશની પ્રસિદ્ધિનું કારણ તેની સંપત્તિ અને વિદ્યોન્નતિ છે. પ્રાચીન લખનારાઓના આશયથી જાણી શકાય છે કે, પૂર્વ કાળે સૈારાષ્ટ્ર દેશ સપત્તિ અને વિદ્યામાં ઉન્નત હતા માટે તેને પ્રધાનપદ આપી ગૂજરાતને તેનેા પેટાભાગ ગણ્ય હોય તેમ લાગે છે અથવા તે કાળે ગુજરાતના જન્મ જ સંશયગ્રસ્ત હશે, હવે માત્ર વિવાદ એટલેા જ છે કે, ‘ ગૂર્જર ’ કે ‘ગૂજરાત ’ એ નામેા ક્યારે ક્યા મહાપુરૂષના કે કઇ વિશાળ પ્રજાના નામ ઉપરથી આ જગતના રંગમંડપ ઉપર પ્રસિદ્ધિ પામ્યાં છે ? આ વિવા
፡
'
'
તું સમાધાન સામગ્રીના અભાવે અત્યારે આ લેખકને ભવિષ્ય ઉપર છેડવુ પડે છે અને તેને માટે વાચકેાની ક્ષમા યાચવી પડે. છે. તાત્પર્ય એ જ છે કે, · ગૂર્જર ’અને · ગૂર્જરત્રા ' એ બન્ને શબ્દો રૂઢ છે. અને તેને અર્થ ગૂજરાત દેશ કે તે દેશની કોઇપણ નાં, એવા થાય છે. આ નિબધમાં ગૂર્જરત્રા સુખ્તને પ્રધાનપણ આપવાની મારી ઇચ્છા છે. કારણ કે ગૂજરાતી' એ શબ્દનું મૂળ ગૂર્જરત્રા' છે. અને મારે અહીં જે કાંઇ કહેવુ' છે તે ‘ ગૂજરાતી ’
Page #30
--------------------------------------------------------------------------
________________
( ૭ ) વિષે જ કહેવાનું છે. વિષય પરીક્ષા સંબંધી શરૂઆતના ત્રણ પ્રશ્નને ઉત્તર ઉપરના આટલા લખાણથી આવી ગયો છે.
હવે આપણે એ પછીના પ્રશ્નોની મીમાંસા કરવી એ પ્રસંગેપાત્ત છે. “ઉત્પન્ન થવા પૂર્વે તે મૂળ પદાર્થ કઈ સ્થિતિમાં હતો ?” મૂળ પદાર્થની ઉત્પત્તિ બીજા ક્યા કયા પદાર્થોના મિશ્રણથી થઈ છે?” આ બે પ્રશ્નો સંબંધે હું કઈ યથામતિ ચર્ચા કરવા ઈચ્છું છું. જ્યારે કાઈ પણ ભાષા તદન નવી જ શરૂ થાય છે ( જે કે કઈ ભાષા તદન નવી જ શરૂ થતી નથી. પણ તે કોઈ બીજી બીજી ભાષાઓના એક નવા પરિણામરૂપ હોય છે. તે પણ તે સ્થલ દષ્ટિએ નવી ભાષા કહેવાય ) ત્યારે તેને ઉત્પત્તિકાળ ઘણી વિચિત્રતાથી ભરેલો હોય છે. ઉદાહરણ તરીકે જેમ; કેઈ એક નવું શહેર વસતું હોય. ત્યાં પચાસ બંગાળી, પચાસ ગૂજરાતી પચાસ દક્ષિણી, પચાસ મારવાડી અને પચાસ ગૌરાંગ (યુરોપીઅન ) એ પ્રમાણે દરેક ભિન્ન ભિન્ન જાતિના પચાસ પચાસ પુરષો વસતા હોય અને તેઓને વ્યવહાર એક બીજા સાથે નિરંતરતાપૂર્વક ચાલતા હોય, તે મને એમ નક્કી લાગે છે કે તે દરેકે દરેકની ભાષામાં પરિવર્તન થયા વિના રહે નહીં. અને છેવટે તે એક વિચિત્ર ભાષારૂપે બની પોતાનું એક નવું નામ સંસારની ભાષાઓમાં ભેળવ્યા વિના ન રહે. જે કાળે જેનું સામ્રાજ્ય સમસ્ત દેશ ઉપર હોય છે તે કાળે દેશની ચાલુ ભાષામાં તે રાજભાષાના શબ્દોનું પણ મિશ્રણ થઈ જાય છે. આપણી ચાલુ ગૂજરાતી ભાષામાં પણ એ જ પ્રકારે અનેક ભાષાઓના શબ્દોને સમૂહ એવો ઓતપ્રેત થયો છે કે જેને આપણે માતૃભાષા તરીકે જ માનવો પડે છે. જ્યારથી આપણું ઉપર ગૌરાંગ મહાશયોનું સામ્રાજ્ય થયું છે ત્યારથી અત્યાર સુધીમાં આ પણી ભાષામાં તે રાજભાષાના અનેક શબ્દો ઉમેરાઈ ગયા છે. અને
Page #31
--------------------------------------------------------------------------
________________
( ૮ )
.
તે શબ્દો સિવાય બીજા શબ્દોથી આપશે। વ્યવહાર પણ ચાલી શકતા નથી માટે અણુછુટકે આપણે તે પરભાષાના શબ્દને પણ સ્વભાષાના શબ્દો ગણવા પડે છે. અને તેમ કરવામાં જરા પણ ક્ષતિ નથી. કારણ કે, જે કાળે. મનુષ્યા જે શબ્દથી સહેજમાં વ્યવહાર ચલવી શકે તે કાળે બીજા અપ્રસિદ્ધ શબ્દના ઉમેરા કરવા કરતાં તે પરભાષાના શબ્દોને જ આપણે સ્વભાષાના સમજવા એ અધિક સહ્ય છે. અને એમ કરવાથી જ ભાષાના વિકાસ થાય છે. મારા ધારવા પ્રમાણે આ આપણી ગૂજરાતી ભાષા, જેમ ચાલુ કાળે એક ભાષા ગણાય છે. તેમ પ્રાચીનતમ કાળમાં પણ તેણે એક મુખ્ય ભાષા તરીકેનું જ માન મેળવ્યું હતું. એ કથન માત્ર આપણી ભાષાભકિતતું જ સૂચક છે, પણ ગૂજરાતી ભાષાને પ્રાચીનતમ સાધવાનું સા ધન નથી, હા, એટલું તો જરૂર કહેવુ જોઇએ કે, જયારથી દેશવાચક ગૂર્જર કે ગૂર્જરત્રા ' શબ્દ પ્રસિદ્ધ થયા ત્યારથી તે ભાષાની શરૂઆત થએલી હોવી જોઇએ. પ્રસિદ્ધ વૈયાકરણુ હેમચંદ્ર પેાતાના વ્યાકરણમાં દેશવાચક ગૂર્જર્ ' શબ્દની સાધના જગાવે છે, પણ 'ગૂર્જરત્રા ' શબ્દ વિષે તેણે કાંઇ જણાવ્યું હોય એમ જણાતું નથી. એથી એમ જાણી શકાય છે કે, ‘ ગૂર્જરત્રા શબ્દની પ્રસિદ્ધિ તેના પછીના સમયમાં થએલી હોવી જોઇએ. એ શિવાય તે જ વૈયાકરણે દરેક પ્રાચીન ભાષાનાં વ્યાકરણેા ગુંથ્યાં છે તથા સસ્કૃત અને દેશી (પ્રાકૃત) ભાષાના કાશ! પણ બનાવ્યા છે. અને છેવટે અપભ્રંશ ભાષાનું પણ વ્યાકરણ રચ્યું છે. જો તેના સમયે ગૂજરાતી ભાષા એક ભાષા તરીકે જામી હાત તે! તે મહાશય તે ભાષાતુ પણ વ્યાકરણ રચ્યા વિના રહેત જ નહીં. માટે આપણને એમ માનવાનું કારણ છે કે તે વૈયાકરછુના સમયે કદાચ ગૂર્જર’ શબ્દ દેશવાચક તરીકે વિશ્રુત હશે પણ તે નામની ક્રાઇ ભાષા હુયાત હશે નહી. અને તે કાળે ચાલતી ભાષા ધણું કરીને · અપ
:
"
Page #32
--------------------------------------------------------------------------
________________
(२८)
ભ્રંશ' હશે. વળી વિક્રમના ૧૫ મા સૈકામાં વિક્રમ સંવત્ ૧૪૬૬ માં ) શ્રીગુણરત્નસૂરિએ “ક્રિયારત્નસમુચ્ચયનામનો એક ગ્રંથ રચ્યો છે. તેમાં દશે ગણના ધાતુનાં અપને તથા તેને લગતી સર્વ વિભક્તિઓને સવિસ્તર ચર્ચાપૂર્વક સંગ્રહ છે. તે ગ્રંથ તે
એ ઈયર (ઈડર) શહેરમાં રહીને લખ્યું હોય એવું અનુમાન તેઓના એક શ્લોકથી ઉપજે છે. જેમ તે ગ્રંથમાં સંસ્કૃત ધાતુનાં પોને સંગ્રહ છે તેમ તે કાળે ચાલતી ભાષાનાં રૂપને પણ
१."काले षड्रसपूर्व (१४६६) वत्सरमिते श्रीविक्रमाद्ि गते, गुर्वादेशवशाद् विमृश्य च सदा स्वान्योपकारं परम् । ___ग्रन्थं श्रीगुणरत्नमरिरतनोत् प्रज्ञाविहीनोऽप्यमुम् निर्हेतूपकृतिप्रधानजननैः शोध्यस्त्वयं धीधनैः " ॥
२." वाछासंघपतेर्-इयदर-विभोर्मान्यस्य धन्यः सुतः, शश्वद्दानविधिविवेकजलधिश्चातुर्यलक्ष्मीनिधिः। __अन्यस्त्रीविरतः सुधर्मनिरतो भक्तः श्रुतेऽलेखयत् , साधुर्-वीसल-संज्ञितो दश वरा अस्य प्रतीरादिमाः" ॥ प्राचीन.
न्या.
से अरे, से, हे, जय, सा३. एउ करइ, लिअइ, दि
વે, જાગે, સુએ એ ઘણું अइ, जायइ, आवइ, जागइ,
३२, , । तू ४२, से, है । मुअइ । ए घणां करई, लि- तभे ४२, ट्या, धे।। ई। तूं करें, लि दिौं । ४३, ८, ९ । अभे री
मे. त्याहि. (यात्नस० तुम्हे करउ, लिअउ, दिअ
पानु-११-१७-१८-१८):उ। हूं करउं, लिउँ दिउं।
खेम.. अम्हे कर।
Page #33
--------------------------------------------------------------------------
________________
( ૩૦ )
સંક્ષિપ્ત પરિચય છે. તે ગ્રંથકારે તે કાળે ચાલતી ભાષાને પ્રાપ્ત (ભાષા) તરીકે ગણું છે. જો કે તે પોતે તપાસતાં આપણને તે એમ નક્કી ભાસે કે તે ગૂજરાતી ભાષા હેવી જોઈએ. પણ ગ્રંથકારે તેને પ્રાકૃત (ભાષા) નું નામ આપ્યું છે તેથી એવું અનુમાન બંધાય છે કે, તે કાળે પણ “ગુજરાતી ભાષા” એ નામ પ્રખ્યાત હશે કે કેમ? કારણ કે, જે તે કાળે “ગૂજરાતી ભાષા એ નામ પ્રખ્યાત હોત તે ગ્રંથકાર મહાશયને તે ભાષાને માટે પ્રાકૃત' શબ્દનો પ્રયોગ કરવાની જરૂર રહેત નહીં. અસ્તુ. આપણું ચચસ્થળ એ જ છે કે, “ઉત્પન્ન થવા પૂર્વે મૂળ પદાર્થ કઈ સ્થિતિમાં હતો ? અહીં ગુજરાતી ભાષાને મેં મૂળ પદાર્થ તરીકે કલ્પી છે. હવે આપણે એ સંબંધે છેડે વિચાર કરો ઘટે છે. જૈન દર્શન અને નવીન યુગની માન્યતા પ્રમાણે સૃષ્ટિચક્ર અનાદિ કાળથી ભમ્યા જ કરે છે. અને એ જ પ્રમાણે અનંતકાળ સુધી તે ચક્ર ભમ્યા જ કરશે. પરંતુ સૃષ્ટિચક્રને સમૂળનાશ-મહાપ્રલય-થઈ શકતું જ નથી. માત્ર પ્રાકૃતિક નિયમ પ્રમાણે જળ ત્યાં સ્થળ, સ્થળ ત્યાં જળ, વન હેય ત્યાં જન અને જન હોય ત્યાં વન થયા કરે છે. જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ અનાદિનું છે ત્યારે ત્યાં વસેલી પ્રજા પણ અનાદિની જ હોઈ શકે અર્થાત્ જગતમાં નરપ્રજા કે પશુપ્રજાનો વસવાટ અનાદિનો છે. અને જ્યારે પ્રજાને વસવાટ અનાદિનો હોય ત્યારે તેઓની બોલવાની ક્રિયા પણ અનાદિની સંભવે અને જેમ જેમ પ્રજા બદલાયા કરે-નવા નવા રંગે ધારણ કરે, તેમ તેમ તેઓની ભાષા પણ બદલાય અને તેમાં પણ નવ નવાં મિશ્રણ થયાં કરે છે. ભૂતકાળના ઉંડાણ તરફ નજર નાખતાં આંખે અંધારા આવે છે. માટે તે સંબંધી લખાણથી વિરમી બહુ દૂરનું નહીં પણ આપણું આસપાસનું ભાષાવિષયક વાતાવરણ તપાસવાથી આપણને કોઇને
Page #34
--------------------------------------------------------------------------
________________
(૩૧) કાંઈ જરૂર મળશે. પ્રાચીન જૈન મહર્ષિઓએ અને વૈદિક ઋષિઓએ ભાષાનાં નામ ગણાવતાં મુખ્ય ભાષા તરીકે છે ભાષાઓ ગણાવી છેસંસ્કૃત, પ્રાકૃત, શૌરની, માગધી, પૈશાચી અને અપભ્રંશ. આ છે ભાષાઓમાં ત્રણ ભાષાનાં નામો તો દેશ ઉપરથી ઉસ્થિત થયાં છેશરસેન દેશ (મથુરા મુખ્ય નગર) ઉપરથી શૈરસેની. મગધદેશ
શ્રીઅનુયોગદ્વાર સૂત્રમાં સંગીતમાં વપરાતી ભાષાનાં નામોને ઉલ્લેખ કરતાં નીચે પ્રમાણે સૂચવ્યું છે કે –
સયા ખાજા જેમ- 1 “ સંસ્કૃત અને પ્રાકૃત એ णिईओ होति दोण्णि वा ।।
બે ભણિતિઓ (ભાષાઓ) છે.
સ્વરમંડળમાં પ્રશસ્ત ઋવિભાसरमंडलभिम गिज्जन्ते पस
વિત પ્રાકૃત ગવાય છે ” ત્યાં માસિગા શા |
શ્રીપ્રશ્નવ્યાકરણમાં સત્ય ભાષા વિષે વિચાર કરતાં ભાષાના બાર પ્રકાર જણાવ્યા છે.
“સુવાવિહી જ દૃોર | “ભાષાના બાર પ્રકાર છે.” भासा." "द्वादशविधा च
“ભાષા બાર પ્રકારની હોય છે.
જેમકે; બાકૃત, સંસ્કૃત, માગધી, भवति भाषा, तथा चा-प्रा- પૈશાચી, શરસેની અને દેશની कृत-संस्कृतभाषा मागधपि- ભિન્નતાને લીધે અનેક પ્રકારની -શૂરની
ભિન્નતાવાળી છઠ્ઠી અપભ્રંશ
ભાષા છે. આ છએ ભાષાઓ पष्ठोऽत्र भूरिभेदो देशवि
ગદ્યરૂપે અને પદ્યરૂપે વપરાય शेषाद् अपभ्रंशः॥ इयमेव
છે અને તે પ્રકારે તે બાર પ્રपइविधा भाषा गद्य-पद्यमे- કારની ભાષા ગણાય છે. ” देन भिद्यमाना द्वादशधा भતિ” તિ.
Page #35
--------------------------------------------------------------------------
________________
( 31 )
શ્રીઅભિધાનચિંતામણિમાં ભાષા સબંધે આ પ્રમાણે ઉલ્લેખ છેઃ "भाषाः षट् संस्कृतादिकाः " " संस्कृत वगेरे ७ भाषाओं छे. " છ
પરિભાષા નામના ગ્રંથમાં ભાષા વિષે જાળ્યુ.. છે કે:~
" भाषाना मे प्रहार छे:સંસ્કૃત અને ખીજી પ્રાકૃત × × × × संस्कृतरूप प्रकृतिना વિકારભૂત પ્રાકૃત ભાષા છે. તે પ્રાકૃત ક્રમથી છ પ્રકારની છેઃशौरसेनी, भागधी, पैशाथी, ચૂલિકા પૈશાચી અને અપભ્રંશ. तेम तो प्राकृत आप! भटाરાષ્ટ્ર દેશમાં ઉત્પન્ન થયેલી છે. શૂરસેન દેશમાં ઉત્પન્ન થએલી ते शौरसेनी, भगध देशमां - त्यन्न थभ्येदी ते भागधी, पिશાચ દેશમાં નિયત થયેલી તે પૈશાચી-બન્ને પ્રકારની પૈશાચી અને આભાર વગેરેની ભાષા
જે સમૂહ તે અપભ્રંશ
"भाषा द्विधा संस्कृता च प्राकृता चेति भेदतः । + + + + प्रकृतेः संस्कृतायास्तु विकृतिः प्राकृती मता । षड्विधा सा प्राकृती च शौरसेनी च मागधी । पैशाची चूलिकापैशाच्यपभ्रंश इति क्रमात् ।
तत्र तु प्राकृतं नाम महाराट्रोद्भवं विदुः शूरसेनोद्भवा भाषा शौरसोनीति गीयते ।
मगधोत्पन्नभाषां तां माग
धीं संप्रचक्षते । पिशाच देशनियतं पैशाचीद्वितयं भवेत् । अपभ्रंशस्तु भाषा स्याद् आभीरादिगिरां चयः । "
આ भाषा छे
ܕ
१०
Page #36
--------------------------------------------------------------------------
________________
( ૩૩ )
('રાજગૃહ' મુખ્ય નગર) ઉપરથી માગધી અને પિશાચ દેશ ઉપરથી પૈશાચી ભાષા ઉપજી છે. જ્યારના એ દેશ છે ત્યારની એ ભાષાઓ છે. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ એ ત્રળુનામાને સબધ કાર
૧. જૈનશાસ્ત્ર પ્રમાણે અને વૈદિકકથા પ્રમાણે પિશાચ' એ એક પ્રકારના દેવ છે. જૈનઋષિઓ જણાવે છે કે, “સુઃ વિશાષા: સૂતા ચક્ષા રાક્ષસ, દિત્રા અવિ॰ એ હિસાબ પ્રમાણે તે તે પિશાચાની જે ભાષા તે પૈશાચી કહેવાય. પિશાચા દે! હાય તેમાં આપડુને કાંઈ ખાધ નથી. પરંતુ પિશાય દેશની પ્રજા પણ પિશાચ તરીકે ઓળખાય છે. અને તેથી મારે જણાવવું જોઇએ કે, 'પિશાચા’ એ એક પ્રકારના મનુષ્યા પશુ છે અને તે આ આપણા દૃશ્ય ગતમાં જ નિવાસ કરે છે તે સંબંધે નીચેનું વૃદ્મવાકય પ્રમાણભૂત છેઃ** પાઢ્ય જેય-નાદીદદ-નેવાઝ-ઝુન્ત।। । ઘોળ-વોટ-ન્યા-જૈવभोजनास्तथा । एते पि
??
वाचदेशा स्युः
આગળ જે અનાર્ય દેશેાનાં નામેા ગણાવ્યાં છે. તેમાં કેટલાંક ગામા આ પિશાચ દેશનાં નામેા સાથે મળતાં પણ છે. આ પિશાચદેશની પ્રજા જે ભાષાને પ્રયે!જે તે ભાષા પૈશાચી' કહેવાય. પ્રસ ંગેાપાત્ત મારે જણાવવુ જોઇએ કે, જેમ પિશાચા અમુક દેશની પ્રજારૂપ છે. શ્ચમ કિન્નર પશુ ( કિન્નરોને પ્રાચીનાએ દેવે ગણ્યા છે કે અમુક દેશની પ્રજારૂપ છે. જુઓ——૧૯૧૫ ના ડિસેમ્બરના સરસ્વતીમાં કિન્નરજાતિ
એ શિરાનામવાળા લેખ, લેખક
'
* પાંડ્ય, ક્રાય, ખાલ્હીક, સિંહ, રૂપાલ, કુંતલ, સુદેખ્યુ, ' વાટ, ગાંધાર ( કંદહાર ) હૈવ અને કન્નોજન; એ બધા પિશાયદેશ છે”
Page #37
--------------------------------------------------------------------------
________________
પણ દેશ સાથે નથી. એથી હું એમ કહ્યું છું કે કેઈ કાળે એ ભાષાઓ વ્યાપક ભાષા તરીકે હશે. જે તે ભાષાઓ અમુક દેશ કે અમુક પ્રજાની હોત તો તેની સાથે બીજી ભાષાઓની પેઠે જરૂર કોઈ દેશ કે પ્રજાના નામ સંબંધ થયા વિના રહેત જ નહીં. એ છે ભાષામાં કઈ ભાષા કાર્યપે છે અને કઈ ભાષા કારણરૂપે છે એ સંબંઘે અહીં નિર્ણય કરવાનો મને સમય નથી. વળી ભારતના ઈતિહાસમાં અને વિશેષે કરી જેના ઈતિહાસમાં અમારા ચિરહિ મહિસુરોએ અને અમારા નવીન સ્નેહિ ગૌરાંગોએ જે ગોટાળો કરે છે તે ખમી શકાય તેવું નથી. મને એમ લાગે છે કે જે જેનજાતિની અસ્તિતા આજે ન હોત તો “વા સુધારા એ વાક્ય કઈ જાતિ માટે સાચું નીવડત. મારે દઝ દિલે લખવું પડે છે કે, જેઓ અજ્ઞાન મનુષ્યની આંતરડી માત્ર પોતાના સ્વાર્થ અને લાભને માટે જ દુઃખાવવા યત્ન કરે છે–દુઃખાવે છે. જે તેઓ ઈશ્વરકવાદી હોય તો તેઓને ઈશ્વર તે અન્યાયને સહશે નહીં અને જે પ્રકૃતિવાદી હોય તે તેઓની પ્રકૃતિ તે અનીતિને ખમશે નહીં અત્યારે આપણામાં એવી તો રૂઢિ પ્રવિષ્ટ થઈ ગઈ છે કે, જે કઈ આપણા ધર્મગુરૂનો એકાદ જૂને જોડે જમીનમાંથી મળી આવે, તો આપણે એમ સિદ્ધ કરવા કદાપિ પાછી પાની ન કરી. એ કે, તે જડે પણ અનાદિ છે-સૃષ્ટિથી પણ પૂર્વેને છે. જેના નુયાયિ મૂહા કહે છે કે, વૈદિકભાષા પ્રાચીનતમ છે. જેને એમ સિદ્ધ કરવા મથે છે કે, પ્રાકૃતભાષા પ્રાચીનતમ પ્રાચીન છે. અમારા મુસલમાન જોઈએ એમ ચોક્કસ કહે છે કે, પવિત્ર કુરાને શરીફની ભાષા અનાદિની છે. અને અમારા દરાની–પારસી–સાહેબ જણાવે છે કે, અમારા છંદ અને વિસ્તાની ભાષા સૌથી પૂર્વ છે તથા અત્યારે પરદેશમાં વસતા બૌદ્ધો પણ પાલિ ભાષાને જૂનામાં જૂની
Page #38
--------------------------------------------------------------------------
________________
( ૩૫ )
કહેવામાં જ પોતાનું ગૌરવ સમજે છે, આવી વિવાદગ્રસ્ત સ્થિતિમાં અમુક ભાષાને કારૂપે અને અમુક ભાષાને કારણરૂપે સિદ્ધ કરવી એ જેટલું કિઠન છે, તેટલું તે કાર્ય કરવામાં સાધનાનો અભાવ પ્રતિઅધક છે. જે કાંઈ અત્યાર સુધી લેાકાએ જેમ તેમ ખધખેસવું કર્યું છે તે સધળુ ડગુમગુ અને શકાપૂર્ણ જ છે તથા તે ગારાંગાના માનવી ખાતર જ સાચુ' કહેવું પડે છે એમ મારૂ ધ્યાન છે, અ ન્યથા આવા વિશાળ પ્રકાશવાળા કાળમાં દ્ર ભારતવર્ષના ભૂષણરૂપ પરમકારૂણિક ભગવાન બુદ્ધ એક ઈરાની તરીકે નિીત થાય અને પમાત કુમારપાળ એક પદ્મ વૈદિક તરીકે સિદ્ધ થાય મેં ખનવું અસંભવિત જેવું જ લાગે છે. ઉપરના ગોટાળાને લીધે અને સામગ્રીની તંગીને લીધે પ્રાચીન છ ભાષાએના કાર્યકારણુ ષ વિભાગ થા એ મને અશક્ય લાગે છે તેમ છતાં હું એટલું । કહુ છુ કે, એ છ ભાષાઓનાં નામેા મે' જે ક્રમપૂ ક ઉપર જણાવ્યાં છે તે જ કમ દરેક પ્રાચીન પુરૂષને અભિમત છે. અને શ્રી હેમચંદ્રે ! એ જ ક્રમપૂર્વક તે ભાષાએનુ વ્ય!કરણ પણ રચ્યું છે. માટે સર પ્રાચીને એ ૭ ભાષાનાં નામે ગણાવતાં જે એ જ ક્રમ રાખ્યા છે તેમાં કાંઇ રહસ્ય જેવું મને જ– ણાય છે. અને તે ા છેઃ અપભ્રંશ ’ ભાષાને સંબંધ આગળની પાંચે ભાષાએ સાથે છે. ખરૂ કડીએ તે! એ પાંચે ભાષાની ખીચડી તે જ એક અપભ્રંશ ભાષા છે. પૈશાચી ભાષાના સબંધ પૂર્વની ચારે ભાષાએ સાથે છે, તેજ પ્રકારે માગધી તથા ગૈરસેના પ્રકૃતિ ભાષા વિષે પશુ જાણવું અર્થાંત્ પાછળની ભાષાઓને સઅધ પૂર્વની ભાષા સાથે છે એમ એ ભાષાક્રમથી સૂચિત થાય છે.
હવે ગૂજરાતી ભાષા સંબધે લખાણ કરવા પડેલાં પૂર્ણાંકન પ્રાચીન ભાષાઓના ચેડા ઘણા પરિચય આપવા એ ચિત લાગે
Page #39
--------------------------------------------------------------------------
________________
( ૩ )
છે. પ્રાચીન છે એ ભાષાઓમાં સૌથી પહેલું નામ સંસ્કૃત ભાષાનું છે. કાળના પ્રભાવે તે સંસ્કૃતના બે વિભાગ થયા છે –એક જૂની સંસ્કૃત અને બીજી નવી સંસ્કૃત. તે બન્ને પ્રકારની સંસ્કૃતમાં અનેક ગ્રંથે ગુંથાયા છે. ભારતીય મહાશ પાસે આ ભાષા માટે કાંઈ વર્ણવવું તે મોસાળ (માતૃશાલ) પાસે માની પ્રશંસા બરોબર છે. એ સંસ્કૃત ભાષા સાથે પણ આપણું ગુજરાતી ભાષા સગાઈ રાખે છે. અને તે સુવિદિત છે. માટે વિશેષ શું લખું ? પ્રાકૃત ભાષા એ મધુર અને કમળ છે. મહાશય હેમચંદ્રસૂરિએ “પ્રાકૃતીને આ અર્થ કર્યો છે –“પ્રકૃતિ-સંસ્કૃતમાં થએલું અથવા પ્રકૃતિ-સંસ્કૃત-થી આવેલું તે પ્રાકૃત ” પ્રાકૃતના મુખ્ય ત્રણ વિભાગ છે દેશ્ય પ્રાકૃત. સંસ્કૃતસમપ્રાકૃત અને સંસ્કૃતભવપ્રાકૃત. દેયપ્રાકૃત અને દેશપ્રાકૃત એ બને શબ્દ એક જ અર્થવાળા છે. “અનેક દેશમાં પ્રસિદ્ધ જે શબ્દ સંગ્રહ-અનાદિકાળથી ચાલુ થએલ એક પ્રકારના શબ્દનો સમૂહ-એક પ્રકારની સર્વ સાધારણની ભાષા તે દેશી પ્રાકૃત ” આ દેશી પ્રાકૃતના શબ્દોની સિદ્ધિ માટે સંસ્કૃત ભાષાની પેઠે કઈ પણ નિયમબદ્ધ વ્યાકરણ નથી. પરંતુ તેના શબ્દો અને તે શબ્દોના અર્થો જાણવા માટે પ્રાચીન મહાશયોએ દેશી કેશો રચેલા છે. તે શ
ને પ્રાકૃતની વિભક્તિઓ લાગે છે અર્થાત્ પ્રાકૃતની વિભક્તિએ લગાડી દેશી પ્રાકૃતિને પ્રગટ થાય છે. આ દેશી પ્રાકૃતમાં જ ગુંથાએલા ગ્રંથ હોય એવું મારી નજરમાં નથી પણ પ્રાકૃતમાં લખાતા ગ્રંથમાં દેશી શબ્દોનું મિશ્રણ હોય છે. કેટલીક પ્રાચીન કવિતાઓ, જે પ્રાકૃત પિંગળમાં તથા દેશી નામમાળામાં છે તેમાં આ દેશી
१“प्रकृतिः संस्कृतम् तत्र भवम् , तत आगतं वा પશિતમ્ –પ્રાકૃત વ્યાકરણ-શ્રી હેમચંદ્ર. ૨. ગાગાયમાતાવિકમ રેતી-દેશી નાપમાલા.
Page #40
--------------------------------------------------------------------------
________________
(૩૭)
આપા
અવાળુ.
પ્રાકૃત વધારે ભાગે વપરાએલ છે. ખરી રીતિએ તે પ્રાકૃતભાષા શિવાય દેશપ્રકૃતિને પ્રયોગ લખવામાં કે બેલવામાં થતો નથી. આપણું ગુજરાતી ( સર્વ પ્રકારની ગુજરાતી) ભાષામાં પણ આ વિધી પ્રાકૃતનું ઘણું મિશ્રણ થયું છે. આ દેશી પ્રાકૃતના બધા શબ્દોની પ્રકૃતિ સંસ્કૃત ભાષા છે એમ નથી, પણ કેટલાક શબ્દોની પ્રકૃતિ સંસ્કૃત હોય એમ જણાય છે. જો કે હજુ લખવાનું ઘણું છે તો પણ હું ઇચ્છું છું કે, અહીં આપની સમક્ષ સવિસ્તર દેશી ૧. રીનાર, વા- પૂ. હે મા. ચાલુ ગૂજરાતી,
મા અમ્મા. अप्प अग्घाड અઘાડે. उलट्टपलट्ट ઉલટપાલટ. अवालुआ
आल
આળ. (કલંક)
ઉબી. ઉલટું. उत्थल्ला ઉથલે. ઉમરે. સંસ્કૃત ઉs ઉજડ.
(ઉદ્બર) ડિર उक्कुरडी ઉકરડી. उत्थल्लपत्थल्ला ઉથલપાથલ. थोप्पा પ.
એાઢણું. बोजरी હોજરી.
ઉસ. कहारी કટાર.
કરમાવું. कंटोल કલા. ઉર્દૂ કડછોકડછી.
કપલે (સમૂહ) :ગ કડિઓ.
G
અડદ,
ओढण ओसा વાય
Page #41
--------------------------------------------------------------------------
________________
कुक्खी
किविडी
कुहिणी
खड्डा
खल्ला
खद्ध
खाइआ
खरडिअ
खोल
गंडीयी
गगरी
घरोली
चोट्टी
चास
चिणोठ्ठी
छासी
( ३८ )
मुम, संस्कृत कोत्थल कोइला
(क्षि)
उभाउ.
अशी.
जाडो.
जान (याभडी) खट्ट
माधु.
ખાઇ. સંસ્કૃત
(जाति)
परज्यु.
मोल - नानो
गधे । अथवा
जोजो.
गडेरी.
गागर.
गराणी.
मोटली.
यास.
यशोही.
छा.
कुल्लड
खट्टिक
खडकी
खुट्ट
खुत्त
खोडो
गंज
गड्डी
गढ
गहरी
गोली
घग्घर
चट्टू
चरक
छली
छवडी
अथणे!.
अक्षा. (भागाना)
दुबडु:
माटी.
माटुं
डी.
युटयु.
मृत्युं.
थोडे.
....
गारी.
गढ़
गाडरी.
गोणी.
धाधरो.
याटवा
थोड.
छात.
याभडी.
Page #42
--------------------------------------------------------------------------
________________
(
૯)
છે
छाण
झारखर
झोली
झाड झुट्ठ टार
टुंट
टकर
છીંડી.
છાંટ. છાણ,
जडिअ જડવું. જમણું. जोवारी
જુવાર. ઝાંખરૂં.
णत्था નાથ અને નથ ઓળી.
सत्थी નેસ્તી. ઝાડ, णक
નાક. तग्ग
ત્રાગ, ટારડે. तडफडिअ
તફડયું. ટિકી. તકદમ તોટી (કાનમાં પહેરવાની હું ઠે. વર
દોરે. ટેકરો.
તેવરાળી દેરાણી, સંસ્કૃત
(દેવર) ઉપરથી. ઠાલો. दोर
દોરો. પટ્ટણ પાન-પુત્રને જોઈ માતાના
હદયથી નીકળતી દૂધની ધાર ડાળ (ઝાડની. ઘરડા પરડા–પરડકડળ (આંખ). વહુના પાટુ. ડોમ पद्धर પાધરું. ડું. पक्खर
પાખર. पत्तल પાતળું. ડોળી, સંસ્કૃત
વાકાણાં પંચાવન, સંસ્કૃત (દેલા)
(પંચપંચાશત)
डव्य र
ડાબે.
डाव
डाली
डोल
ડુંગરો.
डुंगर डोला
Page #43
--------------------------------------------------------------------------
________________
(૪૦).
પિંકૂ
પિયૂ, (પાકેલાં કેરાં)
डोभ ढंकणी पुणी
ડો. ઢાંકણું. પુણી,
पुष्फा
रंडअ
રાંઢવું,
पोट्ट
પિટ, પોચું,
रोज्झ
બપો
વાં
,
पाच
રેજ, फग्गू
વડોમેટો) फोफा ફુફાડે, वह
વાટ-(માર્ગ, वप्प બાપ, बद्दल
વાદળ, वप्पी बप्पीह સારી બાબરી, સેકેશ સાંપડયું, વગ બા, લેખણ કરવાનું) વિક સૂછ્યું, बिग्गाइ બગાઈ,
उत्तरविडि ઉત્તરેડ, बोकड
चप्पुटिका ચપટી, वइंगण
आमोड
એ બેડે, भाउज्जा
હાડ-(હાડકું) मुक्खा ભુખ,
હેડ-(સુરત) मुब्भ રાફડે, रव
રવા.
–દેશીનામમાળા. આ સિવાય મરાઠી, હિંદી, અને મારવાડીને લગતા પણ અનેક સબ્દો દેશી પ્રાકૃતમાં છે. લે.
એકડો, વિંગણ,
ભેજાઈ,
मामी
મામી,
ભ,
Page #44
--------------------------------------------------------------------------
________________
(૧)
શબ્દોને દેખાડ કરે જેથી એમ સ્પષ્ટ સમજી શકાય કે ગુજરાતી ભાષાને અને દેશી પ્રાકૃતને કેટલી ગાઢી સગાઈ છે. જેવી રીતિએ દેશ્ય પ્રાકૃત સંબંધ આપણું ભાષા સાથે છે તે જ પ્રકારે સંસ્કૃતસમ કે સંસ્કૃતભવ પ્રાકૃતને પણ આપણી ભાષા સાથે સંબંધ છે. માટે હવે તે સંબંધે પણ કાંઈ લખ્યું છે તે સ્થાને છે. જે શબ્દનું રૂપ સંસ્કૃત અને પ્રાકૃતમાં સરખું હેય તે શબ્દો સંસ્કૃતસમ કે સંસ્કૃતસમપ્રાકૃત કહેવાય. જેમકે, “સંસારાવાનાના આ પાદમાંના દરેક શબ્દનું રૂપ સંસ્કૃત અને પ્રાકૃતમાં સરખું જ છે. આ સંસ્કૃતસમપ્રાકૃતનું વ્યાકરણ ઘડાયું નથી. કારણ કે, તેને આધાર સંસ્કૃતના વ્યાકરણ ઉપરજ છે– તેની બધી વ્યવસ્થા લગભગ સંસ્કૃત જેવી જ છે. આ સંસ્કૃતસમપ્રાકૃતિને કોઈ આ ગ્રંથ મેં જોયો નથી, પણ કેટલાક પ્રાચીન કવિ મહાશયનાં માત્ર સ્તુત્યાત્મક કાર્યો આ સંસ્કૃતસમપ્રાકૃતમાં નિબંધાયાં છે એમ હું જાણું છું. સંસ્કૃતભવપ્રાકૃતના બે વિભાગ છે–એક તો સંસ્કૃત શબ્દના થોડા ફેરફાર સાથે પ્રાકૃત રૂપાંતર અને બીજું સંસ્કૃત શબ્દના સર્વથા ફેરફાર સાથે પ્રાકૃત પાંતર. જેમકે, સંસ્કૃત “હસ્તી' શબ્દ ઉપરથી “હથી” એવું પ્રાકૃત રૂપાંતર થાય છે. તે તે શબ્દ સંસ્કૃતથી પ્રાકૃતમાં આવેલ કહેવાય અને સંસ્કૃત “ક્ષિત” શબ્દ ઉપરથી છૂઢ” એવું પ્રક્ત રૂપાંતર થાય છે માટે તે શબ્દ સંસ્કૃત શબ્દના સ્થાનમાં થયો કહેવાય અર્થાત્ સંસ્કૃતભાવ પ્રાકૃત સંસ્કૃતથી આવેલું છે અને સંસ્કૃતને સ્થાને પણ થએલું છે. આ સંસ્કૃતભવ પ્રાકૃત સાથે પણ આપણું ભાષા ઘણી જોડાએલી છે તે સંબંધે તે માત્ર ચાર પાંચ ઉદાહરણો આપવા ૧. સંત,
ગૂજરાતી.
Page #45
--------------------------------------------------------------------------
________________
(ર) એ જ અલમસ્તુ છે. ઉપર જણાવેલ ત્રણ પ્રકારના પ્રાકૃતમાં એકવચન અને બહુવચનને પ્રયોગ થાય છે. પણ દ્વિવચનને પ્રાગ થતો નથી, તેમજ સમાન રૂપવાળા (“ક” “” “ચ્ચ) અને સમાન વર્ગવાળા (“હું” ૨” “મ”) જ અક્ષરને સંયુક્ત પ્રયોગ થાય છે. પણ દ્ર સિવાય વિજાતીય વણેને સંયુક્ત પ્રયોગ થતો નથી. આ પ્રાકૃતનું સાહિત્ય અત્યંત વિશાળ છે અને તેમાં જેનોનું સાહિત્ય અગ્રપાટ ભજવે છે – જેના વેદસ્થાનીય સર્વ અંગે- આગમ, ઉપગે, કાવ્યો, ચરિત્રો તથા અનેક કથાગૂંથે આ જ પ્રાકૃતમાં ગુંથાયા છે. વૈદિકનું સાહિત્ય પણ આ પ્રાકૃતમાં છે. પણ તે જે કરતાં ઘણુંજ થોડું છે. કારણ કે, જેના સામ્રાજ્યમાં વ્યાપક ભાષા તરીકે આ પ્રાકૃત ભાષા જ હતી માટે તેમાં અનેક વિષયોના સેંકડે સેંકડો ગ્રંથે ગુંથાયા છે. જેને ઋષિઓએ એ એક પણ વિષય બાકી રાખ્યો નથી કે, જે પ્રાકૃતમાં ન હોય.—તેઓએ સંગીતશાસ્ત્ર પણ પ્રાકૃતમાં ગુંચ્યું છે, વિજ્ઞાનશાસ્ત્ર પણ પ્રાકૃતમાં જ સાંકળ્યું છે. વધારે શું ? પ્રાકૃત ભાષાના પિતામહ તરીકેનું માન (નીતિશા) નફાસ્ટા–
નીશાળ. (હિ) નહિ – (વૈવાહિક) વેદ–
વેવાઈ. (મજિનપતિ) વળવ
બનેવી, (પાનુa) માલગા— માસી. (લૌષ્યિજ) વોશિગ
દોસી. (વિજળી) ચિરળી- એરણ, ઇત્યાદિ.
લે.
Page #46
--------------------------------------------------------------------------
________________
જેને જ ઘટે છે એમ કહેવામાં અતિશયોક્તિ કે અપ્રામાણિકતાને જરા પણ ડર નથી. વળી “સેતુબંધ” “રાવણવહ” અને “ગઉડવહ એ નામના પ્રાકૃત કાવ્યો વૈદિક વિદ્વાનોના કરેલાં મે જોયાં છે–વાંચ્યાં છે. તેમાં વપરાએલી પ્રાકૃત ભાષા મૃદુ અને સુરસ તથા સંસ્કારવાળી છે. જેવી રીતિએ પ્રાકૃત ભાષાને પુષ્ટ કરવામાં જેનેએ આગળ પડતો ભાગ લીધો છે. તેમ જ વૈદિકાએ પણ તે ભાષાને પુષ્ટ કરી માતૃભકતનું માન મેળવ્યું છે. જો કે આ પ્રાકૃતનાં અનેક વ્યાકરણ પ્રકટ થયાં છે. પણ તેમાં સુંદરતમ અને વિશદ વ્યાકરણકાર તરીકે મહારાજ કુમારપાળને ગુરૂ શ્રી હેમચંદ્રને જ અગ્રસ્થાન આપવું પડે છે. હવે શરસેની, માગધી, પૈશાચી ( ચૂલિકા પૈશાચી ) અને અપભ્રંશ ભાષાને પરિચય કરાવે એ મારું કામ છે. પાઠક મહાશયો “શૈરસેની' એ નામ સંબંધે તો પૂર્વના ઉલેખથી સુપરિન્ટ ચિત જ હશે માત્ર મારે તે શૈરસેની' ભાષાનું સ્વરૂપ ટુંકાણમાં જ લખવાનું છે. બહુધા આ શૈરસેની ભાષાને શબ્દપ્રયોગ પૂર્વોક્ત પ્રાકૃતની સમાન જ છે. માત્ર તેમાં વિશેષ અંતર આ છે –શબ્દની શરૂઆત પછી કઈ પણ શબ્દમાં તકારનો પ્રયોગ થતો નથી, પણ ત’ કારને સ્થાને સરકારને પ્રવેગ થાય છે. તથા તે જ પ્રકારે થ' કારને સ્થાને નવકાર પ્રયોજાય છે. અને ૩ શબ્દને સ્થળે જેમ પ્રાકૃતમાં
” ઉચ્ચારાય છે તેમ આ શૈરસેનીમાં યે પણ બોલાય છે. આ ભાષાનું પણ વિશાળ સાહિત્ય જોવામાં આવતું નથી. તો પણ દિગંબર જૈનેના પ્રાકૃતપુસ્તકોમાં ઘણે ભાગે આ જ ભાષા વપરાઈ છે અને તેથી તેને શૌરસેનીનું સાહિત્ય કહેવામાં બાધ નથી. વળી આ ચાલુ નાટકોમાં સ્ત્રી તથા પાત્રોની જે ભાષા છે તે પણ શૌરસેની જ
૨. તિ–રિ. ૨. નાથ–નાપ. ૩, ટૂ–જુ.
Page #47
--------------------------------------------------------------------------
________________
(૪૪) છે. કેટલાક મહાશયો તેને પ્રાકૃત કહે છે તે અયુક્તિક છે. માગધી ભાષા પણ પૂર્વની પ્રાકૃત અને શસેનાને લગતી છે. માત્ર તેમાં વિશેષ ભેદ આ છે –માગધી ભાષામાં ' કારને સ્થાને કાર અને સરકારને સ્થાને બરકારને પ્રયોગ થાય છે. તથા વિજાતીય સંયુક્ત અક્ષરોને પણ કેટલાક શબ્દોમાં પ્રયોગ થાય છે. જેમકે, ૩ “ર” ” “ “ “ “ “ વગેરે. વળી ૪ર્થ શબ્દને બદલે “તને પ્રયોગ થાય છે. તથા પ શુ અને થને સ્થાને થનો તથા ન્ય” ” જ્ઞ અને સ્થાને કા ને અને શબ્દને છે કે વચ્ચે આવેલ છે તે સ્થાને ને પ્રયોગ થાય છે. વળી તે જ પ્રકારેલાને સ્થાને “રન અને બે એક સ્થાને લક્ષને બદલે “ને પ્રયોગ થાય છે. પૂર્વની પ્રાકૃત કે શૌસેની કરતાં આ માગધી ભાષામાં આટલે મોટો ફેર છે. આ ભાષાના સાહિત્યમાં માત્ર કેટલાંક સ્તુત્યાત્મક કાવ્યો કે ” સિવાય કાંઈ ઉપલબ્ધ થયું સાંભળ્યું કે જોયું નથી. કેઈ મહાશયે
૧. નર-ન. ૨. હૃ-કં. રૂ. વર્ણન-પ્રવચન. સુસ્તી-તી. ગૃહસ્પતિ-યુફલી. વિમય-વિરમય. – ગુજ, ઈન્ટ, વિષ્ણુ–વિનું નિવ-નિર૪. ૪. અર્થ ગત ૫. જન-જવર. મા-અ. યથા-વધા. .મન્યુ-. પુણ–પગ્ન બજ્ઞા-ગ્રા. ગગગગી. ૭. ૪– ૮ રાક્ષસ-વીશ. 3. બે -છેરિ ગાર-માવલિ
Page #48
--------------------------------------------------------------------------
________________
(૪૫)
એમ સમજતા હોય છે, જેના આગમે કે બીજા પુસ્તકે માગધી ભાષામાં છે. તે તે તેઓની સમજ માગધી ભાષાના અજાણપણથી ઉત્પન્ન થએલી છે અને માગધી ભાષાનું ટુંકું સ્વરૂપ બતાવવા અહીં મેં છેડે ઘણે યત્ન કર્યો છે તેનાથી એમ જણાઈ શકશે કે, તે સમજ ભ્રમપૂર્ણ છે. મારે અહીં વિશ્વાસપૂર્વક જણાવવું પડે છે કે, જૈનેનું એક પણ પુસ્તક માગધી ભાષામાં છે જ નહીં, હા, કેઇ એક પુસ્તકમાં માગધી ભાષાનો એકાદ શબ્દ પ્રયોજાયો હશે એ સાચું છે. પણ તે એક શબ્દથી કાંઈ જૈનેની શાસ્ત્રભાષા માગધી હેઈ જ શકે નહીં. હવે હું પૈશાચી ભાષાનો પરિચય કરાવી આગળ વધવા રજા લઈશ. પૈશાચી ભાષા લગભગ શિરસેની ભાષાને મળતી છે,
૧. કેટલાક મહાશયોનું એવું મંતવ્ય છે અને રા. રા. મણિલાલભાઈ બકેરભાઈ વ્યાસે તે શ્રીવિમલપ્રબંધના ઉપઘાતમાં શ્રીમચંદ્રની સાક્ષી આપીને ( “ પ્રસિદ્ધ વૈયાકરણ હેમચંદ્રાચાર્ય કહે છે કે, જેનો અર્ધમાગધીમાં છે. ” ઈત્યાદિ-વિમળ પ્ર. ઉપ પ૦ ૬ ) સિદ્ધ કર્યું છે કે, જૈન, અર્ધમાગધીમાં છે. પરંતુ મારે તે સર્વ મહાશયને સવિનય નમ્રભાવે જણાવવું પડે છે કે, તેઓનું તે મંતવ્ય જૈન તપાસ્યા વિના માત્ર દંતકથાથી જ ઉત્પન્ન થયું છે. તે સંબંધે મારે મત આ પ્રમાણે છે –જે મહાશય એવું જણાવે છે કે જૈનસૂત્રો અર્ધમાગધી ભાષામાં છે. તેઓને મારે પૂછવું જાઈએ કે, તેઓ ક્યા જેનોને અર્ધમાગધીમાં સમજે છે–શું અત્યારે વર્તમાન જે જેનસૂત્ર છે તેને ? કે તેની પહેલાંનાં કેઈ જેનસૂત્રોને ? જે વર્તમાન જેનસૂત્રોની પહેલાંના કેઈ જેનસૂત્રોને તેઓ અર્ધમાગધીમાં સમજતા હોય તે તે માટે મારે કાંઈ કહેવાનું નથી. કારણ કે, અત્યારે જે જેનસૂત્રો વર્તમાન છે તેને જ મને અનુભવ છે. પણ તેની પહેલાનાં જૈનસૂત્રો મેં જોયા નથી, તેમ સાંભળ્યાં પણ નથી. જો તેઓ અત્યારે. ઉપ
Page #49
--------------------------------------------------------------------------
________________
લબ્ધ થતાં જેનસત્રો અર્ધમાગધીમાં છે એમ જણાવતા હોય તો મારે અવશ્ય નિવેદવાનું છે કે, જે ગ્રંથે અર્ધમાગધીમાં હોય તે ગ્રંથમાં બે પ્રકારના શબ્દોનું મિશ્રણ હોવું જોઈએ-કેટલાક શબ્દો સાગધી ભાષાના અને કેટલાક શબ્દો બીજી કઈ ભાષાના, બીજી કોઈ ભાષા એટલે પ્રાકૃત ભાષા પણ બીજી ભાષા નહીં. કારણ કે, નવાંગીવૃત્તિકાર શ્રી અભયદેવરિએ અર્ધમાગધી શબ્દને અર્થે આ પ્રમાણે જણવ્યો છે “મારામાપક્ષi ચિત !
“જે ભાષામાં કાંઈક માગकिञ्चिच्य भाकृतभाषालक्षणं
ધીભાષાનું અને કાંઈક પ્રાકૃત यस्यामस्तिसा-अर्धमागध्या ભાષાનું સ્વરૂપ હોય તે અર્ધइति व्युत्पत्त्या अर्धमागधी" માગધી ભાષા છે. કારણ કે, અइति (श्री भगवतीसूत्र, पा.
ર્ધમાગધીને અર્થ “માગધીનું
અડધું” એમ થાય છે. ' ३३६ मुद्रित)
માગધી ભાષાનું સ્વરૂપ તો હું ૩પર દેખાડી ચૂક્યો છું. જે શ્રી હેમચંદ્રના વ્યાકરણને અનુસરતું જ છે. અત્યાર સુધીમાં ઘણાં જૈનસુત્રો અને અનેક જૈનપ્રાકૃતગ્રંથ મારા જોવામાં આવ્યા છે. પણ તેમાં સેંકડે પાંચ શબ્દો પણ માગધી ભાષાના હોય એમ મને ભાસતું નથી, તે હું એ કેમ કહી શકું કે, જૈનસૂત્રો અને જૈન વધારે પ્રમાણમાં અર્ધમાગધીમાં લખાયા છે. હું તો શું ? પણ શ્રી હેમચંદ્રનું જ વ્યાકરણ જૈનસૂત્રોની ભાષાને અર્ધમાગધી કહેવાની ના પાડે છે. કારણ કે, હેમચંદ્ર બતાવેલ સ્વરૂપવાળી માગધી ભાષા જૈનશાસ્ત્રોમાં પ્રયોજાઈ જ નથી. વળી આજથી ૧૯૧૨ વર્ષ પહેલાં—વિક્રમ સંવત ૬૦ ની સાલમાં વિમલસૂરિ નામના જૈનમહર્ષિએ લખેલું પઉમરિય ૫૬મચરિત (જૈન સમાયણ)
Page #50
--------------------------------------------------------------------------
________________
માત્ર તેમાં વિશેષતા આ છેઃ—
પૈશાચી ભાષામાં જ્ઞ’તે ન્ય’ને અને ય’ને સ્થાને અ’ને, ર'ને સ્થાને 'ને 'ને સ્થાને 'તે તે સ્થાને ’ના, પશુ’ને સ્થાને ’ના,ને સ્થાને વિ ના વિ'ને સ્થાને સિન’ને તથાને સ્થાને ટ' ના પ્રયાગ થાય છે. પૂર્વની ભાષાઓ કરતાં આ પૈશાચી ભાષામાં મુખ્યતા આ જ ભેદ છે, આ ભાષા મા દેશ! માણસ ખેલે છે તે વાત આગળ કહેવાઇ ગઇ છે. જેમ
( ૪૭ )
નામનું પ્રાકૃત પુસ્તક અત્યારે પશુ મુદ્રિત
થએલું ઉપલબ્ધ છે.
તે આખ પુસ્તકમાં માગધીભાષાને! ગધ પશુ નથી. તે તેમાં અમાગધી ભાષા તે! હોઇ જ કેમ શકે? ! પુસ્તક લખાયા પછી લગભગ ૪૦૦ વગે થી દેવર્ષિંગણક્ષમાશ્રમણે જેમ આગમને વ્હાર કર્યો એમ કહેવાય છે. તે એ આગમામાં અ માગધીભાષા હાય એ ! કેઇ રીતે સંભવતું નરી મારા માનવા પ્રમાણે જેનેાના આગમેામાં આ ! ખી ન પણ નપ્રાચીન પુસ્તકામાં પ્રાકૃતભાષા જ પ્રાજાઈ છે. હા,કાઇ ડેડાણે દેશ્ય પ્રાકૃતના, આર્ષ પ્રાકૃતા, માગધી ભાષાના અને શૌરસેની ાષાને પણ એકાદ એકાદ શબ્દ તે જૈન શાસ્ત્રામાં આવી ગયા છે. પશુ એથી એમ કેમ નક્કી થાય કે, જૈના અ માગધીમાં છે.આમરૂં સપ્ત માત્ર હેમચન્દ્રે અને ખીજા વિદ્વાનેએ દર્શાવેલ માગધી ભાષાના સ્વરૂપ ઉપર નિÖર છે. હા, જો તેઓ બધાએ બતાવેલુ માગધી માતુ સરૂપ મૃા હોય તે હું સૌથી પહેલે ખેાટે હું.
{K ~•લ્લા-આા મુખ્ય-૧. ૨. શુળ-ગુન, 3. મન-મલન. ૪. શી-સી. ૧૦ કુટુંલહ્રીય. ૬. માશ-માળિયા, ૭, માન–મિનાન, ૮. g
સય.
-
Page #51
--------------------------------------------------------------------------
________________
( ૪ )
પૂર્વની પ્રાકૃત, ગૈાસેની અને માગધી ભાષા સાથે આપણી ભાષા સંબધ રાખે છે તેમ આ પૈશાચી ભાષા સાથે પણ તેના સંબધ છે. મારી સમજ પ્રમાણે આ પૈશાચી ભાષા આ લોકાની વપરાશમાં નથી આવી. પરંતુ જ્યારે પરદેશી લેાકા આર્યો સાથે ભળ્યા ત્યારે તેના (પૈશાચીના)સ સ` આપણી સાથે થયા હાય એમ જણાય છે. આપણી (પ્રાચીન આર્યોંની) ભાષામાં ધણા ભાગે ‘લ' ની જ વપરાશ છે. પણ લ'ને સ્થાને ળ'ની વપરાશ ત્યારથી જ શરૂ થઈ છે, જ્યારથી આપણી સાથે ‘પૈશાચી' ભાષાના સપર્ક થયેા. માર પારસી ભાઇઓના કેટલાક શબ્દોના ઉચ્ચારા આ ભાષાને ભળતા જ છે અને તેઓ પણ આપણા મધુએ હમણાં જ થયા છે. આ પૈશાચી ભાષા સાથે ઘણા નિકટને સંબધ ધરાવતી એક ખીજી ભાષા પશુ છે. જેનું નામ—ચૂલિકા પૈશાચી છે. આ ભાષા પણ વૈશાચી ભાષાને વાપરનારાઓની જ વપરાશમાં આવે છે. તેના ( ચૂલિકા પૈશાચી ) નામના અર્થ આ સંભવે છે:-આગળ જે પિશાચ દેશે ગણાવ્યા છે, તેમાંના જે દેશે એકદમ ઉંચાણુમાં આવેલા હાય અથવા તે દેશથી જે દેશા આગળ ઉત્તરમાં આવેલા હોય તે દેશાને મારી સમજ પ્રમાણે ચૂલિકા--ટાચ—ઉપર આવેલા માટે ચૂલિકાપિશાચ' કહ્યા હોય એમ લાગે છે. અને તે દેશની જે ભાષા તે ચૂલિકાપૈશાચી' કહેવાઇ હોય એમ જણુય છે. પૈશાચીભાષામાં અને આ ચૂલિકાપૈશાચીમાં જે મેટા ભેદ છે તે આ છેઃ—ચૂલિકાપૈશાચીમાં કાઇ પણ વર્ગના ત્રીજો કે ચેાથે અક્ષર વપરાતો જ નથી, પણ તેને ઠેકાણે–ત્રીજા અક્ષરને સ્થાને વર્ગના પ્રથમ અક્ષર અને ચેાથા અક્ષરને સ્થાને વર્ગને ખીજો અક્ષર જ વપરાય છે. તથા બૈં'ને સ્થાને જી' પણ પ્રયેાજાય છે. બસ, આટલું જ
૧. નર–નજર. મેલ-મેવ. ચાલુ—પાવી. મળતીજાવતી રૂાાતિ કાઇ વૈયાકરણા આ નિયમને શબ્દની આદિમાં લગાડતા નથી.
Page #52
--------------------------------------------------------------------------
________________
( ૪ )
અંતર પૈશાચી અને ચૂલિકાપૈશાચીમાં છે. હવે અપભ્રંશ ભાષા વિષે લખવુ એ પ્રાસંગિક છે. પૂર્વની પ્રાકૃત વગેરે ભાષાઓ સાથે આપણી ગૂજરાતી ભાષાને જેટલા સબંધ છે તેના કરતાં આ અપભ્રંશ ભાષા સાથે તેના વિશિષ્ટ સંબધ છે. ગૂજરાતી ભાષાની મૂળ પ્રકૃતિ અપભ્રંશ ભાષા છે એમ કહેવું એ પણ મૃષા નથી. અપભ્રંશ’ શબ્દનું વિવેચન આ રીતિએ છે:
અપ' ઉપસ અને અધઃપતન અર્થવાળા ભ્રંશ' ધાતુ ઉપરથી આ અન્ભ્રંશ' શબ્દના અર્થ સર્વથા ભ્રષ્ટસર્વ પ્રકારે વિકારને પામેલ ચાય છે અને એ અર્થ ભાષાવાચક અપભ્રંશ' શબ્દને પણ લાગુ પડે છે. કારણ કે, પૂર્વની બધી ભાષાના વિકારરૂપ આ ‘અપભ્રંશ નામની ભાષા છે. ભાષા માત્ર વિકારરૂપછે પણ જ્યારે તેને વાપરનાર પ્રજા તેની સાથે ટેવાઇ જાય છે, ત્યારે તે વિકૃત ભાષા પણ એક શુદ્ધ ભાષા વિકસિત ભાષાનવીન ભાષા તરીકેની કીર્તિ મેળવે છે, તેજ પ્રકારે આ અપભ્રંશ' ભાષા સંબધે પણ બન્યું છે. જ્યાં સુધી કેટલીક પ્રાંતિક ભાષાની અસ્તિતા ન હતી ત્યારે ભારતના ઘણા ખરા ભાગમાં ! ‘અપભ્રંશ' ભાષાનું જ પ્રધાનવટું હતું. જ્યારે આ ભાષા એક દેશ ભાષા તરીકે હશે ત્યારે તેનુ સાહિત્ય પણ વિપુલ હશે, પણ અત્યારે તેની વિપુલતા ાિમાં આવતી નથી. વાચક મહાશયાએ આ વાત તો ચૂકવી જ ન જોઇએ કે દરેક જાતની ભાષા એ વિભાગમાં વહેંચાએલી હોય છે એક સાહિત્યની ભાષા અને ખીજી મોલચાલની ભાષા લેાકભાષા. અને તે બન્ને ભાષા એક જ હાવા છતાં વિષયની વિભિન્નતાને લઇને પરસ્પર એવી જુદી હોય છે કે વાંચનારને તે! એમ જ લાગે કે જાણે તે બન્ને ભાષા જુદી છે. અનેક અથવા જૈનેતર ઋષિઓએ અપભ્રંશ ભાષામાં સાહિત્ય ગુછ્યું હશે. મહાકવિ ધનપાલે શ્રી ઋષભદેવની સ્તુતિ નામે ઋષભપચાશિકા મહાશય શ્રી હેમચંદ્રે પ્રાકૃત દ્વાશ્રય ' મહાકાવ્યના
Page #53
--------------------------------------------------------------------------
________________
( ५० )
પ્રાંત ભાગ અને શ્રી ભભયદેવસૂરિએ રજયતિહુ અણુ' તેાત્ર અપભ્રંશ'ભા ષામાં રચ્યાનુ” (વાંચવાથી) મારી જાણમાં છે. તથા શ્રીહેમચંદ્રે પ્રાકૃત વ્યાકરણ'ના મા પ્રકરણમાં આ ભાષાની અનેક ગાથાઓ टांडी छे. ते अधाना नमूना माये आयुं धुं. श्रीभु तो ही, पशु અપભ્રંશ ભાષામાં પ્રત્યેાજાતી કેટલીક વિભક્તિ જેકીને તેવી જ આપણી ગુજરાતીમાં પ્રચલિત છે. તેમ જ કેટલાંક સÖનામે તથા અવ્યયેા પણ અપભ્રંશ ભાષાથી જ આપણી ભાષાને મળ્યાં છે અને તેમ હોવાથી જ આપણી ભાષાના વિશિષ્ટ સંબધ તે અપભ્રંશ ભાષા સાથે છે' એમ કહેવામાં આવ્યું છે. તે હકિકતને પ્રમાણિત કરવા માટે નીચે પ્રમાણે ઉદાહરણા દર્શાવ્યાં છે. નીચે દર્શાવેલ
१. पहठी कनि जिणागमहो वत्तडिआ वि जासु । गू० ( पेठी काने जिनागमनी वातडी पण जेने)
अम्हारुं तुम्हारुं वि एहु ममत्तु न तासु ॥७४॥ गू० (अमारुं तमारुं पण ए ममत्व न तेने) - प्राकृत द्वयाश्रय- आठमो सर्ग ( हेमचंद्र ) २. तुहु सामिउ तुहु माय बप्पु तुहु मित्त पियंकरु गू० (तुं स्वामी तुं मात बाप तुं मित्र मियंकर)
तुहु गइ तुहु मइ तुहु जि दाणु तुहु गुरु खेमंकरु । गू० (तुं गति तुं मति तुं ज त्राण तुं गुरु क्षेमंकर) हवं दुहभरभारित वराज राउल निव्भग्गह, गू० (हुं दुःखभरभारित बराक राजा निर्माग्योनो) लीणउ तुह कमकमलसरणु जिन ! पालहि चंगह ॥
Page #54
--------------------------------------------------------------------------
________________
(૫૧ )
જૂ૦ (ત્રીજ તારા માસ્ટર નિન! જા, સંdો) ३. सायरु उप्परि तणु धरइ तलि घलइयणाइ । गू० (सागर उपर त्रण धरे तळे घाले बोने)
सामि सुभिच्चु वि परिहरइ सम्माणेइ खाइ ॥१॥ गु० (स्वामी सुभृत्यने पण परिहरे सन्माने खलोने)
–મતિ ચાર-ચતુર્થા-સૂત્ર. ૩૨૪. ૪. જેમ ગુજરાતીમાં અકારાંત નામને પ્રથમા (પેલી) વિભક્તિમાં એક વચનમાં “એ” પ્રત્યય લાગે છે તેમ અપભ્રંશમાં પણ છે, પહેલી વિભકિતના અને બીજી વિભક્તિના બહુવચનમાં ગુજરાતીમાં કોઈ પણ પ્રત્યય વિના પણ પ્રયોગ થાય છે તેમ અપભ્રંશમાં પણ છે. ત્રીજી વિભક્તિમાં ગુજરાતીમાં “એ” પ્રત્યય લાગે છે. તેમ અપભ્રંશમાં પણ “” તથા (એ) પ્રત્યય લાગે છે. તથા સાતમી વિભકિતના એકવચનમાં ગુજરાતીમાં એ પ્રત્યય પણ પ્રયોજાય છે તેમ અપભ્રંશમાં “એ” પ્રત્યય પણ છે. ઇવર્ણત તથા ઉવર્ણાત નામો જેમ ગૂજરાતીમાં પેલીના અને બીજીના એક વચન તથા બહુવચનમાં પ્રત્યય વિનાનાં પણ પ્રયોજાય છે તેમ અપભ્રંશમાં પણ છે. તથા તે જ નામને જેમ ગુજરાતીમાં તે બન્ને વિભક્તિના બહુવચનમાં “ઓ પ્રત્યય લાગે છે તેમ અપભ્રંશમાં પણ છે. સંબોધન સુચક “ઓ” શબ્દ પણ અપભ્રંશના હો' શબ્દને જ વિકાર છે. વળી નાન્યતર જાતિમાં ગૂજરાતીમાં એક વચનમાં જેમ હું પ્રત્યય લાગે છે તેમ અપભ્રંશમાં પણ છે. તથા:– અપભ્રંશ.
ગૂજરાતી. (4)
એમ.
Page #55
--------------------------------------------------------------------------
________________
(५२)
-
(पश्चात्)
पच्छइ
पछी.
जि
(एतद्)
(इदम्)
मा
(किम्) (,) (युष्मद्) (,) (,) (अस्मद्) (,) (,) (कथम्) (यथा)
एहआयकाइकवणतुहुंतुम्हेतई
- MEE
हउं
अम्हइ
समे
मईकेम
म. नभ.
(तथा)
जेमतेम
तभ.
जेवडु
(यावत्) (,) (तावत्) (,) (किम्)
सो. तेव..
जेत्तुलोतेवडुतेत्तुलोकेवडुकेत्तुलो
तटसो.
पी.
(,)
सो.
Page #56
--------------------------------------------------------------------------
________________
(૫૩)
અપભ્રંશ ભાષાની કવિતા વગેરેના ઉદાહરણથી એમ સ્પષ્ટ ભાસે છે કે ગુજરાતીની જનની અપભ્રંશ ભાષા છે અને બીજી બધી ભાષાઓ તેની માસી (માતૃભગિની, રૂપ છે. અત્યાર સુધી મેં મારી યથામતિ સંસ્કૃતાદિ પ્રાચીન ભાષાઓનું સ્વરૂપ દર્શાવવા સાથે તેઓને ગુજરાતી સાથે કેવો સંબંધ છે એ પણ જણાવ્યું છે. અને આટલા લખાણથી આગળ જણાવેલ ચોથા અને પાંચમા પ્રશ્નને પણ નિવેડે આવી જાય છે. અર્થાત ગુજરાતી ભાષા પિતાની ઉત્પત્તિ પહેલાં અનેક પ્રકારે ભિન્ન ભિન્ન રૂપે હતી અને કારણવશાત્ તે બધાં ભિન્ન ભિન્ન પિ સાથે મળવાથી લાડવાની પેઠે આ આપણું ગુજરાતી ભાષાએ જન્મ ધર્યો છે. તેમાં પણ ગુજરાતની જનતા તો અપભ્રંશ ભાષા છે અને તિર બધી ભાષાઓ તો તેની માસીઓ જ છે. આ પ્રમાણે ગુજરાતી ભાષા સાથે પ્રાચીન ભાષાઓને સંબંધ છે. હવે છઠ્ઠો પ્રશ્ન સંક્ષેપપૂર્વક ચર્ચ એ સ્થાન પ્રાપ્ત છે, અને તે આ છે – તેમાં બીજા મિશ્રણ થવાની શી જરૂર હતી ? તથા પ્રાચીન ભાષાઓ વિકૃત થઈ તેનું શું કારણ ? આ પ્રશ્નના પૂર્વાર્ધને નિર્ણય પણ આગળ ઉપર જણાવાઈ ચૂકયો છે–ગૂજરાતી ભાષામાં બીજા મિશ્રણ થવાનાં કારણે આ લેખના આગળના ભાગમાં નિવેદાઈ ચૂક્યાં છે માટે અહી તેના ઉત્તરાર્ધ વિષે લખવું એજ ઉપયોગી છે. જેમ દરેક પદાર્થ પિતાને વિકાર થવામાં કોઈ પણ સગી કારણને અપેક્ષે છે તેમ ભાષા પણ પિતાના રૂપાંતરમાં સહશિકારણની વાટ જુએ છે. ભાષાની
(કુલમ) () (તત)
gણોતો
એવડે.
એટલે. તિ. ઈત્યાદિ.
Page #57
--------------------------------------------------------------------------
________________
( ૪ )
વિકૃતિ થવાનાં નીચેનાં કારણેા પ્રાચીનાએ જણાવ્યા છે અને તે આ છેઃ—૨. અમુક ભાષા ઉપરની પૂજ્યબુદ્ધિના ઘટાડા, ૩. અહંકારનુ આધિકય, ૪, પ્રાદન ૫. ભ્રમ અને ૬. જેવું લખ્યું હોય તેવું વાંચવું. તથા જેવું કહ્યું હોય તેવેજ અનુવાદ કરવા. તથા દેશની ગમી, દેશની ઠંડી, શરીરના જુદા જુદા ધાટે, શરીરના અવયવાની વિચિત્ર ઉત્પત્તિ, દેશના વાયુ અને અનેક ભાષા મેાલનારાઓને નિરંતર સયેાગ, એ ખવાં અને એ સિવાય બીજાં અનેક કારણ ભાષાના વિકારમાં નિમિત્તરૂપ છે. તથા એ જ કારણેાને લીધે પ્રાચીન ભાષાએ પણ વિકારને પામી ભિન્ન ભિન્ન શબ્દ શરીરવાળી અને છે આપણા છઠ્ઠા પ્રશ્નના જવાબ પણ આટલાથી જમ જાય છે. “ દરેક મનુષ્યાની ભાષાવિષયક વિકૃતિ અમુક કારણેને અધીન છે, અને તે કારણે આ છેઃ
१ " सर्वेषां कारणवशात् कार्यो भाषाविपर्ययः । माहात्म्यस्य परिभ्रंशं मदस्याऽतिशयं तथा: प्रच्छादनं च विभ्रान्तिर्यथालिखितवाचनम् । कदाचिद् अनुवादच कारणानि મનક્ષતે’—હવામાષા.
૧. મર્યાદાના કે માહાત્મ્યને નાશ, ર અહંકારનું આધિકય, ૩ પ્રર્ચ્છાદન, ૪. ભ્રમ, ૫ લમ્યું તેવું વાંચવું, અને લખ્યું તેવું કે સાંભળ્યું તેવું ખેલવુ.
૨ અમુક કાર્યં લેાકા ન કરે તે માટે શાસ્ત્રકાર (જડ જનાને માટે માત્ર તેના જ હિતની ખાતર ) માટા માટા ભયંકર ભયેા તાવી કચિત્ અસત્યભાષિત્વને આરાપ પાતા ઉપર લે છે અને તે લેાકાને અમુક માર્ગ ઉપર જતા રોકી અમુક કાર્યને જ કર્તવ્યરૂપે દર્શાવે છે. જ્યાં સુધી શાસ્રકાર બતાવેલ આમ્નાય બરાબર પળાય છે ત્યાં સુધી બધુ ઠીક ઠીક ચાલે છે અને જ્યારે તે આમ્નાય તરફ લેાકાની શ્રદ્ધા મેાળી પડે છે ત્યારે જેમ ચારમાં અનેક પ્રકારનું પરિવર્તન થતું જોવામાં આવે છે તેમજ તે
લેાકા
Page #58
--------------------------------------------------------------------------
________________
( ૧૧ )
કારણને લીધે ભાષામાં પણ પરિવર્તન થાય છે.-મહાભાષ્યમાં કલા પ્રમાણે બ્રાહ્મણે સંસ્કૃત ભાષા શિખવી જ જોઇએ અને જો તે તેમ ન કરે તે! તેનાથી વેદેાના ઉચ્ચાર શુદ્ધ ન થાય અને તેમ થવાથી યજ્ઞાની વિધિ સચવાતી નથી તથા યજ્ઞામાં માચ્ચાર અશુદ્ધ થાય છે જેથી ઇષ્ટને બદલે અનિષ્ટ થાય છે. તથા જૈનાના આવશ્યક સૂત્રમાં પણ અનેક દૃષ્ટાન્તાથી એમ સિદ્ધ કરી જણાવ્યું છે કે, ધર્મ - ક્રિયાના સત્રાને અશુદ્ધ ઉચ્ચાર થવાથી ઇષ્ટને સાટે અનિષ્ટ થાય છે. જ્યારે પૂર્વ પ્રમાણેની શાસ્ત્રની મર્યાદા માળી પડી અને લેાકાની તે તરફની રૂચિ ઢિલ્લી પડી ત્યારે શુદ્ધ ભાષા ભણવાનુ કે શુદ્ધ ઉચ્ચારણ કરવાનું લેાકેાએ લક્ષ્ય સાચવ્યું નહીં અને તેમ થવાથી ભાષામાં વિકાર થાય છે. વધારે શું? “મો મો મળ્યા ! શૂજીત વચન” આ એક જૈનસૂત્રનુ વચન છે. તેના ઉચ્ચાર કેટલાક મહાશયે “મો મો વિયા મુળ માર્ચ વચનમ્ ” આ પ્રમાણે કરે છે. આ ઉચ્ચારમાં પૂના વાક્યને વિકાર થવા ઉપરાંત વક્તાએ પેાતાની સમજને સાર મારૂં” શબ્દ પણ ઉમેરી દીધા છે. આ પ્રમાણે શાસ્ત્રીય વચનના મહિમાને ઘટાડે! પણ ભાષાના પરિવર્તનનું કારણ છે.
૩. કેટલીક વખત વિદ્વાનેાના અસહ્ય અભિમાન અને કવિઆની નિર્'કુશતાથી પણ ભાષાને વિકાર ખમવા પડે છે. લેાકેાક્તિ પ્રમાણે એકવાર અનુભૂતિસ્વરૂપાચાર્ય નામના પૉંડિતે સભામાં ‘તુમુ' એમ કહેવાને બદલે ‘પુંક્ષુ’ એવા ઉચ્ચાર કરવામાં ઘડપણને લઇને તેઓના સ્થાનેની હતી. તાપણુ માત્ર પેાતાની છતી ભૂલને અછતી અશુદ્ધ ઉચ્ચારને પણ શુદ્ધ સિદ્ધ કરવા એક લખ્યું અને ત્યારથી જ શુદ્ધ સંસ્કૃત ભાષામાં પણ એ વિકૃતરુપ
કર્યાં અને તેમ વિકારતા કારણરૂપે કરવા માટે જ તે સ્વતંત્ર વ્યાકરણ
Page #59
--------------------------------------------------------------------------
________________
( ૫ )
પુણ પેઠું—આ પ્રકારે ભાષાના વિકારમાં વિદ્વાનેાનું અભિમાન પણ કારણ છે.
૪. અક્ષરાનું ભુંસાવું કે ઢંકાવું તે પણ ભાષાના વિકારનું કારણ છે.
પ. અક્ષરામાં ભ્રમ થવા તે પણ ભાષાભેદનું નિમિત્ત છે.
૬. લખ્યું તેવું વાંચવું અને લખ્યું તેવું કે સાંભળ્યું તેવું એલવું, એ પશુ ભાષાના વિપરિણામમાં સાધન છે. સર્વ લખનારાએ વિદ્વાન જ હોય એવુ હાઇ શકતું નથી. માટે અજ્ઞ માણુસ લખવામાં ભૂલ કરે તે તે ભાષાને ખમવી પડે છે. વળી કદાચ લખનાર વ્યુત્પન્ન હાય તો પણ લિપિની સમાનતાથી વાંચનાર ભૂલ કરે અને તેથી ભાષામાં પણ વિકાર થાય છે. ભેસ' શબ્દને પ્રયાગ ઉપરનાજ કારણથી થયા હોય એમ લાગે છે. બી શબ્દ સંસ્કૃત છે, તેનું પ્રાકૃત રૂપ હિણી' થાય છે, અને કાષ્ઠ વાંચનાર કે લખનારની બેદરકારીથી ‘મહિસી’ને બદલે હિસી' રૂપ થયુ અને તે ઉપરથી ભેંસ’ શબ્દ આવ્યા હાય તેમ લાગે છે. જૈનશાસ્ત્રામાં ઘણું સ્થળે ખ' ને બદલે લેખક (હિઆ) લેાકેા ષ' લખે છે અને તે પ્રથા અત્યાર સુધી એમની એમજ ચાલી જાય છે...અંક ને બદલે પરંતુ" વકત ને બદલે ‘યાત' તે જ્યારે પ્રાકૃતભાષામાં મૂર્ધન્ય પ્’ના પ્રયાગ જ નથી. હવે તેઓ તે ' ને બદલે ક્ષ’ મૂકે છે અને ૪' ને બદલે “સર” વાંચે છે ‘ધારૂદંડે' એને બદલે ધાયસંગે' કહે છે. ખરી રીતે તે ધાયÍો જોઇએ. કારણ કે જૈતાની એવી માન્યતા છે કે, જેમ ભરતખંડ નામના પ્રદેશ છે તેમ ધાકિખંડ' નામના પણ એક પ્રદેશ છે. હવે જો
Page #60
--------------------------------------------------------------------------
________________
( ૭ )
લંડ ને બઠ્ઠલે વધુ ન ખેલતાં
સદ ખેલવામાં આવે તે અનર્થ થવાનો ભય રહે છે. કારણ કે, 'પદ' શબ્દના ત્રણ અર્થ છે બળદ, નપુંસક અને કમળ વગેરેના સમૂહ. તેમાં એક પણ અર્થ અહી ધોંચ' સાથે બંધ બેસતા નથી. અત્યારે કોઇ જૈનને કહીશું કે, ભાઇ ! ‘સંકુ' ને બદલે વિંક લેા. તેા તે ઈંદ્રમહકામુકની પૈઠે કરડવા દોડશે. કારણ કે, ચાલુ કાળના જૈના કે ભારતીય લોકા વધારે પ્રમાણમાં રૂઢિ અને આડંબરના ચેલાઓ છે. તાસક્ષ્ય એ છે કે, લખનાર અને વાંચનારની ભૂલથી તથા જેવું લખ્યું કે સાંભળ્યુ હોય તેવા જ અનુવાદ કરવાથી ભાષામાં અનેક વિકૃત શબ્દો-અપશબ્દા–ઘુસી જાય છે–ભાષાના વિપર્યય થવામાં તે પણ એક કારણ છે.
છ પાણિનીયાદિ સમર્થ વૈયાકરણીએ શબ્દને દ્રવ્યરૂપ-પરમાહ્યુથી ખનેલા પદાર્થરૂપ સ્વીકારેલા છે અને જૈનદર્શન પણ શબ્દને અણુજન્ય જ માને છે તથા આજકાલ આવિર્ભૂત થયેલ શબ્દ પકડવાના યંત્રાથી પણ એમ સિદ્ધ થાય છે કે, શબ્દના પરમાણુઓ છે. પ્રાચીન મહર્ષિઓએ શબ્દની ઉત્પત્તિ આ પ્રકારે દર્શાવી છે.
“ નામિત્રયેશાત્ પ્રયત્નકેरितः प्राणो नाम वायुः ऊर्ध्वमाक्रामन् उरःप्रभृतीनां स्थानानामन्यतमस्मिन् स्थाने प्रयत्नेन विधार्यते । स विधार्यमाणः स्थानमभिहन्ति । तस्मात् स्थानाभिघाताद् ध्वनिरुत्पद्यते आकाशे, स
“ ખેલનારાના પ્રયત્નથી પ્રેરિત થએલા પ્રાણ નામને વાયુ નાભિ ( ડુંટી ) ના ભા ગથી ઉંચે જતા છાતી વગેરે આ સ્થાનમાંથી ક્રાર્ય એક સ્થાનમાં પ્રયત્નપૂર્વક સ્થિર થાય છે અને તે એસ્થાન સાથે અફળાય છે તેથી વાયુનુ આસ્ફાલન (અકળાવુ) સ્થાન સાથે થવાથી( શબ્દ
<
Page #61
--------------------------------------------------------------------------
________________
(૫૮)
વચગાત્મમા_સૈયા- | અણુઓને) એક વ્યકત શ
દ ઉત્પન્ન થાય છે ” “જે करण आपिशलि.
સ્થળેથી શબ્દના અણુઓ - " यत्र पुद्गलस्कन्धस्य व- ર્ણરૂપે થઈ બહાર આવે તેને र्णभावापत्तिः तत् स्थानम् "
સ્થાન કહે છે.” તેવાં સ્થાને श्रीहेमचंद्र.
આઠ છે -“ઉર (છાતી) કંઠ,
શિર, જીભનું મૂળ, દાંત, નાક, “ સ્થાના થના
ઓઠ અને તાળવું.” મુરા = શિરતા, નિव्हामूलं च दन्ताश्च नासिશË તાજ –ાળની શિક્ષા
કેઈપણ બોલનાર જ્યારે બોલવાને ઇચ્છે ત્યારે આકાશમાં (પિલાણમાં રહેલા શબ્દના અણુઓને અંદર લઈ અમુક અમુક સ્થાન સાથે વાયુદ્વારા તેને સંગ કરાવે. ત્યારે પછી જ તે વણોચ્ચાર કરી શકે. જે જે સ્થાનોથી શબ્દોચ્ચાર થઈ શકે છે તે તે સ્થાને ઉપર જ્યારે દેશની ઠંડીની, ગરમીની, શરીરના ઘાટની, શરીરના અવયવોની વિચિત્ર રચનાની કે દેશના પવનની અસર થાય છે ત્યારે તે સ્થાનોને મૂળરૂપ છેડી વિકૃત થવાની જરૂર પડે છે. અને જ્યારે બોલવામાં સાધનભૂત સ્થાને વિકૃત થાય છે ત્યારે શબ્દોચ્ચાર જુદા જુદા પ્રકારને થાય છે અને તેમ થવાથી જ ચાલુ ભાષામાં મોટું પરિવર્તન થાય છે. અર્થાત્ સ્થાનવિકાર એ પણ માપાના પરિવર્તનું એક કારણ છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
(૫૯)
હવે હું ધારું છું કે, સાતમા, આઠમા અને નવમા પ્રશ્નનું નિરાકરણ કરી વાચક મહાશયને કંટાળો દૂર કરૂં. જે મહાશયોએ પ્રાકૃતભાષાની અને અપભ્રંશ ભાષાની સેવા કરી તેના સાહિત્યમાં અનેક ગુણ વૃદ્ધિ કરી છે તે મહાશને (કાર્યકારણના અભેદને આશ્રી) આપણા મૂળ પદાર્થના રક્ષક અને પિષક તરીકે હું લેખું છું. પછી ભલે તે જૈન હોય કે જૈનેતર હોય તો પણ મારે એટલું તે જણાવવું જોઇએ કે, જૈનેતર મહાશયોએ ઉપલા કાર્યમાં ઘણું ઓછું કર્યું છે ત્યારે જૈન ઋષિઓએ એ બન્ને ભાષાના સાહિત્યના વિકાસને પિતાનું જીવનકાર્ય ગયું છે. જૈનોના ધર્મગ્રંથ પણ પ્રાકૃત ભાષામાં જ ગુંથાયા છે. માટે રક્ષક તથા પિષક તરીકેનું માન તે જૈનેને જ ઘટે છે એમ એક અવાજે નિષ્પક્ષ પુરૂષ કબૂલ કરે એ આશ્ચર્યવાળું નથી. આઠમો પ્રશ્ન તે સ્પષ્ટત્તર જ છે અને નવમા પ્રશ્નને ઉત્તર પણ ભાષાતત્વવિશારદોને સ્પષ્ટ જ છે. માટે તે બન્ને માટે કાંઈ ન લખવું તે જ ઉચિત ધાર્યું છે. સાક્ષરે! લખવું તે ઘણું ઓછું હતું, પણ મિત શબ્દોમાં લખવાની ટેવ ન હોવાથી લખાણ ઘણું લાબું થયું છે તો પણ મને આશા છે કે, મારી ક્ષુદ્ર સેવાથી સાક્ષરે સંતુષ્ટ થઈ આ લખાણને વાંચતાં કંટાળો ન લાવી મને ફરી વાર પણ સેવકત્વ સોંપવામાં પગભર થશે. આ આખા નિબંધનું રહસ્ય આ છે કે, ગુજરાતી કઈ મૂળ ભાષા નથી પણ પ્રાચીન ભાષાઓના વિકારના પરિણામ પે તે છે. ગુજરાતી ભાષાના શાબ્દિક ઈતિહાસની સંપ્રાપ્તિ માટે વિશેષે કરી પ્રાકૃત (દેશ્ય પ્રાકૃત વગેરે) તથા અપભ્રંશ ભાષાના સતતાભ્યાસની ઘણી અગત્ય છે. જે રીતે ભારતવર્ષની યુનિવર્સિટીમાં હિબ્રુભાષા જેવી અપોપયોગી ભાષાને પણ સ્થાન મળ્યું છે તે રીતે આ પ્રાકૃતાષા જેવી અત્યપયોગી ભાષાને શા માટે સ્થાન ન મળે ? અત્યાર સુધી પ્રાકૃત ભાષા અવનત જ જણાય છે તેનું મૂળ કારણ અવિદ્યા અને માત્સર્ય
Page #63
--------------------------------------------------------------------------
________________
છે. ખરી રીતે જનોએ એ માટે પ્રયત્ન સેવવો જોઈએ કે જેથી આ તેઓની પિતાની ધર્મભાષા દુનીયામાં એક દીવડી જેવી થઈ પ્રકાશ આપે. પણ કેઈને કહેવું ઘટતું નથી. માત્ર કળિકાળ જ ઉપાશ્મને પાત્ર છે. કારણ કે જ્યારે આ સમય વિકાસને માટે મોટા સાધનરૂપ છે ત્યારે અમારા જૈન ગુરૂઓની અને જૈન શ્રાવકેની બુદ્ધિ માત્ર ખોટી પદવીઓમાં, લાડવામાં, ઝાંઝમાં અને પહાડ રચાવવામાં તથા જડવાદનું જ મહત્ત્વ વધારવામાં વિટલાઈ ગઈ છે. વળી એક તરફ ગૂર્જરભાષાના વિકાસ માટે મોટી મોટી ગૂર્જરસાહિત્ય પરિષત' જેવી સંસ્થાઓ કામ કરી રહી છે. તે પણ હજુ સુધી તેના ધ્યાનમાં આ વાત નથી આવી લાગતી કે, ગૂર્જરભાષાની માતા પ્રાકૃત ભાષાને પણ વિશ્વવિદ્યાલયમાં સ્થાન શા માટે ન મળે ? તે સભાઓમાં પ્રધાનપણે ભૂદેવોનું સામ્રાજ્ય હોવાથી આ જૈનેની - ભાષા માટે શા માટે તેઓ પ્રયત્ન સેવે એવી જાતનું માત્સર્ય આ કામ માટે પ્રતિબંધક જણાય છે. પરંતુ તે ભૂદેવ મહાશયોએ ભૂલવું ન જોઈએ કે, વરરચિ, ચંડ, કાત્યાયન અને વાપતિ વગેરે પ્રાકૃત -ભાષાના સેવકે પરમ વૈદિક હતા પણ તેઓએ આ ભાષાની સેવા કરવામાં પાછી પાની કરી નથી. માટે ભાષાને અમુક પ્રજાની જ સંપત્તિ ન માની તેને સર્વની સંપત્તિ માની સાક્ષરોએ આ કાર્યમાં પ્રયત્ન સેવવો અને અવિદ્યાપૂર્ણ જૈને ઉપર તેઓએ અનુકંપવું ઉચિત છે અન્યથા પાડાની મારા મારીમાં ઝાડ છે” એ ઉખાણું તે સામું જ છે. વિશેષ, “પાલિ ભાષા પ્રાકૃત ભાષાની સાથે લગભગ સમાનતાવાળી છે માટે વાચક મહાશયે પ્રાકૃતભાષાને પરિચય પામી “પાલિ” ભાષાના સ્વરૂપનું જ્ઞાન મેળવે એ સહજ છે અને એવા હેતુથી જ તે સંબંધે મેં અહીં કાંઈ લખ્યું નથી. “ગુજરાતી ભાષાના નામ અને ક્રિયાપદને લાગતી વિભકિતઓ” એ સંબંધે મારે ખાસ એક જુદો નિબંધ લખવા ઈચ્છા હોવાથી તે
ભાગ અતિ ભાષાના
Sી અમલ
કાંઈ
તમે
એ
Page #64
--------------------------------------------------------------------------
________________
( ૧ )
થઇ છે. અસ્તુ. આ નિમધ લખવામાં
વાતની પણ અહીં ઉપેક્ષા પ્રેરક તરીકે રા. રા. જીવનભાનુ અભિવાદન કરી, ફરી વાર પણ આવા સાહિત્યસેવાના અનેક પ્રસંગે મને મળે એવી આશા ધરી હવે હું વિરમું છું.૧
સાહિત્યસેવી
બેચરદાસ જીવરાજ. ન્યાચતી, વ્યાકરણતી.
૧ આખા નિબંધના અને તેની પુટનાટને ભાર્ મારે માથે છે. લેખક.
Page #65
--------------------------------------------------------------------------
________________
Page #66
--------------------------------------------------------------------------
________________
શ્રાવક કવિ હષભદાસ.
આ રાસના પ્રણેતા જૈન-કવિશ્રી ઋષભદાસ છે તેઓની અસ્તિતા કવિશ્રી પ્રેમાનંદની પૂર્વે સત્તરમાં સૈકામાં હતી. તેનું નિવાસ સ્થળ ખંભાત હતું. એમ તેઓએ પિતાની અનેક કૃતિ
એમાં જણાવ્યું છે. અને પિતાની કૃતિઓમાં ખંભાતની સારી ક્લિાઘા પણ કરી છે. આ રાસ તેઓએ ખંભાતમાં રહીને જ ૧૬૮પર માં બનાવ્યો છે તેમ તેઓએ પિતે આ રાસને છેવટે જણાવ્યું છે. ખુરમ નામના યવન પાદશાહના સમયે આ રાસની રચના થઈ છે. કવિશ્રી પિોતાના ગુરૂ તરીકે શ્રી વિજયાનંદસૂ
૧ “ગુરૂનામિં મુઝપહોતી આસ,ચંબાવતી (ખંભાત)માં કીધો રાસ,
સકલ નગર નગરીમાંહિ જોય, ત્રંબાવતી તે અધિકી હઈ. સકલ દેશતણે શિણગાર, ગુજરદેસ નર પંડિત સાર, ગુજરદેસના પંડિત બદ્ધ, ખંભાતિ અગલિ હાઈ સ. ”
શ્રી હીરવિજયસૂરિરાસ. ૨ “તાસ અમલિ કો મિં રાસ, સાંગણ સુત કરી ઋષભદાસ, સંવત સોલ પંચ્યાસી (૧૬૮૫) જસિં, આસો માસ દસમી દિનતર્સિ. ગારિ મિં કીધો અભ્યાસ, મુઝ મન કેરી પુહાની આસ. ”
શ્રી હીરવિજયસૂરિરાસ. ૩ “પાતશા ખુરમ નગરને ધણું, ન્યાય નીતિ તેહનિ અતિઘણી.”
શ્રી હીરવિજયસુરિરાસ. ૪ “શ્રી ગુરનામિં અતી આનંદ, વંદે વિજયાનંદ સુરિંદ.”
શ્રી હીરવિજયસુરિરાસ.
Page #67
--------------------------------------------------------------------------
________________
( ૪ )
સંધવી ’
ર્તિ જણાવે છે અને આ રાસનું પ્રણયન પણ ગુરૂભક્તિ નિમિત્તક જ છે. કવિશ્રીના પિતાનું નામ સાંગણ હતું. તે કહેવાતા હતા, તેઓની જનનીનું નામ સરુપાă' હતું. તેઓના ભાઇનું નામ પવિક્રમ' હતું. જેઓએ શ્રી નેમિદૂત' નામનું નાનુ પણ રસિકકાવ્ય ‘મેધદૂત'ની સમસ્યાપૂતિ તરીકે લખી પોતાના યોાદેને અમર કર્યાં છે. આ કવિ પણ સંસ્કૃત, જૈનધર્મમાં પ્રવીણ અને એક અનુકરણીય શ્રાવક હતા કવિ પોતે ‘પ્રાગ્વાટ’ (પેરવાડ) વંશના વૈશ્ય હતા. કવિના પિતામહનું નામ કમહિરાજ' હતું. આ કૃતિ સિવાય બીજા અનેક રાસા વગેરે રચી પાતાના નામને ઉજ્વલ કરવા સાથે ભાષાસાહિત્યની પુષ્ટિ કરી ભાષાપ્રિય મનુષ્યા ઉપર સારા ઉપકાર કર્યાં છે. આ કવિ વિષે રા. રા. મેાહનલાલભાઇ દલીચંદ દેશાઇએ પાંચમી ગૂજરાતી સાહિત્ય પરિષદ્ માટે શ્રાવક કવિ ઋષભદાસ' ના નામને એક વિશાળ નિધ લખી મેકલ્યા
૬.
"1
तद् दुःखादै प्रवरकवितुः कालिदासस्य काव्याद्, अन्त्यं पादं सुपदरचिताद् मेघदूताद् गृहीत्वा । श्रीमन्ने मेश्वरितविशदं सांगणस्याङ्गजन्मा, चक्रे काव्यं बुधजनमनःप्रीतये विक्रमाख्यः ॥
નૈમિચરિત—પૃ—૫૮-૫૯.
'
મહિરાજને સુત સંઘવી સાંગણ, પ્રાગ્યશીય પ્રસિદ્ધો રે, ” -ભરત બાહુબલિ રાસ, રચ્યા, સ–૧૬૭૮.
Page #68
--------------------------------------------------------------------------
________________
( ૫ )
હતા જે નિબધ શ્રી જૈનશ્વેતાંબરકાન્ફરન્સ હેરેક્ટ’ નામના માસિકના ‘જૈન ઇતિહાસ' અશ્વમાં પૃ-૩૭૪ થી ૪૦૧ સુધી પ્રગટ થયા છે. તે વાંચવાથી વાયકાને શ્રી ઋષભદાસ કવિના વિશેષ પરિચય મળશે, એમ ધારી અહી અબિક લખવું અસ્થાને છે. આ ચેાડુ પણ જે કાંઇ લખ્યું છે તે પણ તે મહાશયના નિધને આધારે જ લખ્યુ છે. માટે હું તેને ઋણી છું. હવે બીજા ગ્રંથાન્વેષણ' નામના નિબધમાં આ ગ્રંથને પરિચય, આ કવિના પાંડિત્યનું આલેખન અને આ રાસની ભાષા વિષે પણ ઉલ્લેખ કરીશ, તે હેતુથી પણ આ થાડુ' લખ્યું છે.
ગ્રન્થાન્વેષણ,
• ગ્રન્થાન્વેષણ ’ નામના નિબંધ લખીશ તેવી મારી પ્રતિજ્ઞા હતી પરંતુ જીવન વ્યવસાયવ્યગ્ર હોવાથી તે પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થવું પડયું છે. આ વાત લખતાં મહાશય કિમખાણુના શબ્દો મને - રાબર સ્મૃતિમાં આવે છેઃ
66
પેટ ભરવાની ચિંતા જ જેના હૃદયમાં મુખ્યભાવે રહ્યા કરતી હોય અર્થાત્ સવારથી સાંજ પર્યંત જેને આજીવિકા અર્થે પરિશ્રમ કરવા પડતા હાય તેવા માણસે સાહિત્યસેવાની ભાવના રાખવી એ એક પ્રકારની દુરાયા નહીં તેા ખીતું શું ! સમ્રાટ્ અકબર, ખેંગાલી ગ્રન્થકારનું.વિજ્ઞાપન --~૧૩
એચરદાસ જીવરાજ.
ܪܕ
Page #69
--------------------------------------------------------------------------
________________
Page #70
--------------------------------------------------------------------------
________________
શ્રીઆનંદકાવ્ય-મહાદધિ.
મૈક્તિક પ મુ
Page #71
--------------------------------------------------------------------------
________________
Page #72
--------------------------------------------------------------------------
________________
The Late Sheth Devchand Lalbhai Javeri.
BORN 1853 A. D. SURAT.
DIED 6th JANUARY 1906 A. D. BOMBAY
श्रेष्ठी देवचन्द लालभाई जव्हेरी.
जन्म १९०९ वैक्रमाब्दे
कार्तिक शुक्लैकादश्यां, सूर्य पुरे.
D
निर्याणम् १९६२ वैक्रमाब्दे
पौषकृष्ण तृतीयायाम्, मुम्बय्याम्.
For Pahe Bombayo Arthi Printing wworkayaPort.
Page #73
--------------------------------------------------------------------------
________________
Page #74
--------------------------------------------------------------------------
________________
શેરવવં રાજપ-નૈન પુસ્તોનવાન્યાસ
વામાન સંઘવી ઋષભદાયકવિ. શ્રીહીરવિજયસૂરિરાસ.
વસ્તુનિર્દેશાત્મક મંગળાચરણ.
(દોહરા-ઈદ ) સરસતી ભાષા ભારતી, ત્રિપુરા શારદ માય;
હંસગામિની બ્રહ્મસુતા, પ્રણમું તાહરા પાય. બ્રહ્માણી બ્રહ્મચારિણી, બ્રહ્મવાદિની માત;
દેવકુમારી ભગવતી, તું જગમાં વિખ્યાત? હું સવાહની હરષતી, આપે વચનવિલાસ
વાગેશ્વરી વદને રમે, પેહચે મનની આશ? કાશમીર મુખમંડણી, કમળ કમંડળ પાણિ મુજમુખ આવી તું રમે, ગુણ સઘળાની ખાણિ. બાગમ વેદ પુરાણમાં, વાણી તુજ બંધાણ; તું મુખ આવી જેહને, તે પંડિત તે જાણુ. ૧ હંસના જેવી ચાલ ચાલનારી. ૨ બ્રહ્માની પુત્રી. ૩ બ્રહ્મધરનારી. ૪ બ્રહ્મતત્વવાદને ખુલાસો કરનારી. ૫ જાહેર. ૬ ઉપર વારી કરનારી. છ વચનસંબંધી વિલાસરંગ. ૮ વાધણીયાણી. ૮ મુખમાં રમણ કરજે. ૧૦ કાશ્મીર દેશના ભૂષણ૧૧ હાથમાં કમળ અને કમંડળ છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
( ૨ )
શ્રીહીરવિજય.
પુંડરીક પ્રમુખા વળી, ગણધર જે ગુણવત; તિણે 'ધુર સમરી સરસતી, સમજ્યા ભેદ અનંત. સ્વામિ સુધમાં વીરના, રચતા અંગ સુ ખાર; શારદ ભાષા ભારતી, તે તાહા આધાર. સિદ્ધસેનદિવાકરૂ, સમર તાહેરૂ નામ;
વિક્રમ ન્રુપ પ્રતિધિયા, જિણે કીધાં બહુ કામ. હેમસૂરિવદને વસિ, હેવી વચનની સિદ્ધિ;
ગ્રંથ ત્રિકાદ્રિ તિણે કીએ, રઇસી ન કેહની બુદ્ધિ ૯ હીર હુ તુજને નમે, શારદ નામજ સેાળ;
નૈષધ ગ્રંથ તિણે કર્યાં, આવ્યે વચન-કલ્લેલ. પંડિત માત્ર મહિમાં ઇસા, જશ કીતિ કાલીદાસ; તુ તુડી ત્રિપુરા મુખે, પાડાતી તેહની આશ, જોાભનખ ધનપાળને, ઉપજાવ્યા આનંદ;
પધારાપતિ તિણે ન્યૂઝ-વ્યા, વાંકે ભાજનનચંદ, એહવી સુંદર શારદા, સમયે સિધાં કામ;
૬૫ઢમ જિનેશ્ર્વર સુખકરૂ, સમરૂં તેહનું નામ, પ્રથમ રાયરિષિ કેવળી, પ્રથમ ભિક્ષાચર જાન; યુગલાધર્મ નિવારીઓ, પ્રથમે દીધા દ્વાન. દેશ નગર પુર વાસિયાં, પરણ્યા પ્રથમ જિષ્ણુ દેં; કળા કરમ સહુ શીખવ્યુ, સકળ લાક-આણુ
દે.
૧ મ. ૨ એવી, ૭ કૈાઇની. ૪ શેશભનન મર્થ સાક્ષર, કે જેણે શેાભનસ્તુતિયો રચી છે, ૫ રાજા. ૬ શ્રીઋષભદેવસ્વામી.
9
.
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
નામને સધારાનગરીના
Page #76
--------------------------------------------------------------------------
________________
મંગળાચરણ. મુગતિ દીધી તેં માયને, ઉદ્ધારીઓ શ્રેયાંસ,
પુત્ર હુઆ સે કેવળી, ધન ધન તાહરે વંશ. દશ હજાર મુનિસું વળી, મુગતિ ગયા ભગવંત;
અનેક જનને ઉદ્ધર્યા, ઋષભદેવ ગુણવંત. સમરું તે ભગવંતને, ગણધર કરૂં પ્રણામ;
કેવલજ્ઞાની મુનિ નમું, સમયે સીઝે કામ. ૧૮ શીલવંત તપીઆ મુનિ, હું પણ તેમને દાસ; સકળ સિદ્ધ સમરી કરી, રચું હીરને રાસ. ૧૯
(ઢાળ ૧ લી-દેશી પાઈ છંદની. ) હીરવિજયસૂરિને કહું રાસ, ગણતાં ભણતાં પિચે આશ,
સુણતાં હેએ જયજયકાર, હરમુનિ મેત્રે ગણધાર. ૧ જિણે પ્રતિબળે અકબર મીર, ગળી પિયે તે મેગલ નીર,
પઅમારી પડહ વજડાવ્યો જિર્ણો, દંડ દાણ મૂકાવ્યાં તિણે. ૨ જજીઓ ધૂમે પુછી જેહ, ઉબર વરાડ મુકાલે તેહ, શત્રુંજગિર સે મુગતે કરે, શગુંજ ગિરનારૅ સંચરે. ૩
(ઢાળ ૨ -શ્રીગુંજ સારો-રાગ દેશાખ ) કરે પ્રતિષ્ઠા પદ બહુ થાપે, હીરનામું ધન કેટી આપે | વિકટ વિહાર જિણે પણ કીધે, અસુર તણે ઉપદેશ જ દીધો.૧
૧ સંસાર સમુદ્રથી તાર્યા–ઉગારી લીધા. ૨ સિદ્ધ થાય. ૩ તપસ્યાવંત મુનિ. ૪ ગણુ-સમુદાય-મુનિગણના ધારણ કરનાર. ૫ કઈ પણ જીવને મારપીટ કે બેજાન ન કરે તે ઢરે પીટાવરા ૬ જે ધર્મ-અધર્મને વિચાર ન કરી શકે તેવા આસુરી પ્રકૃતિવાળાઓને.
Page #77
--------------------------------------------------------------------------
________________
(૪)
શ્રીહીરવિજયે. એશ વંશે હુએજ પ્રસિદ્ધ, શાસનન્નતિ જેણે કીધ;
કુમતિ કદાગ્રહ જેણે ટાળ્યા, પદર્શનવાદી મદ ગન્યા. ૨ ગયા તીર્થ વાન્યા છે જિર્ણો, વ્રત ઉચરાવ્યાં બહને તિ ક્રોધ સમાવિ દીખ બહુ દીધ, ફળ્યા અકાળે અંબ પ્રસિદ્ધ. ૩ એહ હરમુનીસ્વર રાય, સાધુ સકળ જસ પ્રણમે પાય;
કવણુ દ્વીપ ક્ષેત્ર કુણ દેશ, ગામ નામ તસ વાસ કહેશ. જ કહિસ્યું માત–ાતનું નામ, ભગિની ભ્રાતતણું ગુણગ્રામ; હીરચરિત્ર સુણતાં ઉલ્લાસ, રૂષભ કહે કવિતા સુખવાસ. ૫
(ઢાળ ૩જી-દેશી ત્રિપદીની. ) કવિતાને સુખશાતા હય, જંબુદ્વીપ અને પમ જેય;
લાખ ‘જોયણને સેય હે, ભવિકા લાખ જેયણને સેય. ૧ જ બુદ્વીપ પુઠે તું જેય, અસંખ્યાત દ્વીપ ફરતાં હોય; અસંખ્ય સાયર સેય હો,
ભવિ. ૨ માનખેત્ર તે વિચમાં લહીએ, લાખ પિસ્તાલીસ જોજન કહીએ, વિચે જંબુદ્વીપ સહીએ છે,
ભવિ. ૩ ૧ જૈનધર્મની ઉન્નતિ કરી ૨ નઠારી મતિવાળા અથવા નવા પંથવાળા અને ટંટફિક્સાદ-વિતંડાવાદ કરનારાઓને હરાવ્યા. ૩ સાંખ્ય. મીમાંસક, નાસ્તિક, બૌદ્ધ, શૈવ અને એ પંચ દર્શનના મતવાદી એને મદ ગાળ્યો. ૪ નાસિકને તાબે થયેલા પાછા તાબે કર્ય પ વગર મેંસમેં આવેલા. ૬ આંબા. ૭ ઉપમા ન આપી શકાય અગર જેની હરીફાઈમાં કોઈ ન ફાવી શકે તેવ. ૮ જેયણ એટલે (પ્રમાણ અંગુલ માપથી) બે હજાર કેશને એક જન. ૯ મનુષ્યને રહેવાનાં ઠેકાણું.
Page #78
--------------------------------------------------------------------------
________________
ભૂમિકા.
વજતણી જગતી તિહાં જોય, જેયણ આડ ઉંચી તે હેય; ચાર ળિ મન મોહ્ય હે,
ભવિ. ૪ (ઢાળ ૪ થી-ચંદ્રાયણાની દેશી.) જે દરવાજા ભાખ્યા આરે, જેયણ આઠ ઉંચા વિસ્તારે, પિહેળપણે તે જણ ચારે, વિચે ઉમેરૂ સેવનમય
સારે. ૧ એહજ જંબુદીપે કહીએ, તીન બેત્ર તે શાસ્વત લહીએ,
ભરતખેત્ર તે પહિલે જેય, ધનુષતણે આકારે હેય. ૨ ઐરવર્ત તે એવું કહીએ, મહાવિદેહખેત્ર ત્રીજું લહીએ, બત્રિસ વિજય તિહાં ભાખી સારેજિન ચક્રીવિરહ નહિ
જ લગારે. ૩. ભરતખેત્રની સુણે જગસે, જેયણ પંચસય ને છવ્વીસે . છ કળા ઉપર અધિકુ માને, બત્રિસ હજાર તિહાં દેશ
નિધાને ૪
(ઢાળ ૫ મી–દેશી ત્રિપદીની.) આરજ દેશ સાઢા પચવીએ, બાકી અનારજ જગદીસે, નહીં રિ ચકી ઈસ હે.
વિ૧
૧ ભૂમિકા. ૨ દરવાજા. ૩ મેર પર્વત. ૪ સદાય કાયમ, હેનારા. ૫ તીર્થકર અને ચક્રવર્તીને વિગ જરા પણ ન હોય. સત્ય ધર્મ ધરનારા પવિત્ર દેશ. ૭ વાસુદેવ, ચક્રવતી તીર્થકર.
Page #79
--------------------------------------------------------------------------
________________
( ૬ )
શ્રીહીરવિજય.
સડિશલાકાપુરૂષ ન હય, જેનધર્મ તિહાં નવિ જોય, પુરૂષ ગયા ભવ ય હે,
ભ૦ ૨ આરજ દેશમાં ધરમ સુસારે, જિન ચકી હલધર અવતારે, વાસુદેવ નર સારે છે,
ભ૦ ૩ આરજ દેશમાં ઉત્તમ ગુજરાત, સત્તર સહસ જિહાં ગામ વિખ્યાત ઘર ઘર ઉચ્છવ થાતો છે,
ભ૦ ૪ સકળ નગરમાંહિ મુખ્ય હે, પાલ્ડણપુર દીઠે મન મહે; હાલવિહાર જિહાં એ હે,
ભ૦ પ (ઢાળ ૬ ઠી-પાઈ–રાગ દેશાખ ભૂપાલ.) બાલવિહાર સામે નહિં કેય, ફિરતે ગઢ ત્રાંબાને હેય;
રૂમ્રતણું કેસીસાં બહ, ફરતી ધવજ લહેકંતી કહું. ૧ હાલવિહાર દીઠે લેલ, સેવનતણ કોસીસાં સેળ,
તારણ પૂતલી ઘંટનાદ, ઇન્દ્રપુરીસ્યુ કરતે વાદ ૨ સેવન કલશ રૂપાની પિળ, બાવન દેહરીની તિહાં ઓળ;
રાશી મંડપ છે જ્યાંહિ, નીલરત્નનું તારણ ત્યાંહિ ૩ હાલવિહાર પાસ "તિહાં ઠામ, તિણે હાલણપુર નગરજ નામ ગઢ મઢ મંદિર ઉંચ આવાસ, વર્ણ અઢારણે તિહાં
વાસ. ૪
૧ ૨૪ તીર્થકર, ૧૨ ચક્ર, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ અને ૯ બળદેવ એ મળીને ૬૩ થયા તે શલાકી પુરૂષ કહેવાય છે તે અનાર્ય દેશમાં જન્મ ન લે. ૨ બળદેવ. ૩ કિલ્લે, ૪ કાંગરા. ૫ હાલવિહાર પાર્શ્વનાથજી જેને હાલ “પલ્લવિયાપાર્શ્વનાથજી” કહે છે તે પાલણપુરમાં મોજૂદ છે.
Page #80
--------------------------------------------------------------------------
________________
ભૂમિકા. વણિક વસે ચોરાશી નાતિ, શ્રીશ્રીમાળી ઉત્તમ જાતિ,
પ્રાગવંશ વસે વાચાળ, જિણ કુળ હુઆ બહુ ભૂપાળ. પ વિમલરાય લઉં જશવાદ, આબુગઢે કીધે પ્રાસાદ,
વસ્તપાલ છે સબળું દાન, પગ પગ પ્રગટ તાસ નિધાન, દ મહુઆને જગસા જેહ, શ્રીશેત્રુજે પહોતે તેહ,
ગિરનાર દેવકે પાટણ ગયે, ઈદ્રમાલ લેતે ગહગશે. છે ત્રણ્ય રત્ન દે ધરી વિવેક, સવા કે ડિનું મિલ અકેક;
અનેક કરણી બીજાં જુઓ, માગવંશમહિ તે હુએ, ૮ ઓશવંશ જર ગુણવંત, ભીમરારીખ જિહાં હવંત;
અડાલજા ના મઢ ભુઆ, વિણ કુળે હેમાચારજ હુઆ. ૯ નાગર ડીંડુ ડીસાવાળ, ખડાયતા વસતા વાચાળ;
ખંડેરવાળ અને ખંડળ, કઠેરા નર વસે કપિળ. કાકલ નાયલ નાણાવાળ, હુંબડ લાડ લાડુઆશ્રીમાળ,
હરસેરા નાગિલ જગડા, ઝાલેરા વાણિગ વાયડા. ૧૧ ઈત્યાદિક વાણિગ બહુ જાતિ, સરવાળે ચકરાશી નાતિ,
ક્ષત્રી બ્રાહ્મણ શુદ્રહ વસે, પુણ્યદાને પાછા નવિ ખસે. ૧૨. ચઉરાશી લખ વડવાણીઆ, કેટી ધ્વજ ગઢમાં જાણીઆ,
લાખણ પુર બાહિર રહે, અવર પુરૂષ સંખ્યા કુણ કહે. ૧૩ ખત્ દર્શનની પિચે આશ, શ્રાવકજનને બહુ વાસ,
હાલવિહારપાસ છે જ્યાંહિ, મૂડે આખો આવે ત્યાંહિં. ૧૪
૧૦
૧ પિરવાડ ૨ જિનમંદિર જે હાલ આબુ દેલવાડામાં હયાત છે તે. ૩ પાંચ મણ ચેખા હંમેશાં એકઠા થાય તેટલા જ દર્શનનિમિત આવતા હતા.
Page #81
--------------------------------------------------------------------------
________________
( ૮ )
શ્રીહીરવિજય. સેપારી મણુ આવે સેળ, જિનમંદિર નિત હુએ કલ્લોલ
ઝાઝી દીસે પિષધશાળ, સેમસુંદર બેડ વાચાળ. ૧૫ રાશી શ્રાવક અતિ સુખી, સુખાસણે બેસે પાલખી;
છત્ર ધરાવે જિમનરરાય, નિત વખાણ સાંભળવા જાય. ૧૬ ઈયું નગર પાલ્ડણપુર જ્યહિં, હાલ પરમાર રાજ છે ત્યાંહિ;
પૂર્વે અબુદગઢને રાય, પાતિગ કીધું તેણિ હાય. ૧૭ પ્રતિમા પીતળની જિનતણી, આશાતના તસ કીધી ઘણી,
ભાંજી ગાળી સાંઢીએ કીધ, પાતિગ પદ્ધ આગે લીધ. ૧૮ મોટું પુણ્ય ને મેટું પાપ, પ્રત્યક્ષ ફળ પામે નર આપ;
જિનપ્રતિમાભંગ પતિગજેહ, ગલિત કુષ્ટીએ હુએ દેહ.૧૯ રૂપ રંગ બળ તેનું ખસ્યું, ઓષધ અંગ ન લાગે કિયું;
પ્રાકમ રહિત હુએ નરજિસે, રાજ્ય ગેત્રીએં લીધું તિસેં. ૨૦ માનભ્રષ્ટ થઈ પાછો વળે, શીલધડળ આચારજ મિળે;
વરી પદ કહે તું મુજ તાત, દુખીઆનેં વાહાલાં એ સાત. ૨૧ -વાતે વિનવ યેગી યતિ, બાંભણુ દુખીઓ વલ્લભ અતિ,
ખુસી હોય વળી સુણી કથાય, દુખિઓ બેસે તેણે ડાય. ૨૨. શીલધવળ આચારજ દીઠ, નમી પાયને હેઠે બાંઠ;
ધર્મ કર્મ સુણિ પાપવિચાર, સુણતાં બલ્ય હાલ પરમાર. ૨૩ મેં આશાતન કીધી ઘણી, ગાળી પ્રતિમા જિનવરતણી; તિણ પાપે તન કેઢી થયે, નગર રાજ્ય મુજ દેશ ગયે. ૨૪
૧ પિસહ કરવાની જગ્યા-ઉપાશ્રય. ૨ બેલવામાં અતિ કુશળ. ૩ રાજ, ૪ આ પ્રમાણેનું ૫ આગળના સમયમાં. ૬ આબુ પહાડ. ૭ પાપ. ૮ મો. ૯ રક્તપિતવાળાની પેઠે માંસ વગેરે ગળી-ખરી પડે તે કઢ.
Page #82
--------------------------------------------------------------------------
________________
ભૂમિકા.
(૯) કાંઈ તુક્ષ્મ ભાખે સેય ઉપાય, જિમ મારૂં પાતિગ ક્ષય થાય,
ગુરૂ કહે જિનહર પ્રતિમાય, દાનાદિક ધરમેં સુખ થાય. ૨૫ સુણી વચન નૃપ પાછો ફરે, દાન શીલ તપ ભાવન ધરે,
જિનપ્રતિમા પૂજે ત્રણકાળ, ગલિત કેઢ હુએ વિસરાળ. ૨૬ બળ પ્રાક્રમ નર પામ્ય જિસે લીધું રાજ્ય પોતાનું તિર્યો;
ધરતી સુંદર જેઈ કરી, વાસી વેગે હાલણપુરી. ૨૭ હાલવિહાર નામું પ્રાસાદ, સેવન ઘંટાને હુએ નાદ,
હાલવિહારપાસ જિન ગુણ, કીધી પ્રતિમા સેવનતણી. ૨૮ નિજ ખેં બેસીને જોય, તિણિ પર્વે પ્રતિમા માંડી સેય,
નિત પૂજા બહુ ઉચ્છવ થાય,પને કે રોગ સહુ જાય. ૨૯ જૈની રાય હુઓ જગમાંહિ, બહુ પ્રાસાદ કર્યા તિણિ ત્યાં હિં;
ઘણું બિંબ પ્રતિષ્ઠા કરી, લખિમી શુભથાનક વાવરી. ૩૦ એ ઉત્પત્તિ નરની કહિવાય, ધાણધાર પ્રગણુને રાય,
હાલ પ્રમારનામત કહું, અકર અન્યાય તિહાં નવિ લહું ૩૧ નગરજને પ્રાર્થે દાતાર, ઘરે નારી “રંભા-અવતાર,
ચંદ્રમુખી ગજગમની નાર,ચાલે “નરને ચિત અનુસાર.૩૨ શીલરૂપ જેહને શૃંગાર, ફરી ઉત્તર નદીએ ભરતાર, ભણી ગણી °વિચક્ષણનાર, હિરે'ભૂષણ ઘર–અનુસાર૩૩
૧ તે. ૨ નાશ. ૩ પ્રભાત, બપોર, સાંઝ. ૪ ન લેવા લાયક કર વૈપ રંભા જેવી રૂપાળી ૬ ચંદ્ર સરખા શીતળ તેજવાળા મુખમી. છે હાથીના જેવી ધીમી અને ઝુલતી ચાલની. ૮ પતિના વિચાર પ્રમાણે જ ચાલનારી. ૮ શીલપીજ જેને શૃંગાર છે. ૧૦ હુંશીયાર, ૧૧ શક્તિ પ્રમાણે દાગીના પહેરનારી.
Page #83
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
શ્રીહીરવિજય.
ન
૩૫
પદ્મિની હસ્તિની ચિત્રણી નારી, શોખની ન મિલે એક ઠારી; પીઉ પહિલી નવિ ભાજન કરે, નારી રૂપ રંભાથી સિરે, ૩૪ ઇસ્યુ નગર પાલ્હેણુપુર જ્યાંહિ, હીરવિજયસૂરિ હુઆ ત્યાંહિ; હીરતણાં પરીઆં બેતાલ, સાંભળજો નરનારી ખા. ( ઢાળમી-મગધ દેશા રાજા રાજેશ્વર-રાગ-સારિ’ગ, ) સાંભળજો નરનારી સહુએ, પ્રથમે નૃપ રણસિ ંહે; ઉત્તરદેશના રાજા કહીએ, જિસ્ય પંચાયણ સિંહૈ; સુણીએ હીરતણે તે વંશે. (આંકણી.) ૧ નગરનિવસતા તે નાયક, ખીમાણુદી ગાત્રા;
રાઠોડાં રજપૂત તે મોટા, પરબત જિમ માનુ ખાત્રા હા.સુ. ૨ સંવત્ પાંચ દાહાત્તર જ્યારે, હુ શ્રાત્રક ૫;
શ્રીરત્નસુરે તે પ્રતિબધ્ધા, દીધેા જિનવરધર્મ હે. સુણી, ૩ હુઇ થાપના આશવવંશની, સુણજો સાય કથાય;
૪શ્રીશ્રીમાળનગરમાં વસતા, એહુડ રાહડ એ ભાય હૈ. સુ.૪ નગરકેટમાંહિ તે વસતા, કોટીધ્વજ કહિવાય;
લાખીણા રહેતા પુર માહિર, પએહવા નગરી ન્યાય હો. સુ. ૫ આહાને ઘર ખિમી ખુટી, ગાંઠે લાખ નવાણુ; વાણિગ વાત વિચારે ત્યારે, ગઢમાં તે ન રહેવાણુ હા. સુ. તે
૧ પંચાનન સિંહ જેવા. ૨ પર્વતમાં જેમ માનુષોત્તર પર્વત મેાા છે તેમ રજપૂતવંશમાં રાઠોડવશ પ્રખ્યાત છે. ૩ ઓશવાળવશની ત્યારથી ઉત્પત્તિ થઈ. ૪ ભીનમાળ (મારવાડ). ૫ ત્યાં એવા ઠરાવ હતા કે કાટયાધિપતિ કાંટની અંદર અને લક્ષાધિપતિ શહેરની બહાર રહે.
Page #84
--------------------------------------------------------------------------
________________
હીર–વંશ.
( ૧૧ ) કટીવજ ઘર ધવજ લહેકંતી, ધન ઘટતું તવ પડતી;
તિણ કારણ એહડને ચિંતા, હુઈ દશા તસ ઘટતી હે. સુ. ૭ ચિત્ત "વિમાસી માન તજીને, ગયો રેહડની પાસે
એક લાખ ઉછીના આપો, રહું ગઢમાં તુમ પાસે હિ સુણી. ૮
(દુહા.) બેલા બેલે નહિ, નયણ ન મળે તાર;
અણપૂછયે ઉત્તર ઓ, બૂઝિન પુરૂષ ગમાર. ચિત્ત અલુબ્ધ મારો, જે અનુરાગ ધરંત;
કે હાડ શિઆળ જિમ, લાળે પેટભરત. હાકલિ હીએ હાથ કરી, તન ખંચી મન વારિ,
જે ઘર ગયાં ન માનીએ, અંગણ તાસ નિવારિ. મઠ કડુઓ લીંબડે, જે આપપે દેશ,
દ્રાઓં મંડપ મરીઆ, કહા કીજે પરદેશ? ભમરા ભાખર દીહડા, લીંબ ચઢીને ઠેલ;
કેતક મોરે શમેં, વળી હર્યે રંગરેલ. ખિણ ખડે ખિણ વાટલે, ખિણ લાંબે ખિણ લીહ, | દેવ ન દીધા ચંદને, સરખા સેવે દહ. (ઢાળ ૮ મી-સુરસુંદરી કહે શિરનામી-રાગ માલવોડ) સહુ સરીખા દિવસ ન હયએહડ ચિતે મન સેય, કિહાં માગ્યા એ કહે દામ, ગઈ હરમતિ ન થયું કામ. ૧
ઢબે સર છે, જે એક તાસ નિવાર
૧ વિચાર કરી માન મૂકીને. ૨ આંખ ન મેળવે. ૩ પ્રેમ. ૪ પિતાને. ૫ શું કરીએ. ૬ દિવસ. ૭ ચંદ્રમાને. ૮ ઈજજત–-લાજ.
Page #85
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
શ્રીહીરવિજય.
એલે 'ત્રટકી આહુડ તામ, માંધે ત્રગડી સાથે દામ;
૨
ન લેઇ ગયે રાવણુ રાય, તુતે લેઇ જાઇશ સહી ભાય. નવ ખીજ્યે રાહડ ત્યાંહિ, તુજ વિષ્ણુ અડીઉં નહિ ગઢમાંહિ; માગે છે તે સ્યું હોઇ રાતા, એણે વચને હુએ પ્રાણઘાતા. ૩ લાજ્ગ્યા આહડ મન કળકળીઓ, ખરખરતા મદિર વળી; મને કીધા ખરા વિચારો, નર માગ્યા શિર ધિકાર, ગતિ કટિ સ્વર હોએ લંગ, પરસેવા ને ઢીલા અંગ;
સૂર મિત્ર ઘરે ગયા ચઢ્ઢા, કળા ઝાંખતા સુખડુ· મો દેહકાંતિ ૪પલાસના પાન, અણુતેડયાં જતાં ગઈ સાન;
કીધા આહુડે એમ વિચાર, ધરે હીઅડે ડંશ અપાર. એણે અવસરે નગરીરાય, ખેલ્યું એટા તસ તેણે ડાય;
સુને દીજે બહુત ગરાસ, ઈમ કહેતાં હુઆ ઈમ્માસ, નિવ આલે રાજા જ્યારે, કરે વિનતી મંત્રી ત્યારે; નાના સિંહતણા એ માળ, દેવે ગજ મોટા શિર ફાળ ( ઢાળ ૯ મી-દેશી તુ ગીગિરિશિખર સાહે. ) કહે મંત્રી સુષ્ણેા નરપતિ, મનાવા નિજ પુત્રરે; સકળ દેશ નૃપ સહુઅ માને, રાખે એ ઘરન્ત્રરે. પિતા કહે એ કિસ્સુ કરગ્યે, રુસી ન વાસે દેશ રે; પડયાં પડયાં ખાયે આપ કેરી, ખળ નહિ લવલેશ. કહે, ૨
કહે. ૧
૨
૧ ગુસ્સે થઇને, ૨ તારા વગર ગઢમાં શું અયું રહ્યું છે ? ૩ માંગવાને આવ્યા છે અને રાતા પીળા થાય છે તે શું કામનું ? ખાખરાના પાંદડા જેવા ધાળાશ પડતા રંગને,
४
७
Page #86
--------------------------------------------------------------------------
________________
હીર-વંશ.
(૧૩ સેળ વર્ષને પુત્ર પઢો, તાત લખિમી ખાય રે,
સુત નહિં તે શત્રુ જાણે, રણીઓ તે કહેવાયરે કહે. ઈસી વાણું સુણે બેટે, નવિ રહું એણે રાજ રે,
કરું ભાગ્યતણું પરીખ્યા, બેસી રહ્યા કુણ કાજ રે! કહે. ૪ રીસાવી જવ રાય ચાલ્ય, આ એડડ હારે,
આસન દેઈ શાહ પૂછે, ઉર એક તુક્ષે શ્યા માટરે? કહે, ૫ કુમાર કહે સુણ શેડ હડ, ભુંડું બેલ્યા તાત,
નહિ રહું પરદેશ જાણ્યું, નવિ જેઉં નરસાથરે. કહે : એહડ કહે તુમ તાત દુહવે, ભલે નહિં મુજ ભ્રાત,
નીચે નાકે ઈહ ન રહીએ, મિ તુમ સંઘાતરે. કહે છે ઘરે કહી ધન લઈ ચાલ્યા, ચઢયા અને આપરે,
શુકન સબળા હુઆ ત્યારે, વધે બહુ પરતાપરે, કહે. ૮ સિંધુદેશે નગર ઠઠ્ઠા, મિલ્યા નગરીરાય રે,
અશ્વ ગજ રથ ગામ આપે, નવિ લિયે તિણે ડાયરે. કહે. ૯ ધણ નહિ જસ ભૂમિ કેરે, દીજે પૃથવી તેહરે;
નગર નવલું તિહાં વાસું, સદા વસતું જેહરે. કહે. ૧૦ ઉત્તર દક્ષણ પરવ પશ્ચિમ, જોઈ દિશિ તિણે ચાર,
ઉત્તર દિશિ ભણી ભૂમિ દીઠી, બહુ દેશ સંધિજ સારરે. કહે.૧૧ નૃપ કહે મુજ અશ્વ પેઢ, દેવરૂપે છે સેયરે,
ચઢી ઉત્તર દિશે જાજે, ભૂમિ થલી જિહાં હાયરે કહે, ૧૨ અશ્વને પરણામ કરજો, દે ભોગ સુસારરે, આડ પિપેર મેકળે મૂકે, ભમિ ભૂમિ અપારરે, કહે. ૧૩
૧ દેવાદાર. ૨ ઘોડે. ૩ મોટે દેવાંશી. ૪ રેતીના મેદાનવાળે પ્રદેશ,
Page #87
--------------------------------------------------------------------------
________________
( ૧૪ )
શ્રીહીરવિજય. ભમી ઘોડે પળે પાછ, મોતી વધાવે તામરે,
મહુરત જોઈ કેટ ઘાતી, વસાવે ભલ ગામરે. કહે. ૧૪ સુણી વચન નૃપ અશ્વ ચઢીઓ, ઉત્તર દિશિ ભણી જાય,
આઠ પહોરે ભમી આવ્ય, નગર વાસે રાયરે. કહે. ૧૫ નગર નામ “ઉએસ રાખ્યું, ઉદયનરેશ મહારાજ રે,
એહડ મિત્ર પ્રધાન થાયે, કરે વિષમાં કારે, કહે. ૧૬
(ઢાળ ૧૦ મી-કાયાવાડી કારમી-રાગ પરજીએ. ) પુણ્ય મનોરથ સવિ ફળ્યા, પામ્યા સકળ નિધાન;
ન ટળ્યું સજ્જન રૂસણું, દેહેલે મૂક માન. પુણ્ય. ૧ દિન દિન દલતિ દીપતી, બહુ શાતા હોય,
નગરતણે મહિમા ઈયે, નહિ નિરધન કેય. પુર્યો. ૨ એહડ ઘર એક ગાવડી, વન–ચરવા જાય,
અણદહી દૂઝે તહિં, ભરે જાબલ ગાય. ઘરે દેહતાં દૂઝે નહીં, લઘે ભેદ અપાર;
ભૂમિ ખણું તવ કાઢીઓ, જિન પાસકુમાર, પુણ્ય. ૪ એહડ સુતે સુપનમાં આવી સચિ જગાય;
કહે દેવી જાગે નરા, તૂઠી પુણ્યપસાય. પુણ્ય. ૫ સૂતે એહડ તે સુણે, સુપ્યું તુનેં જ,
નગરઅધિષ્ટા હું સહી, આવી પરખ આજ. પુયે. ૬ ઓશવંશની સ્થાપના, જિન પાસને પ્રાસાદ,
પાસે મુજ મંદિર કરે, સુણાવે સહુ સાદ, જાગ્યે હડ જવ વળી, જઈ ભેટ મહારાજ;
ભૂપ કહે ભલે આવીઆ, કહે જે કાંઈ કાજ. પુણ્ય. ૮
પુણ્ય. ૩
પુ. ૭
Page #88
--------------------------------------------------------------------------
________________
પુણે.
હીર–વંશ.
( ૧૫ ) ત્રણ્ય વાણિ સુપને લહી, સુણો તે મહારાજ;
આવી દેવી સવી કહી–ગઈ, કીજે તે કાજ. એશવંશની સ્થાપના, જિનને તે પ્રાસાદ
દેવીભવન પાસે કરે, હેયે તુહ્મ જશવાદ. પુ. ૧૦ સુણુ વચન નુપ હરખીએ, જે સર્વ સમુદાય,
પાસભવન નિપાઈએ, મંદિર દેવી માય. પુણ્ય. ૧૧ એશવંશની સ્થાપના, એશ વાણ્યું જેણિ; અરડકમલ ઓશવાળ એ, હુઆ કારણ તેણિ. પુણે. ૧૨
(દુહા.) ઓશવંશ ગુરૂ હીરજી, પરિ કહું બહિતાલ, નૃપ રણસિંહ પ્રથમે હવે, ઉત્તર દિશિ ભૂપાલ.
(ઢાળ ૧૧ મી-દેશી ચંપાઇ છંદની.) ભૂપતિ રણસિંહ સબળી લાજ, સુત તેહને સુંદર દેવરાજ
અભયચંદ તસ બેટે જાણ, તેહને નાહનસી ગુણની ખાણ.૧ તારા પુત્ર હુએ ઉદેકરણ, દીએ દાન દારિદ્રહ હરણ;
તારા પુત્ર હુએ જેસિંગ, નવિ ભાળે પરનારી અંગ. ૨ તારા પુત્ર તેજે તે જાળ, તાસ પુત્ર લીંબે વાચાળ;
રાજે પુત્ર જગ તેને હુએ,માંડણ પુત્રત બુદ્ધિને કુએ. ૩ ખેતે પુત્ર હુઓ તસ ખરે, હાંડણ સુત તેને મન ધરે,
તેહને હુએ જગ સમરે પુત્ર પ્રબલ તાસ દીએ જગ ઉન્ન. ૪ તારા પુત્ર હેઓ જગ રામ, બહુ કીધાં જિનશાસનકામ;
મે મે જિસે તસ બાળ, તિણે ઉતા દુરભખ્ય કાળ.૫
Page #89
--------------------------------------------------------------------------
________________
રહણ પુત્ર હુએ જેહને, પુત્ર પુરંદર છે તેહને;
સહિજે પુત્ર તેહને સુકમાલ, તેહને નાનજી બુદ્ધિવિશાલ. ૬ સોને તાસ હુએ દીકરે, તેહને કરમસી બે ખરે;
તેહને ડાહ્યાલો તસતસે, મહીરાજ વળી તેહને ગણો. ૭ તસ કુળે હુએ સઘસિંહ, દેવચંદ તસ રાખે લીહ;
રાજધર પુત્ર હુઓ નર જેહ, અઠ્ઠાવીસમી પેઢી તેહ. ૮ ગાજણ પુત્ર હુઓ તસવણે, વિમલતણે જગ મહિમા ઘણે,
તેહને પુત્ર હુએ આસપાલ, રંગે પુત્ર તસ રૂપ વિશાલ, ૯ સાજણ પુત્ર તસ કુળમાં ઓ, તેત્રીસમે પાટે તે જુઓ,
પછે હુઓ તસ રેહે પુત્ર, તિણે વધાર્યું ઘરનું સૂત્ર. ૧૦ શામલ પુત્ર હુઓ તસ સાર, ધરમ ભેદ આરાધ્યા ચાર,
સાગર સુત તેહને સુકમાળ, જિન પૂજે તે ત્રણેયે કાળ. ૧૧ તાસ પુત્ર એ જગવિખ્યાત, સાડત્રીસમી પેઢીયે થાત;
નામેંઆસગ અમૃતવાણિ, તેહને દેવશી ગુણની ખાણિ, ૧ર બાહડ પુત્ર હુઓ જગ તામ, દેઈ દન તિણું રાખ્યું નામ;
દામે પુત્ર હુઆ જગસાર, ગુપતિદાનતણે દાતાર. ૧૩ તારા પુત્ર કુંઅરે ગંભીર, બહિતાલીસમી પેઢી ઍહીર,
અજુઆક્યાં પૂરવ પરિય, રણસિંહ લગે યશ તે બોલાય. ૧૪ એ સહુ હીરતણે મહિમાય, ઉત્તમ એકથી બહુ પૂજાય;
એક ચંદ્ર ઊગ્યે જેટલે, તારા કેટી દીપે તેટલે. ૧૫ એક ઈદ્ર આવે સુરમાંહિ, સભાતિ કરે બહુ ત્યાહિં, | મુનિવરમાંહિં પટેધર એક, દેખી પુરૂષ બહુ કરેં વિવેક. ૧૬ ચકી એક પૃથવી સાર, ઘણી નારી કરે શણગાર;
Page #90
--------------------------------------------------------------------------
________________
હીર-વંશ.
( ૧૭ ) સુ પુરૂષ એક વંશમાં હેય, બહુને સહ ચઢાવે સોય. ૧૭ રૂષભદેવ દેડ સુંદર ઘાટ, દીપાવ્યા અસંખ્યાતા પાટ;
કલિયુગ માંહિ થયે જગ હીર, પૂર્વજતણું વધાર્યું નીર. ૧૮. અજુઆળી પેઢી બેતાલ, જણ્યા ભલા કુલ એવા બાલ;
એકનું કઈ ન જાણે નામ, એક વડાની ખેએ મામ. ૧૯ એકન લહેવડુઆને તાત,કરણ વિણ કુણ લહે અવદાત?
કરણી હરિતણી જગ બહુ જાણે નામ વડાનાં સહુ. ૨૦. ઓશવંશ દીપા સહી, સાંભર્યા પુરૂષ ગયા જે વહી;
સારિંગ એશવંશમાં હય, નવલખ બંધિ મુકાવ્યા સય. ૨૪ કાઢ્ય સંઘ શત્રુંજય ગિરનાર, હેમટકે લા બહુ વાર,
સમરે એશવંશ શિણગાર, કીધે પનર ઉદ્ધાર. ૨૨ શાહ કરમાને સહુએ નામ, તિણું ઉદ્ધાર કર્યો સાળમે;
કળિ કાળે સેની સંગ્રામ,શીઓં અંખ ફળે અભિરામ. ૨૩ મા મેહવૂઠે અતિ ઘણે, ઓશવંશમાંહિ એ નર સુણે,
ઓશવંશમાં કુંઅરે હેય, રાધે સમક્તિધારી સય. ૨૪ સત્યશીળ સુબુદ્ધિ સંતોષ, સાતમી જનને કરતે પોષ
સુખીએ સેમ પ્રકૃતિને ધણી,ક્રોધભ નાંખ્યા અવગણી ૨૫ માયા માન જસમાંહિ નહિં, પરને અવગુણન કરે કહિં;
વ્યવહાર શુદ્ધ પાળે વાણીઓ, જીવદયામાં ધુરિ જાણીએ. વરે વડાઈ તે ઘર જાણિ, અમૃત સરિખી બેલે વાણી. ૨૬
૧ વર્ણન. ૨ મરી ગયેલાઓને પણ ફરી યાદીમાં લવરાવ્યાં. ૩ શત્રુંજય ઉપર પંદરમો ઉદ્ધાર કર્યો. ૪ મનહર. ૫ ઇચ્છા મુજબ. વર્ષાદ વરસ્ય ૬ શાંત સ્વભાવવાળે.
Page #91
--------------------------------------------------------------------------
________________
( ૧૮ )
શ્રીહીરવિજય.
( દુહા ) વચન વસ્ત્ર રૂપજ ભળું, વિઘા ઝાઝું ધ;
રૂષભ કહે પાંચે ગુણે, શોભે પુરૂષ રતન્ન. વિનય વિવેક વિદ્યા ભલી, વિપુલ લચ્છી વૈરાગ;
જસ ઘર પાંચ વવા વધા, બહુ સુખ દુખને ત્યાગ. ૨
ઢાળ ૧૨ મી–ઈસ નગરીકા વણઝારાએ દેશી ) સુખીઓ નર કુંઅરે સાહે, જિનવરને ધર્મ આરહે,
રૂપવંત પંડિત વાચાલ, જસ માને નર ભૂપાલ. જિન જુહારે સુણે વ્યાખ્યાન, પંચે ભેદે દેતે દાન,
પ્રભાવના દાખ પડેઈ, સહુ વાણિગમાંહે વડેઈ. વડા જ્ઞાતિ વાણિગની કહીએ, આ કલિયુગમાંહિ લહીએ,
જે નીતિ સકળના જાણ, જેને અભખ્યતણ પખંણ. ૩ નહી પર પ્રાણીને ઘાત, વાંકી વાટે જે નવિ જાત,
જીરવતે મદ ધન કેરે, તેણે કુળ વાણિગને વગેરે. ૪ ધન્ય વણિગને અવતાર, કરે સકળ પ્રાણીની સાર,
વાણિગ બંધ થકા છોડાવે, નર સહુને કર ઓડાવે. વાણિગ દેતા ખિણ લક્ષ, વળી ઉતારે દુરભિક્ષ,
વાણિગને નમે રાણુ રાય, ટાળે અકર અને અન્યાય, ૬ ચઢયાં કટક તેહને ફેરવતા, નર દરિદ્રપર્ણ નિર્ગમતા;
૧ દરમ વચન, યોગ્ય વસ્ત્ર, સુંદર ૨૫ વિદ્યા અને પુષ્કળ ધન એ પાંચ વિકારે પુરૂષની શેભા છે. ૨ આરાધન કરે. ૩ જિનવંદના કરીને. ત્રીશ ન ખવાય તેવી અભક્ષ્ય ચીજો છે તે. ૫ ખાવાની આધા-પાખ્યાન લેનાર.
Page #92
--------------------------------------------------------------------------
________________
હીર-વંશ.
(૧૯) તિણે વાણિગનું કુળ સાર, જિણ કુળે હુઆ બહુ દાતાર. ૭ શાહ સારિંગની કિરતિ રહી, ભંધ નવ લખ છેડાવ્યા સહી;
શાહ સમરા કરમા જગ સાર, જિર્ણો શત્રુજે કર્યા ઉદ્ધાર. ૮ જગડુને યશ બેલાય, જીવાડ્યા પૃથવીના રાય,
ભીમ શેઠ ગુજરમાં હુઆ, દીધા જલેબી ને લાડૂઆ. ૯ હેમ ખેમ અંબડ જગપાળ, કઢાવી સાયરથી જાળ;
એ વાણિગ કુલ માંહિ હેય, કુળ વાણિગ મેટું જોય. ૧૦
વાણિગ કુળ માંહિ હુઓ, શાહ કુંઅરે નર પમ; શ્રી જિનની આણ વહે, આરાધે જિન ધર્મ. ૧
(ઢાળ ૧૩ મી–દેશી ચંદ્રાયણની. ) જૈન-ધર્મ જગમાંહિ સારે, જૈન-ધર્મ વિણ ન લહે પારે;
જૈન-ધર્મ સદગતિ દાતા, છટે ચિહુ ગતિના અવતારે. ૧ જૈન-ધર્મ વિણ ન જાયે પાપ, જૈન ધર્મ વિણ ન તરે આપે,
જૈન-ધર્મ જગમાંહિ બાપ, ટળે ભવભવના સંતાપ. ૨ જીવ અજીવ અને પુણ્ય પાપ, જૈન-ધર્મ વિણ ન લહે જાપ;
ખાધ અખાધ તપ કિરિઆ વેદ, જૈનધર્મ વણન લહે ભેદ. ૩ સ્વર્ગ નર્ક ને મુગતિજ સારે, જેન–ધર્મ વિણ લહે વિચારે
સાગર દ્વીપ દ્રહનદીએ અપારે, પૃથવી પરવતન લહે પારે.૪ નવિ સમજે ચિહુ ગતિની વાતે, ન લહે ઇદ્રીના અવદાતે, પ્રાણ સંગ્યા વેશ્યાગે, જૈનધર્મ વિણ લહે ઉપયેગે. ૫
'૧ દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ, અને નરકગતિ. ૨ ૭ - લેશ્યાઓ. : પંદર વેગ. ૩ ૪ ક્યાય રહિત,
Page #93
--------------------------------------------------------------------------
________________
( ૨૦ )
શ્રીહીરવિજય.
(દુહા.) જૈનધર્મ જગમાં ભલે, જિન્ને પ્રકા જેહ, શાહ કુંઅરે જગમાં વડે, નિત્ય આરાધે તેહ.
(ાળ ૧૪ મી-દશી એપાઈની.) જૈનધર્મ ધાએ સંસાર, નારિ નાથી જસ ઘરબાર,
રૂપવતી સોળે શણગાર, શીળે સીતાને અવતાર. સબળ દાન દિયે સંસાર, જિણી પવિમલ ભીમની નાર,
સાધ સાધવી શ્રાવક સેય, શ્રાવિકાભગતિ કરતી જોય. ૨ ઘરે આવ્યો ભૂખે નવિ જાય, કઠણ વાણિ જ નહિં કષાય;
લજજાવતી માન નવિ થર, સાધુ મુનીનાં પાત્રજ ભરે. ૩ ઈસી શ્રાવિકા નાથી નાર, સુખ વિકસે સખરાં સંસાર;
અનુક્રમેં જાયા ત્રણ પુત્ર. ત્યાર પછી વાચ્યું ઘરસૂત્ર. ૪ સંઘે સૂરે ને શ્રીપાલ, ત્રણ્ય જીવદયાપ્રતિપાલ; - સુતા ત્રયે હુઈ ગુણવતી, રંભા રાણી વિમલા સતી. પ અનુકરમેં નાથી ગુણખાણિ, ગર્ભવતી હુઈ તે જાણી;
સુષને ગજ દીઠે ગાજતે, ઉવલ ચઉદતે આવતે. ૬ સુપન લહી જાગી જેવાર, નવિ ઉઘે સમરે નવકાર;
કુંઅરા કંતને જઈ કહિ વાત, સુણતાં હરખ ઘણે તે થાત. ૭ સુપરપાઠકે તેડયા સહી, સુપન તણી કહાણી તસ કહી; પિડિત કહે નર ઉત્તમ હુયે, મોટામાં મેટેરે થયે. ૮
૧ હાથી. ૨ ચાર દાંતવા. ૩ સ્વમના ભેદ અર્થ જાણનારા. ૪ વાર્તા-ખુલાસે.
Page #94
--------------------------------------------------------------------------
________________
જન્મોત્તરી.
( ૨૧ ) સુણી વચનને દીધું દાન, દિનદિન વધે નાથી વાન,
અનુક્રમેં વેન્યા ત્રણમાસ, ઉપજે ઉત્તમ ડેહલા તાસ. ૯ જાણે પૂજું પ્રતિમાઅંગ, શત્રુંજગિરિ જાવાને રંગ,
જાણે મુનિવર દેઉં દાન, અમારિ પડયે વગડાવ્યાનું યાન. ૧૦ એમ ડેડલ ધરતી સુતમાત, નવ મહીના દિન જાતાં સાત;
જન્મ થયો કુંઅને તામ, શાહ કુંઅરે ખરચે બહુદામ, ૧૧ સંવત પન્નરને ત્રાહાસીઓ, માર્ગશિર્ષમાજ તિહાં લીઓ;
ઉજવલ નવમી ને સેમવાર, જનમ હુએ તવહીરકુમાર. ૧૨ જન્મોત્તરી તિહાં જેવી કરે, તનુ-ભુવન પહિલું મનધરે;
પકેકીંએ વૃડસ્પતિ તિહાં હય, બહુ સુખ કાંતિ આપે સોય.૧૩ ધન-ભુવન તે ખાલી કહું, સહજ-ભુવન તે શૂનું લહું;
સહજ ભુવન ચોથું તું જય, સ્વામી તેહને ચંદ્રમા હાય. ૧૪ કેદ્રીઓ મંગલ છે ત્યાંહિઘણુંજ સુખી કરે નર આહિ;
સુત-ભુવન પાંચમું છે જ્યાંહિ, બુધ રવિ અને શુક છે ત્યાંહિ.૧૫ બુદ્ધિ કેપ રવિ છે રીસાલ, શુક દીએ સંતાન વિશાલ;
રિપ-ભુવન તે ખાલી ઠામ, સ્વામી તેહને બુધસુર નામ. ૧૬ જાયા-ભુવન તે કહું સાતમું, સ્વામી શુક્ર તણે નિત્ય નમું;
કેદ્રીઆ રાહને દેઉંમાન, આપે કલત્ર અને સંતાન. ૧૭ મૃત્યુ—ભવન કહિયે આઠમું, તે ખાલી સુર મંગલ નમું; નવમું ધર્મ–ભુવન તિહાં ચંદ, ધર્મ સહિત નરસુરતરૂકંદ. ૧૮
૧ ભાવા અભાવા. ૨ જીવ માત્રને અભયેદાન અપાવ્યાને તેરે ફેરવવાનું ધ્યાન. ૩ માગશર. ૪ ફૂદીનેમ. ૫ (૧-૪-૭-૧૦) એ ભુવનેને કેંદ્રસ્થાન કહે છે. ૬ શત્રુ. ૭ શ્રી. ૮ સ્ત્રી અને પુત્ર પુત્રીઓ.
Page #95
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
શ્રીહીરવિજય. દશમું ભુવન કહું તુજ કર્મ, શની સ્વામિ સેહે છે પર્મ કેદીએ શનિચર તિહાં સુણી, સદા કીતિ હેઓ તસ તણું. ૧૯ આય–ભુવન તે ઈગ્યારમું, તે ખાલી સ્વામી શનિ નમું;
વ્યય-ભુવન તે બારમું જોય, સ્વામી ગુરૂ તે ખાલી હોય. ૨૦ ભાગે ગ્રહતણો જ વિચાર, ઉત્તમ કામેં હુઆ સુર સાર;
દિન દિન વાધે હીર જગીશ, લક્ષણ અંગે કહું બત્રીશ. ૨૧ લક્ષણ બત્રિશ કહીએ જેહ, સુણજે સહુ સભાપતિ તેહ;
હિ૬ કપલને ત્રીજું મુખ, ત્રણ પહેલાં નર પામે સુખ.રર નાભિ સત્વ ને ત્રીજો સાદ, ત્રણ ગંભીર ર0 જસવાદ;
કઠ પંઠિ જઘા ને લિંગ, લઘુથી નર પૂજાએ અંગ. ૨૩ અંગુલ કેશ નખ દંત ત્વચાય, પંચ પાતળે સુખ બહુ આય,
તન લેંચન કર હિઉં નાક, પાંચે લાંબે લહે ધન લાખ. ૨૪ નાશિકા બંધ ને નરના નખ, કક્ષા હૈઉં છઠું મુખ;
એ ખટ ઉંચે અતિ ભાય, દિન દિન ઉન્નતિ અધિકી થાય. ૨૫ ૧°અધર આંખ જીલ્ડા તાળવું, નખ ૧૧મુંજાની ઉપમ ઠવું
હાથ પાયતળ રાતે વર્ણ, તે શિર છત્ર ધરાવે ત્રણ. ૨૬ હય ગય રથ વૃષભ પાલખી ઈણિ રેખાએં નર હેય સુખી; અંગે આયુધને આકાર, નવિ હારે તે નિરધાર. ૨૭
( દુહા ) ઈ પુરૂષ જ જિસે, જગ હુઓ જયજયકાર; ઉચ્છવ મહોચ્છવ અતિ ઘણા, કુંકુમહાથા સાર.
૧ છાતિ, ૨ ગાલ, ૩ વિશાળ, ૪ પીઠ, પ સાથળ, ૬ ચામડી ૭ આંખ, ૮ ખભા, ૯ બગલ, ૧૦ હેઠ, ૧૧ ચડી જેવા રાતા, ૧૨ અસ્ત્ર શસ્ત્ર.
Page #96
--------------------------------------------------------------------------
________________
જન્મ મહાત્સવ.
( ૨૩ )
(ઢાળ ૧૫ મી-દેશી સુણિ નિજ સરૂપ-રાગ દેશાખ.) હાથાકુ કુમ તેારણુ અબકેરાં, તેારણુ ખાંધીઆં દ્રઢુનાં તિહાં ભલેરાં; મિલી સુંદરી ગીત તે તિહાં ગાય, ઇમ દિવસ ઝઝ તિહાં - વ થાય. હીરજન્મ હેાએ, ૧ ભુગલ બેરીએ વાજતી બાર ત્યાંડુિ, હાય ભાજન ભગતિ તે મંદિર માંહિ; આવી 'અરિ હીરજી નામ દેતી, પહેલું એક મુદ્રિકા તેડુ લેતી. હીર. ૨ વધે કુમર તે ચંદ્રમા જ પેરેડ, ઉચ્છવ મગસ હાય નિત્ય ઘેરે; શિણગારતી હીરને નાથ, ગુંથે ચેટડી હીની હાથ સાહી. હીર. ૩ માથે બેર ને કુડલાં હોય કાને, હીર હરખતા દીસતા સાવન વાને; ગળે સાંકળી હાંસડી હૈ મકેરી, હાથે પાઉલે કડવીએ અતિ ભલેરી. હીર. ૪ હાથે સાંકળાં ઘૂઘરી પાય ઘમકે, હીરકુમર તે ચાલતા આવે ઠમકે; કઢારે વળી વી’ટીએ હીર હાથે, માતા બહેનડી ચાંપતી કુંવર આથે'. હીર. ૫ શિરે ટોપીઅ આંગલું પંચવરણુ, મુખચ ંદસરીખુ દુખ માય હરણ, અર્ધ ચદ સરીખે જસ હાય 'ભાલ, કનકવાટિકા વારણા સાહે ગાલ. હું ર.
૬
૧ કપાળ, ૨ સેાનાના વાટકા જેવા.
Page #97
--------------------------------------------------------------------------
________________
( ૨૪ )
શ્રીહીરવિજય હરકમલાલ લચને સબળ સેહે, શુક ચંચુપરે નાશિકા
મનહી મહે; - હીરદાંત દીસતા અતિ અમૂલે, લાજીવને ગયાંજ મચકુંદ
ફલે. હીર. ૭ અધર રક્ત દંભ કેટ કહિયે, હીર પોયણાપાન કિસી
જીભ લહીયે, કંડ શખ પરે મઠ અતિ વિશાલે, ભુજા દેય સરલ જિલી
કમલનાલે. હીર. ૮ હાય નિરમવું નાભિ ગંભીરજાણું, કરી કેશરીસિડની પરે વખાણું, ગતિ વૃષભની કાંતિ સેવન્ન કાય, દેખી રીઝની બહિનડી
હરમાય. હીર ૯ ( ઢાળ ૧૬ મી-દશી એપાઈની-રાગ રામગિરિ.) માતા દેખી હરખે ઘણું, એહથી કુળદીપે આપણું;
ઉલૂટ અધિકે હીરપિતાય, પંચવરને સુત તે થાય. ૧ મુહુરત લગન જોઈ શુભસાર, નિશાળે મૂક્યો હીરકુમાર;
ખુપ તિલક શિર છત્રહ ધરે, હીરતણે વડે કરે. ૨ આપ્યાં અફળ શ્રીફળ પાન, જાજરડી કરતી બહુ ગાન;
મિળ્યા પુરૂષ વાગ્યાં નિસાણ, નીસાળે મૂક સુત જાણ ૩ અડીઆ લેખણ રૂપાતણું, નિશાળિયા પહિરાવ્યા ઘણ; પાટી લાડુ સુખડી દીધ, નિસાળિઆ માંહિં આ પ્રસિદ્ધ. ૪
૧ કમળનાં પાંદડાં જેવી આણીઆળી રાતા ખુણવાળી પાણી દાર આંખો. ૨ પિપટની ચાંચ જેવી નમણાશ યુકત નાશિ ૩ મેગરાનાં. ૪ મંડ. ૫ સોપારી. ૬ ઢોળ નગારાં.
Page #98
--------------------------------------------------------------------------
________________
જાહેરાવે કાને;
વિદ્યાભ્યાસ.
(૨૫) બંભ પટેળું પીવાને, ગંઠંડા પહિરાવે કાને;
પંડયાણીને આપ્યું ચીર, નિશાળે બેઠે ગુરૂ હીર. ૫ માઈ કાકલાં ભણત ઘેર, ભલે ભણીને આવ્યા ઘેર;
સકળ સુતરાં શીખે આંક, પંડે નવિ કાઢે તસ વાંક. ૬ એક ઈગ્યારા આવડે એકવીસા મુખ આવી ચઢે;
એકત્રીસા સવાઈઆ ગણે, ડેઢા ઊંડા અઢીઆ ભણે છે સકળ આંક ને બારાખડી, શીખ્યા ચાણયક આવડી;
ફલામણ લેખું ને ગણીત, વળી ભાનર શાસ્ત્રજ નીત. ૮ પડયે હરખે મન અદભૂત. એ દિસે શારદપૂત !
કઠપ કરાવે ઘણ, દાડ ન વળે મૂરખતણું. અક્ષર મોંઢે ન ચઢે ખરા, ગુરૂ જાણે કદિ જાએ પરા;
અવડાવ્યું જાએ વીસરી, પચવે માથું પાછો કિરી. ૧૦ એહવા શિષ્ય લાધે સંતાપ, પ્રગટયું ગુરૂનું પૂરવ પાપ;
હીર સરીખો તરજ મિલે, તામ મરથ ગુરૂ ના ફળે.૧૧ થડે દિને શીખીઓ કુમાર, અરથ આમળા સમશ્યા સાર;
ભણું ઉતર્યો હીરે જિસે, ૫ડયાને પહિરાબે તિસે ૧૨ મૂક્યો મુનિવર કેરે સંગે, નવપદ શીખે મનને ગે;
પંચેદિય ઈરિયાવહી જેહ, સકળ સૂતરાં શીખે તેહ. ૧૩ નવતત્વ ને જીવવિચાર, ઉપદેશમાળા શીખે સાર;
સંઘયણ ગશાસ્ત્ર વિચાર, છેડે દિન નર પામ્યો પાર. ૧૪ આરાધના ભણત ચઉશણું, દરશનસીત્તરી તે શુભકર્ણ ભણું સુત્રને અર્થ ત્યે યદા, હીર વૈરાગી હુઓ તદા. ૧૫
૧ સરસ્વતિને પુત્ર. ૨ ગળું સૂકાઈ જતાં લગી લમણાઠ કરાવે તેવા. ૩ કયારે આઘાટળે ? ૪ શિષ્ય-નિશાળીઆ.
Page #99
--------------------------------------------------------------------------
________________
( ૨૬ )
શ્રીહીરવિજય. જાણે પુણ્ય પાપના ભેદ, ફળભા જેવું કરે નિખેદ,
નીતરી નવિ મળે પ્રાહિં, ભડકે પાતિક દીસે નહિં. ૧૬ મન ચિંચે સંસાર અસાર, હીઅડે ધારે ઈયે વિચાર;
અનુકમેં જાએ વરજાર બેસી હાટે કરે વ્યાપાર. ૧૭ સાચું બોલે અધિક ન લિયે, ભરત તેલ ઓછું નવિ દિએ;
મુખે નવિ બેલે કઠિણ વચન્ન, સહકે કહે એ પુરૂષ-રતન્ન.૧૮ ૫ કલા ગુણ જાણે યદા, માત પિતા પર તરા,
હીર કહે સુણ માય બાપ,અવસર જાણે પરણીશ આપ.૧૯ તુહ્ય કુળ સુંદર દીપે અતિ, જે એક તુહ્મ સુત હેરએ યતી;
પિતા કહે વહ કહે છે સત્ય, અમે ન દેવાએ અનુમત્ય. ૨૦ હીર કહે સંયમ નવિ વરું, માય તોય દુખ સ્થાને કરું,
પણ હવડાં પરણે નાંહ્ય, અવસર લહી કરયું વિહવાય. ૨૧ ઈણે વચને હરખાં માત તાત, સુખભર કાળ તિહાંકણ જાત;
કાળે આઉખાં પૂરાં થાય, કુંઅરે નાથી સુરઘર જાય. ૨૧ માતા પિતાનું દુખ મન ધરે, સંસાર કડુએ જાણ્ય શરે, કેઈ ન રહિ નર થિર થઈ, હરી ચકી જિનચાવ્યા વી. રર
( દુહા) કાળે જગ ખાધ સહી, કુણે ન ખાધે કાળ;
કાલ "આહેડી જગવડે, જેણે ભાખી આ વૃદ્ધ બાળ. ૧ આઉખારૂપી લાકડું, રવિ શશિરૂપ કરવત્ત; કાળ રૂપીએ “સૂત્રધાર, વહેરી આણે અંત.
૧ સાધુ. ૨ પુત્ર. ૩ રજા-સમ્મતિ. ૪ દેવલોક પામ્યાં– મરણ પામ્યા. ૫ કાળરૂપી શિકારી. ૬ ખાઈ ગ. ૭ કરવત ૮ સુથાર
Page #100
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્ય વર્ણન.
( ૨૦ ) પહુવી નિત્ય નવેરડી, પુરૂષ પુરાણે થાય;
વારે લીધે આપણે, નાટિક નાચી જાય. ઢોલ દદમા દડદડી, કેતે ગયે બજાય હમ દેખતે જગ ગયે, જગ દેખત હમ જાય. ૪
(ઢાળ ૧૬ મી-દેશી ચેપાઇની-રાગ વેરાડી.) જાવું સહી ચિતે મન હીર, અથિર આતમા અને શરીર;
દેખતાં ચાલ્યાં માય બાપ, નિ જાવું આપણે આપ. ૧ ઈમ ચિંતી રહે જિહાં નિજ ભ્રાત, પાટણ પહુચાડી પછે વાત,
વિમલા ઈરાણી બે સતી, હીર બહિની દુખ કરતી અતી. ૨. દુખ ધરતી દેય આવે ત્યાં હિં, હાલણપુર નગરી છે જ્યાંહિં,
આવી ઉતર્યા બંધવ ઘરે, દુખ ધરતાં રેઈ બહુ પરે. ૩ માય તાયને પ વિડ, હું તે અમ ઊપર બહુ મેહ;
અંતે ન મળ્યાં જનુની બાપ, પૂર્વ કર્મનાં ન જાય પાપ. ૪ અંત સમે જવ કહાનડ થયે, બલિભદ્ર જળ લેવા ગયે;
મેહ ઘણે પણ હુઓ વિયેગ, નવિ જાએ પૂર્વ કર્મના ભેગ.૫ મુગતે પુહુતા જિનવર વીર, પાસે નહિં તવ મૈતમ ધીર;
ધા શૈતમ જિન નવિ મિલે, કર્મવિ છેહ ટાળે નવિ ટળે. ૬ વિ છેહ પૂર્વે પાડયા અમે, માય બાપ મિલે કિમ તમે
જૂરી મન વાળે તસ ઠામ, ઘણા દિવસ રહે તેણે ગામ. ૭ પછે પીહરથી બેઉ સંચરે, હીરકુમારને હાથે ધરે, તેડી આવ્યા પાટણ માંહિં, હીરકુમર ઘર રહિયે ત્યાંહિ, ૮ ૧ નવી નવી ૨ જૂનાગઢ. ૩ વારો આવ્ય.
Page #101
--------------------------------------------------------------------------
________________
હેલી હાથ
છે જે ગુરૂની
-
દ્રા નવ
( ૨૮ )
શ્રીહીરવિજય.
( દુહા ) પાટણમાં રહી હીરજી, વિજયદાનસૂરિ ત્યાંહિ;
પ્રેમેં આ વાંદવા, પૈષધશાલા માહિં. કરી ઉત્રાસણ વાંદતા, ગેયમ સાયમ ભાખિ;
પિથી પુસ્તક પૂજતે, કરે કપૂરજ રાખિ. દેવ ગુરૂ ને જ્યોતિષી, મિલ રાજા સાથ,
ઋષભ કહે નર સાંભળો, ન જઈએ હલી હાથ. તેણે કપૂરજ કરગ્રહી, પૂજે ગુરૂની દેહ,
મુદ્રા નવ અંગે ધરે, સુણે વખાણજ તેહ. વિજયદાન દિયે દેશના, જે કુમારનું રૂપ;
મંત્રી શેઠ સેનાપતિ, જાણે બેઠે ભૂપ, હરિમુખ સાહામું જોઈ ઘણું, નવરસ કરે વખાણ
ચિહું ગતિનાં દુખ વર્ણવ્યાં, સુણતો કથા સુજાણ અતિ કરકસ છે વેદના, ભૂખ તરસ બહુ તાપ;
ખડખંડ તિહાં કરે, અસુર પચારે આપ, વૈતરણી વૃક્ષ સામલી, ખડગ ને દુખ જેહ;
અનેક રોગ છે નારકી, અતિ દુરથી દેહ. તીર્થંચ તણે દુખ બહુઘણાં, ઉચાબખ અંકુશ આ
બંધ નિપાતન વધ ખમે, પુણ્યહીણ સંસાર. (ઢાળ ૧૭ મી-દેશી ચોપાઈની-રાગ પરજીઓ. ) માનવદુખ જે આપણાં, સુખ થોડાં ને વિઘનજ ઘણું આજીવિકા દુખ નીચનગાલ, અનિષ્ટવાસ માનવને ભાળ, ૧ ઉપાશ્રયની અંદર ૨ શિકો. ૩ હંટર-ચાબુક.
Page #102
--------------------------------------------------------------------------
________________
.
*િ
વળી માનવને વેદન ઈસી, વધ બંધન અને ભારી
રેગ મરણ ધનહરણ આપદા, મનસંતાપ ટળે નહિંકા- ૨ અપયશ પુરૂષ વિગેવન આપ, ચિંતા નર મનને સંતાપ
કારિદ્રાદિક દુઃખું કરી, મરણ, લહે માનવ ગતિ હરી. ૩ હવે દેવતાનાં દુખ એહ, દીવ્ય ભૂષણે દીપે દેહ, દે દેવવિમાનની ઋદ્ધિ અપાર, ભગવતાં સુખ લહે સંસાણ ૪ પાડણ ચવન દેખી દુખ ઘણું, કહીઉં ન જાએ તે સુર તણું; - હૃદય ન ફાટે બલવંત વતી, બીજે શતખંડ થાએ અતી. ૫ વળી દેવનાં દુખ અવગાહિ, ઈર્ષો મદ વિખવાદી પ્રાહિં; E ધ લેભ માયાદિક નડયા, સુરદુખીઆ સુખીઆનવિઘડ્યા. ૫ પતિ માટે પામી ઘણું, કેમ ખમે દુખ ચિહું ગતિ ત;
મારા ધર્મ આરાધે સેય, મુગતે જઈ અજરામર હોય. ૭ | ફ્લભ નર જગમાં હેય, રોડ વચને બૂએ સેય, જિમ જગ માંહિ સનતકુમાર, સુરવચને યે સંયમભાર, ૮
ઉપદેશ તણજ હજાર, કેતા નવિ બૂઝે લગાર; પ્રાદત નવિ પામે પાર, ઉદાઈરાયને મારણહાર. ૯ ચુ કૂક્યું તેના ઘરસાર, તે છેડે ઢંઢણકુમાર શિખ તરસ ખમતે નર વળી, છ માસ એ કેવળી. ૧૦
( દુહા). કછતું ધન છેડતા, મુગતિતણા ભજનાર; બાબુસ્વામિ તણી પરે, તે નર પામે પાર પણ નીચે કુળે, પણ તપ સંયમ સાર; વાવસુદેવજ તે થયે, હરિવંશકુળશિણગાર. કેદખાનું-હેડ.
Page #103
--------------------------------------------------------------------------
________________
( ૩૦ )
શ્રીહીરવિજય.
મણિ ક'ચન રતને ભયે, શાલિભદ્ર ઘર સાર; શિઠાકુર જાણી કરી, મૂલ્યેા નિજ પરિવાર. એક દિન સંયમ પાળતા, પામ્યા મુગતિનિધાન; મુગતિ નહિંતા ‘સુર સહી, નિશ્ચે રતનવિમાન, વિજયદાનસૂરીતણ્, સુષુતા હીર વખાણુ; ધર્મસ્થા હિંયરું ધરી, મૂલ્યે હીર સુજાણુ. નિજ મહિનીને વીનવે, દે મુજ તું આદેશ; સચમમારગ આદરૂ, ટાળું પાપ કલેશ, (ઢાળ ૧૮ મી-ઈમ વિપરિત પ્રરૂપતા-રાગ આશાવરી સિન્ધુ.) બ્રાતવચન શ્રવણે સુણી, ઢળતી લિંગની જધરણે રે; કરણેરે શબ્દ પડયો નિવરૂચે એ.
શીતલ વાય ચેાગે કરી, હુઇ સચેતન માઇ૨; ભાઈરે નામ ન લ્યે દીક્ષાતણું એ, સાય તાય હેવડાં હેજી, પપરલેકે સ‘ચરીરે, વીસરીરે તે અમને નિચે ટ્રોપ જણાં એ. વળી તું સયમ દરે, તેા વળો કેહને કહીંએરે;
કિમ રહીએરે માય તાય અધવ વિના એ. દુખમાંહે દુખ નિવ દીજીએ, જુઓ વિચારી વીરારે, નીરારે શીતકાળે નવિ છાંટીએ એ.
પડતાં નર નવિ કૅલિયે, નિરધનનું નવિ લીજેરે; નવ દીજેરે દાંધે ખાર મુજ અધવા એ.
૧ દેવતા. ૨ વ્યાખ્યાનવાણું. ૩ ૨૧. ૪ જમીન ઢળી પડી. ૫ મરીગયાં છે.
m
Page #104
--------------------------------------------------------------------------
________________
ભાઇ ભગતી સંવાદ
જિન નિરાગી જેહવા, વીરે માહુ ન મેહુલ્યારે; વિ દૈત્યેારે ખંધવ મેલ કાકા તણાએ શિવકુમાર સાહસું જુઓ, તેણે સંયમ નિવ લીધું રે; કીધુ રે તેણે તાત તણું કહ્યું એ. તુઃ ખંધવ માનેા કહ્યું, રહેા ઘર તુક્ષ પરણાવુ રે; જાવું રે તુમને ન ઘટે ઈણ સમેએ,
( દુહા )
હીર કહે સુણુ ખહિનડી, તુમે કહી નરતી વાત; મ્હારી કથા એક સાંભળેા, થાવા અવદાત.
૧
દાળ ૧૯ મી.-સગે સુપન સાન્યા તે પણ ભાલી રે-રાગ મારૂણી) પુત્રથાવચા ખુઝયે જિનવાણી સુણીરે, મૂકે બત્રીસે નારી સારીરે; વારીરે થકી માતા અતિ ઘરે.
રૂદન કરતી આવી કાંહાન કનેરે, તેયા ત્યાંય કુમાર વારેએક સારેરે મન્દિર રહી સુખ ભાગવારે
મરણ તણા ભય જો મુજ ટાળેા કાંહાનજીરે, તેા હું રહુ
( ૧ )
ઘર વાસે વિલસુરે;
સ્ત્રીસ્યુ રે ભાગભલા નિશ દિન વળીરે,
કૃષ્ણ કહે જિન ઈંદ્ર દેવ ચક્રી હરીરે, મરણે ન મૂકયા તેહ તુજનેર, મુજનેરે અમરપદ કુણુ આપસ્સેરે. ઇ. સુજ રાખે। કૃષ્ણુ કહે શ્યાને વળીરે, કરસ્યુ સાય ઉપાય અહિ ?, યાંહિ રે જન્મ જરા મરવું નહિ?,
૧ રીતસરની વાત કરી, ૨ હકીક્ત
Page #105
--------------------------------------------------------------------------
________________
(૩૨)
શ્રીહીરવિજય. દ્રઢ ચિત્ત દીઠ કુમર તણે કૃષ્ણ ઘરે, તવ નૃપ કરતે ત્યાંહિ
ઉછવારે, મેચ્છવરે સંયમને સુપેરે વળી રે. સહસ પુરૂષ સ્પં સંયમ લેઈને સંચરે, ચઉદ પૂરવધર હોય
ચાલે; માહાલેરે આચારજ થઈ આગળેરે. શેલગપુરમાં શેલગરાજા બૂઝરે, મંત્રી પંચસાય સાથે
લેતેરે રહેતેરે સંયમ મારગ શુભ પરેરે.
( દુહા ) સંયમ મારગ આદર્યો, લહી સંસાર અસાર;
મરણ તણે ભય મન ધરી, ચેત્યા તેહ કુમાર. તિણુ કારણ દીક્ષા ગ્રહું, મુજ પરણવા નેમ, સંસાર સુખ કડુ સહી, મુજ સંયમટ્યુપ્રેમ.
(ઢાળ ૧૯ મી-દશી એપાઈની-રાગ મહાર) સુણિ ભગિની વચન કહે વીર, સંયમ હિલે છે અતિ હીર
પગે અણહાણે મસ્તક લેચવું, ઉષ્ણ કાળે પાળા ચાલવું. ૧ ૬ચઉમાસે નહિં સુંદર ઠામ, શીતજ કાળે ફરવા ગામ;
વચ્છ ખમવા પરિસહ બાવીસ, માયા લેભ મદ તજવી રીસ. ૨ માગી લે પર ઘર આહાર, વહિવે પંચ મહાવ્રત ભાર; પંચસુમતિ ત્રણ ગુપતિ ધરીશ, જનમ લગેએ કેમ કરીશ? ૩
૧, ૧૦૦૦ પુરુષ સાથે. ૨ પાંચસો સાથે. ૩ બાધા-સોગંદ. ૪ મુશ્કેલ. ૫ ઉઘાડે પગે, ૬ વ કાળમાં
Page #106
--------------------------------------------------------------------------
________________
ભાઈ ભગિની સંવાદ. ( ૩ )
( દુહા) કમર કહે ભગિની સુણે, દુખ આગે સંસાર; સહી અનંતી વેદના, જીવ ભયે ગતિ ચાર
એ સ્વરૂપ જિણે નવિ લ, સજન સ્નેહ તસ હેય; લો સ્વરૂપ સંસારને. નર સમભાવૅ સેય. માતા પિતા બંધવ ત્રિ, પુત્ર મિત્ર સગાય;
એહજ ભવે જીવ જ તણે, બહુ દુખદાઈ થાય, ચહણ બ્રહ્મ ત્રિયા હવી, દીરઘપૃષ્ટદ્યું ખાય.
નિજ સુખ કારણ સુતહણે, લાખી મેહેલ લગાય. રાજ તણે તર ઘણું, કનકકેતુ જે રાય;
અંગ ઉપાંગ સુતનાંવળી, છેદે મૂકી ઘાય. ઘર વિષય સુખ રાગીઆ, કરે જાતસ્યું કંઇક
બાહુબલિ નૃપને મારવા, પાયે ભરત નરિદ.
ઈદ્રીવિકારે પરાભવી, મારે પતિને ડાય; સુરીયંતાએ હ, નૃપ પરદેશીરાય.
અતિ વાહલે પુત્રજ ભલે, નામે કેણિકરાય; રાજ તણે લેભે વળી, દિયે પિતાશિર ઘાય.
કામ કરે ચાણક્યનું, મંત્રી પરવત ભૂપ; મરણ ઉપાયું તેહને, પિગ સંસાર-સ્વરૂપ.
નિજ કારજ વછે હવે, સગાં સગાંમાં વેર; ફરસરામ ક્ષત્રી હશે, સુભુમેં વિપ્રજ કહેર.
(ઢાળ ૨૦ મી-દશી એપાઈની-રાગ મારૂ.) એ સંસાર સ્વરૂપ તું જાણુ, ઘણે મે બકિની મત આણ
Page #107
--------------------------------------------------------------------------
________________
( ૩૪ )
શ્રીહીરવિજય સંસારનાં દુખ આગળ જોય, સંયમ દુખ અધિકું શું હાય. ૧ જિણે આ સૂધ વૈરાગ, છતા ભેગ કીધા જિણે ત્યાગ;
તેહને સુખ ચકીનાં હાથ, અણુ પ્રગમ્ય નારક દુખ જોય. ૨ પ્રગમે મારે મન વૈરાગ, મેહ તણે તમે કીજે ત્યાગ,
દે અનુમતિ લેવું સંયમભાર, તમને પુણ્ય થશેજ અપાર. ૩ બ્રાહ્મી સુંદરી નિરખે દેય, બંધવને કિમ તારે ય;
ગજથી હેઠે ઉતાર્યો વળી, બાહુબલી કીધે કેવળો. ૪ તુધ્ધ સહાય દીઓ મુજ આજ, સંયમ લેઈ સારૂં કાજ;
વિનય વચન બંધવ કહે અતી, સંઘ સકલ કરતે વીનતી. ૫ તુહ્ય કુળ ચંદે તુમ કુળ સર, વધારશે જિનશાસન નર;
રૂપ કાંતિ ગુણ દેખી અપાર, વિજયદાનસૂરિ દેશે ભાર. ૬ ઘણુ જીવને એ તારશે; મુનિવરમાં કટપદ્રુમ થશે,
દિએ આગન્યા સંયમ તણી, ઉન્નતિ તુહ્મ વાઘેચ્ચે ઘણ. ૭ હીઉં ભરાયું ભગિની તણું, આંખે આંસુ ચાલે ઘણું | મુખે ન બેલે નીચુ જોઈ, હુઈ આગન્યા ભાખે સહુ કે ઈ. ૮ નેમિનાથની પેરેં થયું, બહિને સહી સંયમનું કહ્યું
મુર ગ્ર ઉચ્છવ બહુ કરે, અશ્વ વઢા ફી કે ફરે. ૯ ભેજન ભગતિ હેય ત્યાં બહુ, દેઈ દાન સ તેવું સડક
સંયમ દેવાને 'સજ થાય, વાજંતે વનમાંહિ જાય. ૧૦, (ઢાળ ૨૧ મી-જીવ જાતિ જાતીમાં ભમત-એ દેશી. ). હીર સંયમ ચિત્ત લાવે, મિલી જજ કુટુંબ સહુ આવે આણે નિરમળ ખાં પા રે જુવાનિ . મળ નાણીરે. ૧ ૧ તૈયાર
Page #108
--------------------------------------------------------------------------
________________
દીક્ષા મહોત્સવ.
(૩૫) ખૂપ ભૂષણ વસ્ત્ર પહિરાવે, શિર ચામર છત્ર ધરાવે
અ અસવાર જ થાવેરે, નર વાજિત્ર બહુ વજાવેરે. ૨ ધૂપઘટીઅ લીયે બહુ હાથેરે, નર મિલીઆ બહુ હીર સાથે
નર પાળને નહિં પારેરે ગજરથ બહુ અસવારેરે. ૩ જય જયકાર શબ્દ બહુ થાયરે, ચુવા કેસર ત્યાંહ ટાયર
દંડારસ તિહાં બહુ ખેલેરે, નાચતા તે પુર મેહેરે; ૪ નર બંધે ચઢીને ધાય, ધરી આયુધ બહુ ઉજાય;
એક નાટિક કરતા જાયેરે, વળી ગંધ્રપ આગળ ગાયરે. ૫ એક વણ વંશ બજાવેરે, એક શરણાઈ નાદ સુણાવે
એક કનક કલસ કર ઝાલેરે, હીર સાબેલા આગળ ચાલેરે. ૬ એમ મહેચ્છ વનમાં જારે, ખીરવૃક્ષ તળે પછી જાવે, હર્ષ હિયડા માંહિ બહુ ઘરરે, હીર અશ્વથકી ઊતરતો. ૭
ઢાળ ૨૨ મી દેશી ચાઈની.) અશ્વથકી ઊતરી કુમાર, કુંડલ ખુષ તજે શિણગાર
ભગિની લોચન વહે જલધાર, હીર ત્યે પંચ મહાવ્રત ભારે.૧ મૂકે કરે ને કભાય, ત્યારે ગળગળા નર બહુ થાય;
બાજુબંધ મૂકે નર હાર, ત્યારેં અબલા રેઈ અપાર.. મૂકે પીતાંબર પામરી, મુનિ આંખે આંસુડે ભરી,
વર્ણ અઢાર જે દુખ ધરે, હીરકુમર સંયમ આદરે. નાખે ઉતારી શિણગાર, જેમ કેહમાલી છેડે ભાર; તિમ હરખે મનમાંહિ હીર, અન્ય પુરૂષ લોચન વહે નીર. ૪ ૧ લિ. ૨ દાંડીયારસ. • દૂધવાળું ઝાડ. ૪ મજૂર.
Page #109
--------------------------------------------------------------------------
________________
(૩૬).
શ્રીહીરવિજય. ચીર પાથરે ભગિની ઈસે, 'નાવી વેણી વિડારે તિ,
સકળ લેક હુઆ સમસુ, એક હરખ્યાં પંખી ને પશુ. ૫ અમે મરાઉં છુંજ અનાથ, અહ્મ મસ્તગ એ હશે નાથ;
હેમ સરીખે એ ઋષિ થશે, અહ્મ માગંતાં મૂકાવશે. તિણ કારણ નવિ રેઉં અ, હીયડે હર્ષ ધરે નર તુહે;
વીરશાસને એ દિનકર થશે, દિન ૨ ઉન્નતિ અધિકી હુશે. ૭ ઈસી વાણું પંખી મુખ વહે, શુકનસાર તે વચનજ કહે, વિદાનસ દીપે હીર, મેઘકુમારને જિમ મહાવીર. ૮ સંવત પર છ—એ જિસેં, કાતીવદિ દુતીઆ દિન તિસે,
નક્ષત્ર મૃગશિર ને સોમવાર, હીરે લીધે સંયમ ભાર. ૯ પંઠ આઠ તણે પરિવાર, અમીપાળ વૈરાગી સાર;
સુણ ભાખું તેડને અધિકાર, અમરસંઘ શાહ ધન અવતાર. ૧૦ કપૂરાં નામેં પુત્રી સાર, પરણાવી તે સુંદરકુમાર,
કર્મ ગં ગયે તે મરી, માત પિતા દુખ નિજ સુંદરી. ૧૧
રૂપે રંભા બહુલ ધન, વન લહિરે જાય, ઈશુ અવરાર રંડાપણું, પગ પગ ખટકે માય.
(છો ) कशुंभं कज्जलं कामं, कुसमं कंकणं तथा
गते भर्तरि नारीणां, ककारा:पंचदुर्लभाः ૧ હજામે માથાના વાળ ઉતારી નાખ્યા. ૨ સુર્ય સમાન પ્રભાકર. ૩ વિધવાપણું.
Page #110
--------------------------------------------------------------------------
________________
દીક્ષાવિધાન.
( ૩૭ ) ( દુહા ) જિમ ફળ વિદુર્ણ રૂખડું, લોચન વિણ સંસાર;
જિમ ઘર નું પુત્રવિણ, તિમ રવિહણી નાર. પંડિત વનિતા વનલતા, ન રહે વિણ આધાર;
ઋષભ રત્ન સનેકરી, શેભે નહિં સંસાર. સુગુણ સુધાં માણસા, નિ અવગુણ હેત; કે રંડા કે વિરહણી, કેઈ સંતાન ન હુંત.
(ઢાળ ૨૩ મી-દેશી એપાઈની-રાગ વેરાડી. ) પૂરવ કર્મ પસાએ ય, પામી નારિ રંડાપણ સેય,
દુખણ ધર્મ કરે તે ઘણું, ભણી શીલ રાખે આપણું. ૧ નકાર ગુણે નવ તત્વ વિચાર, ઉપદેશમાલા ગ્રંથ અપાર;
જીવ વિચાર ભણે મનરાગ, અરથ લહી પામી વૈરાગ. ૨ કહે પુત્રી હું સંયમ ગ્રહું, કુણુ કારણ સંસારું રહું;
વારે માય ન માને જિસે, માતા વૈરાગિણિ હુઈ તિ. ૩ પિતા કહે ન રહું સંસાર, સંયમ ત્યે પુત્રી ને નાર,
કુણ કારણ હું આણે ઠાર, ન ગમે મુજ રહિવું સંસાર. ૪ માતા પિતા ત્યે સંયમ સાર, પુત્ર તણે શિર આપે ભાર,
પરણવાની વાત જવ કરે, અમીપાલ સુત નવિ આદરે. ૫ કહે હું લઈશ સંયમ ભાર, તુશ્ન જાતાં મુજ કુણ આધાર,
માત પિતા સહુ વારે તહિં, અમીપાળ સુત માને નહીં ૬ સંયમ લેવા સજ એ યાર, ચાગતિ તણું નિવારણ હાર; દાન શીલ તપ ભાવન સાર, જાણે જગ દીસે એ ચાર. ૭
૧ વગરનું. ૨ સ્ત્રી. ૩ વનની વેલ. ૪ મના કરે.
Page #111
--------------------------------------------------------------------------
________________
( ૩૮ )
શ્રીહીરવિજય.
ઘાલ્યા મંડપ દેતા દાન, કેળવિયાં પોઢાં પકવાન; સ્ડામીવચ્છલ હોએ મહુ, સજ્જન સાજન જિમતાં સર્યું. ૮ ફૂલેકાં ચઢતાં નવનવાં, યાચક દાન ઘણાં તિહાં હાં; ગજ રથ અશ્વ અને પાલખી, ઇંદ્રાણી આગળ નવલખી. ધ્વજ નેજા અસવારી મહુ, વડા વિવહારીઆ મિલી કેસર છાંટે આપે પાન, વાગે વાજાને બહુ ગાન. એમ ઉચ્છવ તિહાં થાએ જિસે, પાટણ હીરજી આવ્યા તિસે; વિજયદાનની વાણી સુણી, હીર હુએ સંયમને ધણી. ૧૧ અમીપાળ સાથે બેડલી, પરણ્યે સયમનારી હતી.
સહુ;
૧૦
૧૩
છતી રિદ્ધિ મૂકી નીકળે, અઢાર વર્ણની આંખ્ય ગળે. ૧૨ નવ ચૈાવન ને રૂપ અપાર, જિષ્ણુ પહિયાં સેલે શિણગાર; સર્વ તજીને સંયમ લીધ, કે ન કરે તિમ એણે કીધ. માય માપ ને ભગની જેહ, સાથે' સંયમ લેતાં તેહર ધર્મસીરિખિ રૂŠારિખિ જેહ, વિજયહર્ષ કનકશ્રી તે, હીર સહિત નવ જણુનું માન, જાણે ચક્રી નવે નિધાન; નવે વિહાર ગુરૂ સાથે' કરે, વિજયદાન મહીમડલ ક્રૂ, ૧૫ હીર હર્ષ ગુરૂ પાસે રહે, ગુરૂવચન શિર ઊપર વહે;
૧૪
ભણે ઘણું હીઅડે ગગહે, પૂછ્યા ઉત્તર પાછા કહે. વિજયદાન મન હરખે ઘણું, ભલું સાન એ ચેલા તત્રુ; ભાગ્યદાર દીસે છે એહ, એહના કમ તણા હું ઈંડુ, વિદ્યા પૂરી હાએ જોય, તેા એ રાયમાન્ય નર હોય; વિદ્યા વિણ નર ન લહે માન, વિદ્યાવત ઘર નવે નિધાન.૧૮ એહવે રૂડારિખિ પન્યાસ, યુગતે હીરજી પૂછે તાસ; મ્હે પન્યાસ પૂછજો તદા, ભણી ઘણું પંડિત હાઉં જઢા, ૧૯
૧૬
૧૭
Page #112
--------------------------------------------------------------------------
________________
વિદ્યાપદપ્રાપ્તિવર્ણન (૩૯) વિજયદાનમૂરિ સુણાઉં ઈસ્યું, વિદ્યા વિ. પિસાએ કિસ્યું
ધર્મસાગર હીરે એક યની, ભણવા મેકલતે ગપતિ. ૨૦ આગે સિંહ અને પાખયે, કનકકલસ ને ખીરું ,
અને હીરને એક વિચાર, ગુરૂવયને થશે હરખ અપાર. ૨૧ હુરખી ચાલ્યા દક્ષણ ભણી, દેવગિરિ આ રિબિ ગુણી;
નિજામ શાખુ નગરીને ધણ, જસમા નારી દેવસી તણી. રર હું એક પંડિતને દેય, ધમસાગરને હીર ભણેય;
ચિંતામણિ બહુ શાસ્ત્ર વિસર, ભણી પુર બેહુ પામ્યાપાર.૨૩. આ યા ન દુલાઈ જિસે વિજયદા સુરી વઘા તિસેં;
ભણ્યા ઘણું ગુરૂ જાણું કરી, પન્યાસ પદ દીધું મન ધરી. ૨૪ સંવત સેલ સિત્તર જિસે, પં પદવી ગુરૂ પામ્યા તિસે;
આદિનાથ દેહરા માંહિ થાપ, તિવા જગ ઘણે પ્રતાપ. ૨૫ સંવત સેલ અત્તર જામ, નડુલા નગરી છે તામ;
નેમિપ્રસાદ છે રળીઆમ, પદ ઉવઝાય ઉચકવ તે ઘણે. ૨૬ ત્રણે ઉવજઝાય પદ થાય, હીર ઘમસાગર મુનિરાય;
રાજવિમલ ત્રીજો વિઝાય, એ ત્રણે નર પદવી પાપ. ૨૭ રાજવિજય સૂરિ પછે તેહ, વિજયદાનને મિલી છે તે
સબલ કળા તલ પિતે સાર, રાગે મોહે દેવકુમાર. ૨૮ વિનય રૂ૫ વિદ્યા ભલ લહી, નિજ આચાર્ય તે થાયે સહી,
ઘણુ સાધને ન ગમે તેહ, અન્યગચ્છી આચારજ એડ. ૨૯ સકળ સાધ કરે વિનતી, તુઘ્ર ચેલે થાપ ગપતી,
વિજયદાન મુખ બોલે નહિં, ગીતારથ તવ વરતે સહી. ૩૦ વિજયદાન સી બેલ્યા આમ, અવસર જાણ કરયું કામ;
વિગર થાઓ મોટા થતી તિમ કરણ્યે સુખ હસ્ય અતી. ૩૬
Page #113
--------------------------------------------------------------------------
________________
(૪૦)
શ્રીહીરવિજય. વિજયદાનસૂરીશ્વર જેહ, સિરોહીમાંહિ આવ્યા તેહ,
સામહીઉં તિહાં સબલું થાય, માસું રહી આ ગુરૂરાય. ૩૨ ધ્યાન ધરી બેડા તિણ ઠાર, પલતી નગરીમાંહિ અમાર,
શાસનદેવી વદે પથ, કિસ્યું કામ કો રિષિરાય ? ૩૩ વિજયદાનસૂરિ પૂછે ઈસ્યું, કવણ પુરૂષ પાટે થાપર્યું ?
દેવી કહે તુૉ થાપ હીર, જેહને પાય નમે નૃપ મીર. ૩૪ ઈસ્યુ કહિને દેવી જાય, કેસર કુકમને ઘન થાય;
ઉપાસરે દીપક દેખતા, ઘુઘર ઘંટ ઘણું વાજતા. ૩૫ વિજયદાનસૂરિ મૂહુરત લેહ, પદ મહેચ્છવ ચાંગેહ કરેહ;
ધન્ના તણો સંતાનીએ તેહ, રાણકપુર પ્રાસાદ કરેહ. ૩૬ તસુ કુખેંચાગ મહેતા જેહ, સબલું ધન ખરચંતે તેહ,
મોટા મંડપ તેરણ બાર, ભજન કરે તિહાં નર ને નાર. ૩૭ દરિદ્ર ગયાં તિહાં યાચક તણું, ભૂષણ ચીવર દાન દીએ ઘણાં
સંઘ રચતુર્વિધ મિલીએ સહી,વિજયદાન પદ દે ગહગડી ૩૮ સંવત સેલ ને દાહરે, પિષ શુદિ પાંચમિ દિન ખરે;
હીરહર્ષ છે નામ પ્રસિદ્ધ, હીરવિજયસૂરિ પછે કીધ. ૩૯ પદ થાપી પાટણમાંહિ ગયા, શ્રાવકજન સહુએ ગહગહ્યા,
દેઈ વંદણ પટ આપે એમ, સ્વામી સુધર્મા જંબ જેમ. ૪૦ સમરથ ભણશાળી ઓશવાળ, પદને મહેચ્છવ કરે વિશાળ
ધન ખરચ્યું તિણે સબલું ત્યાંહિ કીર્તિ ન માએ તે જગમાંહિ ૪૧ અનુકરમેં નહૂલાઈ જ્યાંહિ વિજયદાનસૂરિ આવ્યા ત્યાંહિ શાહ કિમે પ્રતિબધ્ધ સહી, દીક્ષા દાન દિયે ગહગહી. ૪૨
૧ બહુજ. ૨ સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકા.
Page #114
--------------------------------------------------------------------------
________________
ગુરૂપ્રેમવર્ણન.
ઘરે રહી કાડાઇ નાર, જેસિ`ગ પુત્રઅે ઘરખાર; સુહશે સિંહ દીઠો તસ માય, તિક્ષ્ણ થાપ્ચા જેસિ’ઘસુતરાય, ૪૩ આડ વરર્ષના સુત જય થાય, મા બેટા સુરતમાં જાય; વિજયદાનસૂરિ વદ્યા ત્યાંહિ, સુણી વાણિહરખ્યા મનમાંહિ.૪૪ સયમ લેતે ગુરૂને હાથ, વઈરસ્વામિ જિમ માને સાથ;
સિંહૅગિરિ કને દીક્ષા લીધ, તિમ એ જેસિઘકુમરે કીધ, ૪૫ જયવિમલ તસ દીધું નામ, હીરહાથે ભલાવ્યા તામ;
વિજયદાનસૂરિ મહપતિ તેહ, અમદાવાદમાં આવ્યા તેહ. ૪૬ *ણ અવસર લુકાના યતી, વિજયદાન કને આવ્યા અતી; કહે પ્રતિમા દીઠી છે છતી, અમને ગષ્ટમાં લ્યે તે વતી. વિજયદાન કહે કહુંછું... અમે, હીરવિજય કને જા તુમે;
તુમને ગછમાં લેસ્થે સહી, મોકલ્યા ઋષિને એહેવુ કહી. ૪૮ રાજવિજય મળીઆ વિંચમાંહિ, લુકાનારિખિ પહુતા ત્યાંહિ; દીક્ષા દેઈ લીધા ગછમાંહિ, સય વાત ગુરૂ પાસે જાય. અણુમિલતા ગીતારથ પ્રાહિ, મિલી વિચાર કીધેા ગુરૂ ત્યાંહિ; આજ ન પૂછી એટલી વાત, આગળ ચછ ચાલ્યા કિમ જાત ? ૫૦ કેઈપરે માને હીરને એહ, ગળપતિ ખરો વિચારે તેહ;
ગછ માહિરની ચીડી લખે, લજ્જા તાસ કિસી નવ રખે. ૫૧ રાજવિજય પછે આવ્યા ત્યાંહિ, અમદાવાદમાં ગુરૂ છે જ્યાંહિ;
કાઈ ન ખાલે ઉભા થઈ રહે, શ્રાવક મકાર તવ એહવુ કહે, ૫૨ આવા મારા ઉપાશા યાંહિ તુહ્મા ઊતા રિખિજી તેઢુમાંહિં; શ્રવક અો તુન્નારા સહુ, તુાને માનસ્યે જગમાં ખહુ. રાજવિજય તવ અલા રહે, હીરકીર્તિ જગમાં મહુમહે; વિહાર કરત જોટાણું જાય, જિષ્ણુદાસ રિખિ મિલ્યા તિણુિઠાય,૫૪
( ૪૧ )
૪૦
૪
૫૩
Page #115
--------------------------------------------------------------------------
________________
( ૪૧ )
શ્રીહીરવિજય. લંકામત તિણે મૂળે સડી, હીરને પાપ નખે ગડગહિ;
સુમતિવિજય દી તસ નામ, અડત્રીસડ ઉઝા તા. ૨૫ વિજયદાન સુરિ વડલી માંડુિં, દેવાંગત સુરિ અ ડુિં;
સર્વ ભળાવ્યું હીરને હાથ, વાધી હીર તણી વિખ્યાત. પદ આચારજ પર વરષા બાર, પછે મારક હુએ સાર;
હિનદિન ગ૭ વાધતો જાય, અન્યાછી આવી નમે પાચ. પછી વિચરે દે નાગપુર જયહિં, આવ્યા હીર ત્રબાવની મં;િ
મેનાં શ્રાવિકા પહિરે માળ, ઈગ્યારસેં મ્હાર ખરો તતડી. ૫૮ સબળ દાન બીજા પણ થયાં, એક જીભે નવિ જાએ કટ્ટા, 'અનુક્રમેં વળી કરિ વિહાર, અમદાવાદ આ કાર. ૧૯ ઠામ ઠામના સંઘ આહ, હીરતણા પદ પૂજે તેહ;
મુદ્રા ઓગણત્રીસ હજાર, હવું પૂજણ તેણી વાર, ૬૦ અનુકરમેં વળી કરે વિહાર, ગામ નગર પુર જુએ અપાર;
ફરતા આવે ત્રંબાવતી માંહિ, સાલું ધન ખરથાણું ત્યાં હિંદ૧ રતનપાળ દેસી શ્રી પાળ, ઠકાં શ્રાવિકા અતિ સુકમાળ;
રામ પુત્ર ઘર તેને જુઓ, ત્રણ્ય વર્ષને તે પણ હુએ. દર વિષમ હુઓ તસ અતી, વંદાવા તે હીરયતી,
દિયે દેશના મિલ્યા નર બડુ, પછે સાધુ બે લ્યા સહુ ૬૩ જે એ રામજી જીવતે રહે, દે હીરને મન થિર રહે ?
કુમરને ભાવ હુયે જે સહી, તે અમે દેઢ્યું તુમ ગડગહી.૬૪ કરી કેલ ને પાછા વળે, દિન દિન રેગ કુમારને ટળે,
આઠ વર્ષને સુત જવ થાય, ફરતા હીર આવ્યા વિણકામ. ૬૫
૧ મરણ પામ્યા. ૨ શ્રી પૂજ્યજી ૩ ખંભાત. ૪ મહેર.
Page #116
--------------------------------------------------------------------------
________________
વિહારલાભ.
( ૪૩ ) માગ્યે રામજી જેણિવાર, કરી રસ ઉઠયે પરિવાર,
અજા બહિનિ તે કરે કલેશ, માતા પિતા નવિદીએ આદેશ. ૬૬ વિગરવ સહુ થઈ રડિયા જિસે, અજા બહિનિને સસરે તિસેં;
નામ તેહને છે હરદાસ, સતાબખાનને કરે અરદાસ. ૬૭ આડ વર્ષને છોકરે ફરે, તેને એવડે જે કરે,
સુણી ખાન તિહાંખી અતી, કહે પકડી ત્યારે સહુ થતી. ૬૮ છુટયા મેવડ જેવાર, નાઠા હીર પેઠે પરિવાર,
સ્તનપાળ શાહુ ઝાડ સહી, રામજી શું આ તે ગ્રહી, ૬૯ દકેરૂ કર રમાકા, રીજ ખાન ૯ તિણવા,
કયું બેવડ ઈનકું કરે? કયા સમજ્યા એ ગક્યા ધરે ? ૭૦ સતાબખાન બે તિહાં સેય, કરે સેવડા ઈનકું કેય?
મારૂં ઠાર ન છોડું ઉસે, સતાબખાન ઈમ હુએ ગુસ. ૭૧ રતનપાળ શાહ બે તહિં, મેં તે સેવા કરવા નહિં;
વાહ કરૂંગા ઈનકા સડી, જૂઠીબાત તુમ આગે કહી. ૭૨ ઈર્યું વાણુઓ બે જિસે, ખાને જાવા દીધે તિસે;
વીસ દિન નાસરડું જોય, પછી હીરજી પરગટ હેય. ૭૩ અનુક્રમેં વિચય પ્રદેશ, ઠાર ઠાર દે ઉપદેશ ચંપાપરે પૂજાએ આપ, ભમર તજે તે તેનું પાપ. ૭૮
( દુહા ) બહેરે નાદ ન સાંભળે, અંધું ન દે ચંદ;
સ્વાન ભ ગજ પાછળ, ગતિ ન ગઈ ગયંદ.
૧ યતિ ૨ સીપાઈ.
Page #117
--------------------------------------------------------------------------
________________
( ૪૪ )
શ્રીહીરવિજય. ( હાળ ૨૪ મીદેશી પાઇની-રાગભિરવ. ) ગચંદ સરીખે મુનિવર જેહ, ત્રંબાવતીમાં આવી તેહ;
સંવત સેળ છવીસે જિસે, પુણ્ય પ્રતિષ્ઠા કરતા તિસે. ૧ કાજગરી લિખમી તે કરે, સાતે ખેત્રે ધન વાવરે,
તીરથ યાત્રા પ્રતિષ્ઠા કીધ, માનવ ભવને લાહ લીધ. ૨ હીર ગુરૂને મહિમા સહુ, ઠામ ઠામ ધન ખરચે બહુ;
વિચરી હીર ડીસામાં જાય, ચોમાસે રહીઆ તિણુ ઠાય. ૩ પળે અમારિ હેએ દાન, હીરવિજય મુનિ ધરતા ધ્યાન;
ત્રણ્ય માસ તપ દુકર કરે, શાસનદેવી હીઅડે ધરે. સૂરીમંત્ર અધિષ્ટા જેહ, શાસનદેવી આવી તેહ,
પગે લાગી બોલી તિણ ઠામ. કહે ગુરૂજી તેડી કુણ કામ? પ હીર કહે કહું સેય વિચાર, કુણને દેશું ગછને ભાર;
શીળ સત્યભાગ બહુ આય, તે દેખાડે દેવી માય, ૬ વિમલને પદવી દેહ, તેથી ગછ સબળે દીપેહ, વિકમ સરીખે રાજા જેહ, પ્રતિબધયે વળી નિશે તેહ. ૭ શાસનદેવી વંદે પાય, કહે મુજ સમરે સંકટ ડાય; હર કહે વળ દેવી માય, શાસન કામ તે તુજથી થાય. ૮
(દુહા ) સુણી વાણિ દેવી વળી, હરખે હીરસૂરીંદ; રાજનગર આવ્યા સહી, જાણું ભદ્ર ગાયંદ.
(ઢાળ ૨૫ મી-દેશી ત્રિપદી પાઈની) અમદાવાદમાં હીરજી જાવે, ઉચ્છવ સામહી બહુ થાક
હીરતણું ગુણ ગાવે હે ગુરૂજી.
Page #118
--------------------------------------------------------------------------
________________
સદ્ગુણુ વન.
વિજયસેનને પદવી થાય, ધન ખરચે તવ મૂળા શાહ;
સકળ સઘ ગુણ ગાય હા ગુરૂજી.
સંવત સોળ અઠ્ઠાવીસે, ફાગણ શુદિ સાતમિ દિન કહીસે; થપે કર રૂઈ શિષે હા ગુરૂજી, વિજય૦ વિમળ થાગ્યે ઉવઝાય, દેખી રૂપ મેહ માનવ થાય; અગમ અરથ ઘણાય હા ગુરૂજી, વિજય૦ મેઘજી રિપ્તિ આચારજ જેહ, લુકાના ગચ્છનાયક તેઠુ; આવી પાય નમેહ હા ગુરૂજી, વિજય૦ દીઠી પ્રતિમા જિનની જ્યારે, કુમતિ કદાગ્રહ મૂકે ત્યારે; નરભવ સાચ સમારે હા ગુરૂજી, વિજય૦ સાથે સાધ મિન્યા એકત્રીસ, જિનવર દેહરે નામે શીષ; છેડે પાપ જમીશ હા ગુરૂજી,
વિજય૦ ७ મેં મૂઢ પ્રતિમા ઉથાપી, કુમતિ તણિ મતિ જગમાંહિ થાપી; હું જગ માટે પાપી હા ગુરૂજી, વિજય૦ .
છ આવશ્યક રિષિ કરતાં જોય, જિનપૂજા ફળ ઈચ્છે સાય; નદીમત્રે પ્રતિમા જોય હા ગુરૂજી. જીવાભિગમ અને ઠાણાંગ, જોજે ભગવતી પ’ચમમંગ;
વિજય૦
વિજય૦ ૧૦
( ૪૫ )
ઉવાઈસૂત્ર ઉપાંગ હૈ ગુરૂજી. જ્ઞાતાધર્મ કથાંગે જોય, દ્રુપદી પૂજા કરતી સેાય; છેઃ ગ્રંથે પ્રતિમા હાય હા ગુરૂજી. પ્રશ્નવ્યાકરણ તે દશમું અ‘ગ, ચેઇ વૈઆવચ ઉપર ૨'ગ;
વિજય૦
પૂજે પ્રતિમા અંગ હા ગુરૂજી રાયપસેણી ભત્તપયજ્ઞા, કલપસૂત્ર જુએ એકમન્ના; જિન પૂજે તે પન્ના હા ગુરૂજી.
વિજય૦ ૧૧
કર
વિજય૦ ૧૩
Page #119
--------------------------------------------------------------------------
________________
(૪૬)
શ્રીહીરવિજય. ઉત્તરાધ્યયન સમવાયાંગ છે, મહાનિશીથમાં પ્રતિમા વેદ,
જબૂદ્વીપપન્નત્તી ભેદ હો ગુરૂજી. વિજય ૧૪ શ્રીગણવિજાપયન્ના માંહિં, ઉપાશગદશાંગ છે વળી જ્યાંહિ;
પ્રતિમા પૂછ ત્યાંહિં હે ગુરૂજી. વિજય૦ ૧૫ મૂળસૂત્ર પેખે નર સારે, અર્થ ભલે અનુગદુવાર;
નામાદિક ઠવણું ધાર હે ગુરૂજી. વિજય૦ ૧૬ યાર પ્રકારે અરિહંત ધાઉં, તિડાં જિનપ્રતિમાના ગુણ ગાઉં;
સકળ પદારથ પાઉં હે ગુરૂજી. વિજ્ય. ૧૭ રિખિ કુંવરજીવચન સંભારી, ઉપાશક શાસ્ત્ર રિબિ ઘણું વિચારિક
પ્રતિમા હીઅડે ઘારી હે ગુરૂજી. વિજય. ૧૮ તત્વવિચાર કરી જિન ધ્યાએ, પૂજી પ્રમી જિન આરહે; મુગતિ પથ જિમ પાઓ હે ગુરૂજી. વિજય. ૧૯
( દુહા ) મુકિતપંથમે પાયે, મેઘજી રિષિ કહે ત્યાં ચૈત્યવંદન કરતે સહી, બેઠે જિનઘર માંહ
(ઢાળ ૨૫ મી-દશી ચોપાઇની-રાગ મહાર.) દેરામાંહિં નર બેઠે જિસે, ગ9 રાસી મિલીઆ તિસે
કરે વીનતી આ સ્વામ, તુલ્તને થાપર્યું ઉચે ઠામ. ૧ ચિતે મેઘજી દિયા મઝાર, સાચા સંય તપા સંસાર,
પદ્ધીનું મુજ ન રૂચે નામ, માહરે શિવ-મંદિરસ્યું કામ. ૨ ચવાને ચેલે હું થ'. હરપા સેવેસ્ડ સંહી;
સાચે મુનિ દીસે છે એ, જેના ગુણને ન લહે છેડ. ૩
Page #120
--------------------------------------------------------------------------
________________
સદ્દગુણ વર્ણન.
(૪૭) ઈમ ચિંતી જિન વાંદ્યા જિસે, મેઘજી રિખિ પછે બેલ્યા તિસે;
દેવવીર ને ગુરૂજીહીર, શીલવત જે સાહસ ધીર. ૪ ઈશ્ય વચન મુખ ભાખ્યાં જિસે, વાજા પાતશાહી વાગ્યાં તિ;
મદન ભેર વાજે નિશાણ, હીર પાય નમે નરજાણ ૫ દેઈતીક્ષા કીધે ઉદ્ધાર, નામે ઉઘતવિજય પાસાર;
પંડિત કુટડે બહુ વૈરાગ, પ્રાગવંશ આલાપે રાગ. આંબે ભેજ શ્રીવંત શિષ્ય, નાકર લાડણ ગાંગે શિષ્ય,
માધવ વીરાદિ શિષ્ય જેહ, સાથે સંયમ લેતા તેહ. દેસી શ્રીવંત દેવે લાલજી, હંસરાજ લંકામતિ તજી;
હીરગુરૂને લાગ્યા પાય, વાછે મેઘજીને મહિમાય. અનુક્રમેં ગુરૂ પાટણ જાય, દીયે વાંદણાં જૈસિંઘ પાય;
હેમરાજ ધન ખરચે ઘણું, સમકિત સાર કરે આપણું. ૯ ઈમ ઉચ્છવ એ છે ત્યાંહિ, કલાખાન છે પાટણ માંહિ,
મહાદુરદંત કહેવાએ જેહ, હરમુનિને તેઓ તેહ. શ્રાવક સઘળા બિહના. ઘણું, હીરે આણ્ય તિહાં દૃઢપણું; ચાલી આવે ખાનને પાસ, કલાખાન પૂછે ઉલ્લાસ.
૧૧ ઉચે સૂર કે ઉંચે ચંદ? ભાખે મુનિવર હીરવિંદ
ચંદ અમારે ભાગે દૂર, તેડથી હેડે કહીએ ૧ર. ૧૨ બે ખાન તવ કરડ થઈ, હમારે સૂર તે ઉંચા સહી,
નીચા ભાખ્યા હૈયે ચદ, તુમ કયું ઉંચા કહે રિદ? ૧૩ તિણ વેળા બેલા ગુરૂ હીરનહિં હું જ્ઞાની રાંક ફકીર;
જેસી બાત મેં ગુરૂસે લહી, વૈસી બાત મેં તુમકું કહી. ૧૪ હમારે શા મેં યું કર કહ્યા, તુ રે શામેં જુદા લહ્યા,
દેખ તે ઈ ન આયા અહિં, સુણતાં ખાન ખુસી હુએ નહિં.૧૫
Page #121
--------------------------------------------------------------------------
________________
( ૪ )
શ્રીહીરવિજય,
૧૬
માંગેા હીરજી ને કુછ હિયે, હીર કહે બંધી છેાડિયે; મારણુ રાખ્યા હુંતા ચાર, મૂકયા તેહના કાપી દોર. એક માસ તિહાં હુઇ અમાર, સખળ મેહેત પામ્યા તિષ્ણુ ઠાર; વાજંતે ગુરૂ પાછા વળે, સકળ સઘ મનેરથ ફળે. પાટણથી પછે કરે વિહાર, ત્રંબાવટીમાં આવણુહાર;
૧૭
સેાજીંતરે રહ્યા કારણુ વતી, આશાતના હુઇ પ્રતિમા અતી.૧૮ અમદાવાદ અકખર શાહ જિસે, પાસે આજમખાન સહી તિસે;
ખડી પ્રતિમા પાસની ત્યાંહિ, લખ્યુ ં આવ્યું ત્ર આવતીમાંહિ.૧ કિમ હસનખાન કર કરી, આશાતના પ્રતિમાની કરી;
સુણી હીર સેજિ‘તરે રહ્યા, ખેરસદે પછે ગુરૂજી ગયા. ૨૦ *ણ અવસર જગમાલ રિષિ જેહ, શ્રીકરણ રિષિના ચેલા તેRs; ગુરૂ ન દીધા પુસ્તક જામ, કરે ધોંધ તે સમળે! તમ. આવી હીર કને કરે પુકાર, પાથી અપાવા કરી વિચાર;
૨૧
૨૨
હીર કહે એ ન લહું વાત, વારે તે જાણે અવદાત, તુજ ગુરૂ દેખે ગુણ તુજમાંય, ા પાથી તુજ ન દીએ કાંય ? જા શિષ્યના ગુણ મન ગ્રહી, તેહને પોથી આપે સહી. ૨૩ ( દુહા )
પુરૂષ નહિ રે ગુણ વડા, જો નર મૂકી રીસ; આળ પાએ ચ‘પીએ, મરૂએ દીજે શીષ પેલાં કડુમાં તુંબડાં, ગુણે કરીને મીઠ;
તે ક્રિમ માણુસ વીસરે, જેહ તણા ગુણ દીડ ? ! ગુણવતા નિ ન ભલે, નિર્ગુણેા સધન નિવાર; નીલેા ખાખર મૂકીએ, ચંદન સૂકે સ‘ભાર.
Page #122
--------------------------------------------------------------------------
________________
દામપ્રતાપ વન.
( ૪ )
( ઢાળ ૨૭ મી-દેશી ચાપાઈની. ) પ્રંણ દ્રષ્ટાંતે સમજે આજ, વઢો ન ખાઇશ ગુરૂની લાજ; વાગ્યે સેવ ન માને એલ, ગછમાહિર તવ કર્યાં નિટાલ. ૧ લહુએ ઋષિ ચૈન્ને તસ પુડિ, બેડુ ચાલ્યા દીવાનમાં ઊંડે; પેટલાદે હાકિમને મિન્યા, બંદુકદાર લેઈને વળ્યા. સંવત સોળ ને ત્રીસે ત્યાંહિ, હીરછે તવ રસદ માંહિ; લેઈ બદાને આવ્યે ત્યાંહિ, હીરવિજયસૂરિ એડા ત્ય ’િ૩ ભગવન્દૂ ન પડયા ત્યાંહિ, બેઠા આવી એકજ માંહિ; એક શ્રવિકા રીશે ભરી, માર્યા ઉલાળે મસ્તક ફરી. માહરા ગુરૂ ગુણસાગર જેહ, તેને દુઃખ પમાડે એહ;
ઇસ્યું કહિ પચાયા ત્યાંહિ, માર્ચ ઉલાળે શિરમાંહિં કાટુ' મસ્તગ લેાહી નીકળે, જગમાલ તવ ઝાઝું મન મળે; બંદુકદાર તવ આવી મિળે, શ્રાવક હીરમુનિ સહુએ ટળે. પેટલાદે તે ગયા જગમાલ, કરે મુંબડી મારે ગાળ;
લેઇ અસવારને આવ્યા વળી, હીરમુનિ સહુ જાએ ટળી. ૭ દેઇ દામ સમાન્યા સેય, હરામખાર ચેલા એ હોય; ર્યાં તુરક મુખ ખેલ્યા ઈસ્યુ, તુન્ન મુરીદ તે વઢવુ કિસ્સુ ? ૮ તુ ચેલા ને એ ઉસ્તાદ, શુસેતી કયૂ કરણા વાદ; ગુરૂ વેચે પકડી તુજ હાથ, ફાડીનાક પરોવે નાથ, મેટલિ ચરને કાઢયે તામ, દામ કરે જગ સઘળાં કામ; દામે કીતિ ખેલે લેાક, દામે... લછન હેાએ ફ્રોક.
૧૦
Page #123
--------------------------------------------------------------------------
________________
) - મીહીરવિજય. સાથ ગાળ, હાકી તિહાં જગમાલ, કામકામ તે ધંધ બહુ કરે, કલેસીઓ બેરૂમાંહિં શરે.
( દુહા) ગિર એર સરિખ, વહિર નહિ નરપળ
ગેરૂ પત રતાં કર, એર કરે કપાળ, જાતિવંત જગમાં ભલે, નાહી ભલે કુજાત, જે બેહેતેરે ચાંદણે, દિવશ ન પૂગે રાત.
(પાઈ) Iણી સરિખે જે જગમાલ, પાદશાહ કે જઈમા ગાલ
આગળ વાતતે કહિÚ સહી, હીર ખંભાયત આવ્યા વહી સંવત સોળ એકત્રીસે ધસે, બહુ મંડાણ હુએ વળી વિસે - મેઘવિજય યે સંયમભાર, સાંભળજો નર તે અધિકાર. ! પાટણમાંહિ રહે અભેરાજ, એશવંશમાં સબળી લાજ
અનુકરમેં ગયા દીવમઝર, સબળે વાણિજ કરે તેણિઠાર. પ્યાર વાંહણ વાતર આાર, જેહની ઋદ્ધિતણે નહિ પાર
અમરાદે ઘર નારી સાર, શીળે સીતાને અવતાર. ગંગા નામે પુત્રી જેહ, બાલકુંઆરી કહીએ તેહ;
વડા ત્યાં કમલવિજય પંન્યાસ, ભણતી તેની સાધવી પાસ નવ તત્વ ને જીવવિચાર, ઉપદેશમલા ગ્રંથ સુસાર;
સંઘયણદિક શાસ્ત્ર અનેક, ભણતાં આ સબળ વિવેક
નામ:
. . “ના
. .
.
. .
Page #124
--------------------------------------------------------------------------
________________
; વૈરાર કરી કહે પુત્રી લેઉં સંયમ રાફર સંચાર પર
આપે મુજને તુમ શિ, અ કર્યું પાપકલેશ. ૧૮ સુણી વચન માતા દુખ ધરે, પિતા સેય એ ઉચ્ચરે,
બાલકુંઆરી સ્ત્રીની જાતિ, કષ્ટ ખમેવું દિન ને રાતિ. ૧૯ આગમ શાસ્ત્ર સુયમેં કાન, સંસારનાં દુખ મેરૂ સમાન
સંયમનું દુખ નહિ લગાર, શાલિભદ્ર યે સંયમભાર. ૨૦ બ્રાહિમ સુંદરી બાલકું આર, મલ્લીજિન ત્યે સંયમભાર;
બાલકુંઆરે જિનવર નેમિ, સંસાર સુખ ઉપર નહિ પ્રેમ ૨૧ મેં સંસાર છેડે સડી, જલ નવી પીવું ઉભાં રહી;
જે નવિ ઘ મુજ સંયમભાર, તે મેં છાંડયા ચ્યારે આહાર ૨૨ અમરાદે બેલી તિણહાર, જે તું ન રહે સહી સંસાર
તે મેં લેવો સંયમ ભાર, પુત્રી જાતાં કિસ્ય આધાર? ૨૩ સુણી તાત પણ હુએ વૈરાગ, સંસાર રહેતાં નહિ મુજ લાગ,
પુત્રી નારી મેહે અભેરાજ, નહિ સંસાર રહ્યાનું કાજ. ર૪ માતા પિતા ઘે સંયમભાર, ઘરે રહે તહે મેઘકુમાર;
પરણવું તુહ્ય સુંદર નાર, સુખ વિકસે રહિ તુૉ સંસાર. ૨૫ મેઘ કહે ન રહું સંસાર, મેં પરણેવિ સંયમન,
સુણી વચન કાકી બૂઝેપ, પાંચ જણ તવ સંયમ લેય. ૨૪ દેખી અચંબડુ વાત અપાર, તવ ભૂલ્યા વર ચાર;
ઈદ્રજિસ્યા નર બૂડ્યા આજ, આપણ રહી સ્યુ કરસ્યું કાજ.રા નજણા હુઆ એકે ધાત, કાગળ તવ લખી છે ખંભાત,
Page #125
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
શ્રીહીરવિજય.
૨
પાછા લેખ લખે ગુરૂરાય, એક શ્રાવિકા દેન્તે દીક્ષાય એહવે! લેખ ગયા જેણીવાર, શાહ અભેરાજ તવ કરે વિચાર; છાના ઊડી આવે આહિં, ાવતી ગુરૂ હીરછે જ્યાંહિ. ૨૯ ઉતર્યાં શાડુ વાઘજીને ઘરે, ચુલેકાં ચઢતાં બહુ પરે;
ず
૩.
અસવારી આડંબર બહુ, જોવા લેક મિલે તિહાં સહુ, ખુપ તિલક નિત નવી કલાય, તીન માસ ઈમ ઉચ્છવ થાય; સહમી વત્સલ કીધા મહુ, યાચક જન પહિરજ્યા સહુ ૩૧. મહિમુદી પાંત્રીસ હજાર, ખરથી સફળ કર્યાં અવતાર;
છત્તી ઋદ્ધિના મૂકણહાર, શ્રેણિકસુત જિમ મેઘકુમાર, ગયસુકુમાલ ઢઢણુકુમાર, જળપરે મૂકયે સંસાર; થાવસ્થાની પેરે કરે વાજતે વનમાં સથરે, *સારીપુર શાભે ત્યાંહિ', આવ્યા સરેવર આમા ત્યાંહિ; રાયણુ રૂ ખતળે સંયમત્રીધ, હીરવિજયસૂર' હાથે દીધ કુંડલ ખુંપ ઉતારે હાર,નરનારી નયણે જલધાર;
મુકે પટેલાં પામરી ચીર, મુનિજન લેાચન મૂકે નીર. ગંગા મહિની તજે શિણગાર, પખીજન વેિિણુવાર; સાંભરી સહુને રાજીમતી, કાણુ વયે સયમ લે સતી. અમરાદે યે તિહાં દીક્ષાય, જિમ જગ અભયકુમરની માય; નામેં સુનંદા શ્રેણિકનાર, પુત્રમે હું ન રહી સંસાર. તિમ અમરાદે શ્રમણી હાય, અભરાજ સયમ યે સે.ય; ઋષભદત્ત જિમ જંબુ પ્ડ, મેહે' સંયમ લીધે ડી.
૩૭
૩૩
૨૬૪
૩૫
42
૩૮
Page #126
--------------------------------------------------------------------------
________________
વિજય તે શહી.
, હીર હવે જે નાગ દેખો એ
વિર વિચાર
( ૫૩ ) ભેજાઈ વણેતર યાર, તિણે મૂળે સંસાર અસાર,
ઈભુકાર જિમ સંયમભાર, સેવક આરતણે પરિવાર. ૩૯ કાર્તિક શેઠ ધ્યે સંયમ વાટ, સેવક સાથે સહસ ને આઠ
અભયરાજ લિયે સંયમભાર, વાણોતર નિહાંપુઠે ર. ૪૦ મેઘકુમારતી એ કથા, જિણે પદારથ મૂક્યા છતા;
હીરડાથે યે સંયમભાર; ભાર પરેં નાંખ્યો શણગાર. ૪૧ એક રૂપકતી કમાય, યાચકને દીપી તિણાય;
નવ માનવમ્યું દીક્ષા ગ્રહી, દસમે ભાણુવિજય તે સહી. ૪. શ્રીશ્રીમાલી ના નાગ, દેખી મેલ પાયે વૈરાગ;
હીર હાથે સમભાર, પાસે તે રખે પિસાર. ૪૩ ઈમ સંયમ ઘેં સુપુરૂય જિસે, રામજી નર ઉભે છે તિ
હીરજીને વહિરા જેહ, પિતા બહન અનુમતિ નવિ દેહ ૪૪ પરણવાની કરતા પેર, વિસાલ આવે બહુ ઘેર,
બાવિસ સે ભરૂઅગ્ની જેય, પહિરામણી નર આપે સે. ૪૫ ભાવકુમારને નિશ્ચ શહી, માતા ઈણી પરે બોલી નહિં;
સાધતણે વહિરા જેડ, કિમ પર જોઇએ તેહ. ૪૬ કુમરતણી ઈચ્છા પણ નહિ, હું તો ના નવિ ભાખ્યું અડી;
પિતા બહન અનુમતિ નવિદિયેતિણે રામજીદીક્ષા નહુલિયે૪૭ મેઘવિજય સંયમ લે જ્યાંહિં, પુરૂષ રામ0 ઉભે ત્યાંહિં;
ભાણુવિજય સાહસું તે જોય, એ લક્ષણ ઉત્તમ નવિ હોય, ૪૮ તુજ વચ્ચેને સંયમ લીધ, તે સંસારેં રવિવું કીધ; રામકુમને ભાવ તે સહી, પણ દીક્ષા નવિ જાએ ગ્રહી. ૪૯
Page #127
--------------------------------------------------------------------------
________________
(૫૪)
શ્રીહીરવિજય. જેસિંઘ હીરને કહે ગહનહીં, માએ અનુમતિ દીધી સહી,
દીજે દીક્ષા અવસર અછે, હેનારૂં તે હેયે પછે. ૫૦ ગોપાળજી ઉભે ગુણવત, જેસિંગ હીરને એમ કહેત;
રામકુમારને હાથે ગ્રહી, પિંપલેઈ તુહે જાએ સહી. રથ બેસાડીને લઈ ગયે, પંન્યાસ એક પેઠે પણ થયે;
રામજીને દીધી દક્ષાય, વડલીમાંહિ આવ્યા ઋષિરાય. પર હીર ચંબાવતી આવ્યા સહી, રામકુમર તે દીસે નહિ,
ત્રણ્ય દિવસ હુઆ જેવાર, બહિને આવી પિકાર. ૧૩ દીક્ષા તુહ્ય દીધી કિમ જાય, કઠણ વચન બેલે તેણિ ડાય;
બંધવ કુંઅરજી નર જેહ, સબળે બંધ કરતા તેહ. પ૪ હીર કહે જિસે દીધી દીખ્ય, બીજે રામજી તે શિષ્ય,
મારે બહુતાણું નહિં કામ, ગછ બાહિર લેઈ કાઢયા તમ. પપ ઉદયકરણ સંઘવી નર જેહ, કુંઅરજીને વારે તેહ,
કિ કામ આવયે રામ? ફેક ફજેત થાઓ છો આમ. પદ જંબુક પર્વે ખુઓ કાં દેય, બહુ સંસાર મોક્ષફળ હે;
સુનંદાની પેરે કરે, રામ ! તમે સંયમ વરે. પ૭ બંધવ બહિની સમજ્યાં તહિં, કહે રામને તેડે અહિં,
લખી લેખ તે નરરામ, ઉચ્છવ મેચ્છવ કીધા તામ. ૧૮ મેઘતણું પુઠે નર ગેહ, ઈગ્યાર જણ તિહાં સંયમ લેહ,
મેઘવિજય હઓ ઉવઝાય; જસ વાણી ડેલે બ્રહ્માય. ૫૯ રામ ભાણ હુઆ પંન્યાસ, પંડિત કવિ મુખ શારદવાસ;
ગછમાંહિ જાણતા જામ,જિમ રવિ બીજે રાજારામ.
Page #128
--------------------------------------------------------------------------
________________
વિહારલાભ.
(૫૫) ( દુહા ) ઇષભ નમે મુનિ રામને, કાધરહિત ગંભીર
મા મચ્છર માયા નહીં, શીળું ગંગાનીર. સ્યિા શિષ્ય ગુરૂ હીરને, શ્રાવકને નહીંપાર
દિનદિન દીસે વાધતે, હીરતણે પરિવાર. દર ફરે મહિમંડલે, જિમ જિનવરમાં વીર રાજનગરમાં આવીઆ, યુગપ્રધાન સમ હીર. મવિજય સંયમ લિયે, સાથે મનુજ અઢાર;
ઋષભ કહે નર સાંભળે, ભાખું તેહ અધિકાર. ( ઢાળ ૨૮ મી પમરથ રાય વિતકા, રાગ મારૂ.) હું અધિકાર તુજ સાંભળ સમ વિજયતણેરે, પૂર વડા વછર, વીરમગામના વાસિ વીરૂમલિક સહીર, પ્રાગ વંશમાંધાર. અડે ગોપાળજી રે, પંચસયાં અસવાર ચઢે જસ પુડલેંરે, વાજે ભંભા ઘેર;
મીર કેઈ થઈ ફરતો મલિક વીરૂ સહીરે, નાડા સઘળાચર.રૂ. ૨ તારા પુત્ર હુએ એક જગમાં સિંહજિયેરે, નામ મલિક
સહસકર્ણ કરે વછરી મહંમદ પાદશાહની સદારે, ઘરે ઋદ્ધિ બહુ
આભર્ણ રૂઅડે. ૩ તારા પુત્ર હુએ એક સુંદર શુભ મતાર, ગેપાળજી તસનામ;
ધુરથી ધમ વિઘાનંત સુસંગતીરે, ન કરે પાપનું કામ. રૂ.૪
Page #129
--------------------------------------------------------------------------
________________
( ૫ )
શ્રીહીરવિજય.
મુનિવર સેવા કરતાં ગ્રંથ ઘણા ભણ્યારે, વ્યાકણું તર્ક પ્રમાણુ; કરે કાવ્ય નવાં તે રગે રસ ભારે, થેડે દિવસે' નર જાણુ, નિજ પરિવારને કહે હું સયમ આદર,શસ્ત્ર ધરૂ નહિં આપ; વેર કરી દુહવી જગના જંતુનેરે, કાણ ભેળવે પાપ. રૂ. ૬ મહુએ વાયે ન રહે નર ગોપાળજીરે, હુએ ભગની વૈરાગ;
તુ સરીએ હું જખા જગમાં જાણુજેરે, કરીએ ઋદ્ધિને ત્યાગરૂ તવ વૈરાગી ભ્રાત હુએ કલ્યાણુજીરે, તુઃ જાતાં રહુ કેમ ?
સંયમ લેફ્યુ આપણુ એઉ જારે, સાંબ પ્રદ્યુમ્ન નર એમ. રૂ.૮ અમદાવાદે ચાલીને વેગે આવીઆરે, વંદ્યા હીરનાપાય;
પુરૂષ ઝવેરી અરજી ધરે ઉતર્યા રે, ઉચ્છવ અધિકા થાય. રૂ.૯ માહેાર તણા ગજચીવર પહિરે સામજીરે, ભૂખણુ રૂપ અપાર;
દેખી શીશ ધુણાવે પુરૂષ ઘણા વળોરે, એ મૂકલ્યે સ’સાર. રૂ.૧ નિત વરઘેાડા અહુ આડંબરેરે, ખરચે કુ અરજી દામ;
નરનારીને નાનાં મોટાં સહુ વળીરે, જોવા મિલેજન ગામ.રૂ.૧૧ એક દિન ચઢીએ વરઘેાડે ગેપાળજી, હાકિમ મિલીએ તામ; પુછે પ્રેમે કુમર ચક્રયા એ પરણવારે, ના છેડે શ્રી દામ.રૂ. ૧૨ દેખી નવયેાવન નાડુના પુરૂષ તેરે, હાકિય લાગે પાય; મુખ તખેલ તે માગે નર પ્રેમે કરીરે, સેમ તણા ગુણુ
ગાય. રૂ. ૧૩ કહે હ્રાહકમ મુજ હાથે નહિ જો એક વળી, સાહિ! ન સાંભરે તેાય; એ નવ ચાવન નાંહના દુનિ મૂકતારે, ભલા યતી એ હેાય. રૂ. ૧૪
Page #130
--------------------------------------------------------------------------
________________
વિહાલાભવર્ણન
( ૫ ) હર હાથે પછે સંયમ લીએ શુભ પરેરે, પૂઠે મનુષ્ય અઢાર; દેરી સમતિ પામ્યા પુરૂષ ઘણા વળીરે, હીર ભાગ્યને નહિ
પાર. રૂઅડે. ૧૫ શાહગણુછતિહાસંમલિયે સિંહજિરે,વસ્ત્ર ભલાં ઘેર વહિલિક નાહને તે નિત્ય રૂપક એક ઉપરાજતરે, ચાલે તેમની
ગેલિ. અ. ૧૬ ગજ ઉપર બેસી ધન ઉછાળતેરે, જિમ સુલતાન જાહાંગીર;
ઈદાનને દુનિઓ જેનર મૂકતેરે, ગુરૂ કીધે શિરહી. રૂ૧૭ ધનવિજયપંચ જણયું તિહાં સંયમ લીએ, કમળ વિમળ બે ભ્રાતઃ
માત તાતને સંયમ પિતે આદરે રે, જગ જેવાને જાત. રૂ. ૧૮ દય વચ્છ ભણસાલી સંજમ આદરેરે, પદમવિજય નર સાર; દેવવિજય ને વિજ્યહર્ષ સંયમ લીએરે, ઈત્યાદિક મનુજ
અઢાર. રૂઅડે. ૧૯ નામથાપન સમવિજય શિષ્યને કીઓ, અનુકરમેં ઉવઝાય; જેહની દેશના નદિના સારિખી, નિફળ કહિ નવિ
જાય. રૂઅડે. ર૦ ઈસ્યુ રૂપ કિરીઓ ને કંઠ પંડિતપણુંરે, મેં નવિ દેખ્યું ક્યાંહિં; ક્ષત્રી મુગલ મલિકતણે સમજાવીઆર, ઉચ્છવ બહુ ઋષિ
જ્યાંહિ. રૂઅડે. ૨૧ હરિતણા શિષ્ય એહવા જગમાં બહુ દુઆરે, ધન્ય હીરને અવતાર બાષભ કહેગુરૂ હીરવિજયસૂરીતણા, કેઈન પામે પાર. રૂ૨૨
Page #131
--------------------------------------------------------------------------
________________
શ્રીહીરવિજય.
(દુહા.) સેમવિજય મુનિ દીખીઆ, હીરંકીઓ વિહાર
અનુકરમેં પાટણ રહ્યા, તિહાં હુઆ લાભ અપાર, અનુકરમેં મુનિ વિચરતા, કુણગિર કરે માસ ઉપધાન માળ વ્રત બહુ ગ્રહે, ધરમેં કીધે વાસ,
(ઢાળ ૨૯ મી-દશી પાઇની) વસ ભલે કુણગર ધન્ય કહે, જિણ થાનક ગુરૂ હીરે રહે;
પુણ્યવંત હર્ષ તિહાં ધરે, અધમ સદાએ ઈર્ષ્યા કરે. ત્રણ ત્રેસઠ પાખંડી જેહ, વીરની નિઘા કરતા તેહ,
કમઠે દુહ પારસનાથ, ગેસાલે કરતે મનિઘાત. અધમ સદાના ચાલ્યા જાય, દુહા હરમુનિશ્વરરાય;
કુણગિરહીર રહે છે જિસે, સેમસુંદર સૂરિરહી આ તિસે. ૩ પર્વ પાસણ વીત્યું જિસે, ઉદયપ્રભસૂરી આવ્યા જિસે;
ત્રણસેં મહાતમા પુઠ હાય, હીરતણે ઈમ ભાખે એય. ૪ કરૂં ખામણાં તુહ્યને અ, સેમસુંદરને જે કરે તલ્લે,
હીર કહે મુજ ગુરૂ નવિર્યા, ખામણાં કિમ જાએ આદર્યા. ૫ બેલ્યા મહાતમા તિહાંકણ રહી, અહો સકળ દુહવાચ્છું સહી
હીર કહે સ્યુ કીજે વળી, અવશ્ય ભાવ ન ટળે કેવળી. ૬ ખેદાણુ ઋષિ પાછા વળે, કલાખાનને પાટણે મિલે,
કડી તિહાં ચલાવીવાત, હીરે ખીલે છે વરસાત. ૭ સે અસવાર દેડાવ્યા તહિં, હીરને ઝાલી લ્યો અહિં કુણગિર વિટી નગરી જિસે, રાતે મુનિવર નાઠા તિ. ૮
Page #132
--------------------------------------------------------------------------
________________
દીક્ષામહાત્સવ.
તેલા ધામી શ્રાવક જેડ, વડલીથી નર માયા તેહ; કાળો ખહુ તિણે પુઠે કીધ, હૌરતનું ચરણે શિરદીધ. હીરગુરૂ મમ બીહા તો, વડલીમાં લેઈ જાઉ અÀ; આવા છીડે નીકલી જઈએ, વડલીમાંહિ સુખે જઇરહિયે, ૧૦ હીર ખાઈમાં ઉતરે જિસે, લાભવિજયને અહી વલગા તિસે; કહે હું રહ્યા તુમે જાએ હીર, ત્યારે દુખ પામ્યા ગુરૂધીર. ૧૧ વિષ્ણુધ કહેજ વિમાસી જોય, મેટાંને માટું દુખ હાય; હરિચંદ્ર જલ ગાગર ભરી, તારા લેાચન સાથે ધરી, નલ દવઢતી પડયા વિયાગ, સનતકુમારને અંગે રાગ; દશરથ રામ વિયોગો હુઆ, હરી ખલદેવ પડયા જીન્હુઆ.૧૩ પાંડવ વરસ ભમ્યા તે ખાર, ઋષભ જિસ્યાને ન મિલ્યે. આહાર; મોટાં દુખ પામ્યા મહાવીર, તિમ દુખ પામ્યા તિહાં ગુરૂઙીર. ૧૪ લાભવિજયને ફર્યાં હાથ, ભુજગ વિષ તે ઉતરી જાત;
ન
છડે નિકયે મુનિવર સાથ, વડલીમાં આવ્યે મુનિનાથ. ૧૫ કુઞિર સહુ સાજી પરભાત, હીરગુરૂ વિ આવ્યે હાથ; પગ કાઢી વડલીમાં જાય, સૈન્યે નિવ લાધે ઋષિરાય. ૧૯ ીર રહ્યા ગુરૂ ભુંઈરામાંહિ; ઉપર ઘંટી માંડી ત્યાંહિ;
( ૫ )
ત્રણ્ય માસ છાના ગુરૂ રહે, પછે હીર શાભા મહુ લડે. સંવત સેાળ ચાત્રીસે જિસે, એહ મામલેા હુએ તિસે; ઋષભ કહે ધન ધન્ય સૂરિદ, કરે વિહાર ધરી આનંદ. ૧૮
૧૨
૧૭
Page #133
--------------------------------------------------------------------------
________________
શ્રીહીરવિજય.
( દુહા. )
અનુકરમે ગુરૂ આવીઆ, અમદાવાદમઝ ૨; મીડી ગુરૂની દેશના, સુષુતાં નર ને નાર. (ઢાળ ૩૦ મી-દેશી પ્રણમુ પાસકુમારે રાગ ગેડી.)
' })
સુણે નર નારી વૃંદરે, હીરની દેશના; પુરજન દાને વરસતા એ.
વિચે’ વિદ્યુત એક હાયરે, સૂર મયક પરે, જિમ રાડ કરતા આપદા એ.
ણુ દ્રષ્ટાંતે તૈયરે, રાજનગરમાંહે, જલધર તે તાણી રહ્યા એ. હારિકમ સાહેબખાનરે, અતિ કરી તદ્ધિ; તેડુ હીરને મેન્ગ્યુ એ. પુડુંતા હીરસૂરિ દરે, મળ્યા જઇ ખાનને; દુઆ દેઈ ઊભા રહ્યા એ.
પૂછી મેલની વાતરે, કર્યું નહિ ખરસતા; તુા જલધર ખીલ્યા સહીએ. હીર કહે સુણુ મીરરે, સુભટ જિક હોય; સાઇ વછે સંગ્રામને એ.
વછે વૈદ્ય બહુ રાગરે, મૃત્યુક ખાંભગ્રા; સાધુ સુભિક્ષને વ છતા એ. એ હોય અન્ન સુગાલરે, ટુકડા કાઈ દીએ;
૧
d
8)
૪
પ
७
૧
Page #134
--------------------------------------------------------------------------
________________
વચનવિવેક વર્ણન.
તા કયું મેઘકુ ખીલીચે એ ?
ખીલી ન શકે કાયરે, જ્યુ* જંગ આઉખા, ઘટે મધે નહિ તિલ વળી એ.
ઈમ હેય વાત વિચારરે, ગયા તવ કુવરજી; ખાન મે હોત બહુ આપી એ. આવ્યા વેગે ત્યાંહિ રે, જવેરીકુ અરજી; કુણુ જલ ખીલે દોષિઆ એ, નિકા પથજ તેહરે, સખકુ સુખ વછે; જલધર બિન સુખ કયુ કહુ' એ. સમજિઆ સાહેબખાનર, હીરને વાળી; હું લેઈ અરજી આવીએ એ. કચ્છવ હુઆ અપારરે, દાન દિયે ઘણાં; યાચકજન સુખી કર્યાં એ. જા લુ‘છણાં દામરે, વહેંચી આપતા; ચઢયા અરજી ટુકડી એ. અરજી ઝવેરી જેહરે, હાકી ઉઠીએ; હું: લાવ્યે ગુરૂ હીરને એ કુણુ માણસમાંહિરે, નાસી કિમ ગયા; હાજર હુઆ હવડાં વળીએ. ગારજી ટુકડી ત્યાંઢિરે, ચૂકી એલિયા; વાગ્યે તે વળી લાવજે એ. દિવસ વનમાંહિરે, તે ઘાલી કરી;
( +૧ )
હ
ܘ؟
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
Page #135
--------------------------------------------------------------------------
________________
( ૨ )
શ્રીહીરવિજય.
ગર્ચા તલાર કને પાધર એ. ૐયા તેહના કાનર, તિણે કહ્યું ખાનને, લેવા ઠામ દમડીતા એ. માકલ્યા બદા તામરે, ઝવેરીવાડમાં; આવ્યા હીરને ઝલવા એ. સાહ્યા હીરના હાથરે, વલગા કલપડે; રાઘવ ગંધ્રપ વિચ થયેા એ.
સેમસાગર વલગેહરે, ફાડયા કલપડા; હીરતળું મૂકાવીએ એ.
આલી ન્હાસતાં કાટરે, વળી મૂકાવતાં, રાઘવ હાથ ઘાયે સહી એ.
હીરે કર્યું' પલાયનરે, ઉઘાડી દેહું; મીદ્ધિકે ધ્રૂજે ગુરૂ તહીં એ.
ધિગ ધિગ માન કષાયરે, જિષ્ણુ જગ રેાળવ્યા; શ્રષક તે રહ્યુ કર્યું. એ!
( દુહા, )
“ ઋષભ તથા સુત વરસ લગે, માને દુખી થાય; મહુબલિ સરિખા રાજ, વેલડીયે' વિટાય.
૨૦
૨૧
૨૨
૨૩
૨૪
૨૫
Page #136
--------------------------------------------------------------------------
________________
કષાયદષવર્ણન.
( કવિત. ) મકર મૂઢ મદઆઠ જેહ કુળ નીચુ વીર,
રૂપે સનતકુમાર વિણકે તાસ શરીર; દુર્યોધન બલખીણ જાત્ય મેતારજ હા,
રાવણ ઋદ્ધિનું માન તેહ રામે જઈ મા, લધિ લાભ આષાડ-ભૂત માને દુખ દ્રુપદી, થુલીભદ્ર દુખ જ્ઞાન પુરૂષ માન મરે કદી
( દુહા. ) ઋષભ કહે નર બાપડા, ક્રોધ કરે નર કહિં;
પૂર્વ કેડિ ચારિત ભલે, તે બાળે ક્ષણ માહિં, લગે કે પલવણે જ ગુણરયણાં; ઉપશમ નીર ન ઓલવે, પામે દુઃખ સહાય.”
(ઢાળ.) દુખ પામે નર તેરે, કોધાદિક કરી;
માને ભુંડું આકરે એ આદર્યું એ કુકર્મરે, ગુરૂ સામે થયે;
મુનિવર પડિયે કચ્છમાં એ. હર ભયકર હોય, નાહાસે ધ્રુજતા રેખે લુકા દેવજી એ.
Page #137
--------------------------------------------------------------------------
________________
( ૬૪ )
હીરવિજય. રહે નિશ્ચલ ઈણ કામરે, મનમાં મત બીહે;
રાખું જન થતી વતી એ. તુહ્મને ઝાલયે જેયરે, જૈન હેલ હોસ્પે;
તે ટળે મુજ પુણ્ય ઘણું છે. એમ કહી રાખ્યા હીરરે, બંદા દોડી આ;
મુંબ દીએ દીવાનમાં એ. કહે અમ માર્યા મેં ઠેરે, નાઠે હીરજી;
દીવાનને માને નહિ એ. ધયે નામ તારરે, સોર હેઓ ઘણો
મી પુરૂષ બહુ લુંટવા એ. દીધી ળ જવામરે, ઘર જુએ ફરી
મેહેરે થયે તિહાં દેવજીએ. બેલે માંડ અસારરે, ઝાલે એને;
એડ ી છે અમત એ. ઈમ કન્ડ એજ્યુ સર્વરે, હીર મળે નહીં;
ખિન્ન ખેદ પુરષ થયાએ. જેમાં ધર્મરે, ને સુતસાગુરૂ;
હશે તયા બેહુએ વળી એ. બાહ્ય ટ દેયરે, ફુટી નાશિકા
રંગ - હું તિહાં અતિ ઘણું એ.
Page #138
--------------------------------------------------------------------------
________________
જ
જ
ગુરપ્રભાવ. પછિ કહ્યું મરશે એહરે, એહનિ મ્યું ગ્રહ્યા
ગુરૂથાસે ન્યાસી ગયા એ. વન્ય પાછો કેટવાળરે, છાના મુનિ રહ્યા,
બહુ દિવસે ઠંદ ભાગીઓ એ. સંવત સેળ છત્રીસરે, એહ મામલે; ત્રષભ કહિં દુખવડી ગયું એ.
() દુખ નાઠું સુખ બહુ થયું, દિન દિન ચઢતી ઋદ્ધિ, અનુક્રમે પ્રભુ આવીઆ, નગરી જિહાં બેરસિદ્ધિ.
સંવત સોળ સાંત્રીસો જસે, બેરસિદ્ધિમાં રહીઆ ગુરૂ તસિં;
ઉચ્છવ મહેચ્છવ અધિકા થાય, સંઘ ખંભાયતી વંદનિ જાય. ૨ નગરી આખે લહિણું કીધ, વૃત બે બે શેર ઘરિ ઘરિ દીધ.
અઢાર વર્ણ ગુરૂના ગુણ ગાય, ભેટે દાનનો મહિમાય. ૨ દાને ઉંટમુખા નર જેહ, નીચમુખા નર હેએ તેહ;
અતિ ભારા જગમાં જેય, ગુણ બોલતા દીસે સંય. ૩ વયરી સેય વખાણે વાત, મુનિવર બલિ તસ અવદાત;
સ્તબધ મૂઢ નવ બોલે કદા, દાનિ વાચા હેએ સદા. ૪ લાડુ વૃત લહિણું બહુ થાય, તેણેિ હીરના સહુ ગુણ ગાય; ચોમાસું પૂરું ત્યાંહાં કરી, ત્રંબાવતી આવ્યા પરવરી. ૧
(ઢાળગુરૂ ગીતારથ મારગ જોતાં એ દેશી.) હરજી ખંભનગરમાં આવે, સંઘ સાહામિએ જાવે;
ધ્વજ તેણુ કુકમના હાથા, યાચક જન ગુણ ગાવે.
Page #139
--------------------------------------------------------------------------
________________
શ્રી હીરવિજય.
હીરના સકળ લેક ગુણ ગાવે, કુમતિ કદાગ્રહ જેણેિ વાય; - પ્રતિમા પરે પૂજાએ હે,
હીરના ૧ કેણું પરિં સામહીઉં કીધું, જાણું વીર પધારે, ગુરૂજી ગ૯ખિંબઈઠા આવી, વચન રસિ વરતારે. હી-
(ઢાળ-લંકામાં આવ્યા શ્રીરામરે. એ દેશી.) હર બૂવે ભવિજન પ્રાણી, નંદીખેણના સરિખી વાણીરે;
બળભદ્રતણી અહિનાણી, વાણી ગંગા કેરૂં પાણીરે. ૧ દીએ દેશના ગુરૂજી સરેરે, પર પ્રાણમ દુહ લગારે;
મૃષા બેભે નહિં જયકારે, ચોરી પાપતણે નહિ પારો રે. દ્રઢ રાખે શીલ કછેટી રે, અંગે એઢ સમકિત દેટી,
દયા કારણ દીજે રેટી૨, પરભવે લહિયે ઋદ્ધિ મટીર. ૩ મ કરે માયા મત મૂડીરે, શાને પહિરે હાથે ચૂડીરે;
ફોધ કરતાં સમતા બૂડીરે, નહીં પરણશે મુગતિ રૂડીરે.૪ પર નિંદા છે જગમાં માડી, મુક્તિ રૂપિણી નારી જાય નાઠીરે;
ઈહાં ન જમે ચેખા સાઠી, મારે મહિલા વાંસે લાડરેપ કવિ કરજો પર ઉપકારરે, સીદાતા તણે ઉદ્ધારરે, જિમ હાય ઉત્તમ અવતારરે, ઘર લચ્છી તણે નહીં પારરે.૬
(ઢાળ-મગઢશકે રાજા. એ દેશી) સદ્ધિ પામ્યાનું એ ફળ હોઈ, ભગતી કરે સંઘકેરી,
શેત્રુજગિરિની યાત્રા કરતે, આગમ ભગતિ ભલેરી હે. ૧ શ્રાવક એ કરશું તુજ કેરી,
૧ સાઠી ચોખા-વરી.
uona!
Page #140
--------------------------------------------------------------------------
________________
ગુવાણું મહિમા.
( ૬૭) ભરતતણ પરિ ભવન નિપાઈ, બિંબ–પ્રતિષ્ઠા કરાવે,
તે શ્રાવકધન્ય જીવ્યા જગમાં, જિનબિંબ જેહ ભરાવે.હે૨ હીરવચન સુણી હરખે શ્રાવક, પૃથ્વીનું આભ, શ્રી ચંદ્રપ્રભ મૂરતિ ભરાવે, સંઘવી શ્રી ઉદયકરણ. હે શ્રાવક. ૩
સંવત સેળ અડત્રીસે જ્યારે, મહાશુદી તેરસિ ત્યારે, બિંબપ્રતિષ્ઠા હીરકર, નરભવ સંઘવી સમારે છે. શ્રાવક
સંઘપતિ તિલક ધરાવે ત્યાંહિ, સંઘવી શ્રી ઉદયકરણ આબુ ચિત્રેડ ગઢની યાત્ર, પૂજે જિનનાં ચરણ. હે શ્રાવક. ૫
વીસ હજાર રૂપક જેણેિ ખરચા, પુણ્ય બાંધ્યું જેણે તાણ, એહવીકરણ જેણે કીધી, તે સુખીઆ જગિં પ્રાણી હે શ્રાવક ૬
(દુહા.). કરણી એવી જે કરે, તેણે લા ખરે વિચાર
તે હાથ ઘસી ગયા, ન ધયે નામ દાતાર. ઋષભ કહે ધન્ય કિરપણું, અંતે અવધે જાય;
અંધપણે ઊતાવળે, ચગળે કાળી ગાય. વાહલા તુંહ વરસીએ, ગુણ ઢાંક્યા ધૂલેણુ;
જે ગુણ આશુત પંદડે, તો ન ખણત મૂલેણુ. નખ મેટા માનવતણું, બાંધ્યા પણ ગુણેહ,
અંગુળ સરસા નખ જ, કર્સે ભરાએ તેહ. વનવેલીનાં ફૂલ ફળ, કુઆતણ જે નીર,
દેતાં ખૂટે નહિ કદા, ઈમ ભાખે ગુરૂ હીર. હીરવચન શ્રવણે સુણી, સંઘવી ખરચે ધa,
બીજા નર પુણ્ય આદરે, દાર્નિ વરસે જ.
Page #141
--------------------------------------------------------------------------
________________
( ૬૮)
શ્રી હીરવિજય.
( પાઈ.) મહિચ્છવ હોય બહુ એણે હરિ, પછે હીર ગયા ગંધારિ;
શ્રાવક સહુ સામહીએ જાય, ઉચ્છવ મેચ્છવ અધિકા થાય.૧ શ્રાવક જન હરખ્યાં નરનારિ, એક વૃક્ષ નહિં જેણે ઠાર
તિહાં કલપદ્રુમ ઉગ્યો સાર, પત્ર પુ૫ ફળને દાતાર. ૨ એહવે હીર મુનિસ્વર જેહ, ગંધારમાંહિં રહ્યા નર તેહ,
મુહૂરત લીધું પ્રતિષ્ઠાતણું; ઈંદ્રાણી ધન ખરચે ઘણું. ૩ ઈણ અવસર જગમાલ કષિ જેહ, બેરસદ માંહિ વ નર તેહ;
કલેશ થકે પાછે નવિ ફરે, અનુકરમેં હિતે તે આગરે. ૪ અકબરનિ કીધી અરદાસ, પૂરે પાદશાહ માહરી આસ;
વિગર ગુનહિ મુજ કીધે દૂરી, કરે જેર યતી હીરસૂરિ૫ તસબી મેતીની એક જેહ, હીરવિજય મુજ રાખી તેહ,
અપાવીએ મારા દીવાન,શાહ અકબરથાઓ મહિરબાન.૬ સુણી મહિર હુએ સુલતાન, લખી લેખ આપ્યું ફરમાન
લખતે સાહિબખાનનું નામ, ઈસ ગરીબકા કજિં કામ. ૭ લઈ ફરમાન ચાલ્યું તે જસે, આવી વાત ગુજરાતિ સે
બીહિં સહુ આવે જગમાલ, બેલે સહુએ જાનુ ફાલ.૮ એણે અવસરિમાનું કલ્યાણ, થાનસંઘ શ્રાવકમાં જાણ
બાર હજાર હય ઉપરિતેહ, જાણી વાત જગમાલની જેહ, ૯ શાહ અકબરનિ તે ગુદરે, વાત જગમાલની માંડી કરે,
હરામખોર છે એ સેવડે, દુરિ કર્યો જ્યુ દંડે દંડે. ૧૦ રાધે રાહ ન પાળે યતી, ગુરૂકા કથન ન માને રતી;
તેણેિ દુરિકીઆ ગુરૂ વડે, જૂઠી વાત કરે અબ લડે. ૧૧
Page #142
--------------------------------------------------------------------------
________________
ગુરુગુણ પ્રેમ.
( ૯ )
શાહ અકખ્ખર ખેલે આપ, એટા સૌ જે માને ખાપ; ચેલા સે ગુરૂ માનિ કહિષ્ણુ, નહીતર દેઉ દીજે રહિછુ. ૧૨ કરી હુકમ લખ્યું ફરમાન, આપ્યું. શ્રાવકને દ્રેઇ માન;
૧૪
લખે લેખ ખરા ગુરૂ હીર, ખાટા છે જગમાલ ફકીર. ૧૩ અસ્યુ ફરમાન તે હુઉં જસે, ગુજ્જરદેશ ભણી ચલખ્યુ તસિ; તે અન્ય ગધાર માંહિ જામ, શ્રાવક સાધુ ખીચે તામ. નાસે પુરૂષ ન જોવે ફરી, કાઇ ન રહિ' નર ધીરજ ધરી; જાણ્યુ લેખ લાગ્યે જગમાલ, તેડી જશે ગ્યા હશે હાલ. ૧૫ ણિ જગમાલ પડે રહી જાય, આ ફરમાન આગળથી જાય; હીર વિ' તે દીધુ જસે, વાંચી હરખ્યા સહુકા તસે ૧૬ એણ અવસર ખીજું ક્માન, તેડાવે દિલ્લી સુલતાન; કારણ તેહનું સુણેા સુજાણુ, બેઠા જરૂખે અકમર ભાણુ, ૧૭ ચાંપા નામે શ્રાવિકા જેહ, છમ્માસી તપ કરતી તેહ;
૧૯
પાલખીએ તે એડી સતી, વાજીંત્ર સમળાં વાગે અતી. ૧૮ પહિલી વાત પસરીછેત્યાંહિ, પાદશાહ અકખર બેઠેયાંહિ; જોરૂ એક કરે ઉપવાસ, તેહને દિવસ હુંઆ છમ્માસ, અજબ થયા દિલ્હીપતિ ત્યાંહિ, જેવા મેકલ્યા તસ ઘર જ્યાંઢુિં; મંગલ ચોધરી કામરૂખાન, આવી ખેડા તજી અભિમાન. ૨૦ પૂછે રાજા કિમ તિ થાય, ભૂખ્યા કાણું રહ્યું ન જાય;
ધૃજે દેહ એ પુહુર જમ હાય, ખાધા વિના તા ન રહિ કાય. ૨૧ ચાંપાં કહિ' રાજા ધરૂ' જેહ, શ્રીદેવગુરૂ મહિમા તેહ;
મામા આદમ દેવ મુજ હાય, હીરવિજય ગુરૂમહિમા સાય, રર સુણી વાત વિચારિ ઢાય, કાંઇક હીરના મહિમા હાય; રાજા એહ ધરે નિરધાર, અતિ દુખલી ન કરે આહાર. ૨૩
Page #143
--------------------------------------------------------------------------
________________
( ૭૦ )
શ્રી હીરવિજય.
નમી પાય નિ` પાછા ક્રે, તસલીમ અકબરશાહિન કરે; સહી રાજા” ધાર તી એહ, હીરવિજય ગુરૂ મહિમા તેહ. ૨૪ પાસે ઊભા અતિમિતખાન, પૂઈિ વાત અકમર સુલતાન; તુમ ગુજરાતી વસે ગુજરાત, હીર યતિકી “ વાત. ૨૫ અતિમિતખાન કહે સુણ મીર, હીર યતિ છે ખડા કીર; ચાલે પાઉ ગઢાઈ કરે, એક દાર નહિ ચોખડ કરે દુનિયા દામન રાખે જેહ, જોથે રહે દૂરે તેહ;
૨૭
ખાટ ઉપર નહુ સુણા કદા, કરે મંદગી ધણીકી સત્તા. સુણી તિહાં રીયેા સુલતાન, તેડી પૃષ્ઠ તત્ત્વજ્ઞાન; અસ્યા વિચાર ધર્યેા મન માંહિ, ચાંપાં વાજતે દીકી ત્યાંહિ: ૨૮ અકબર ગાજી બલ્કે તસિ, ટોડરમલૈંનિ પૂછે અસ્પે
કિસે લેાક જોરૂ કયા ગાય, નતિ કરી મેલ્યા તવરાય. ૨૯ છમ્માસી અન્ન રાજે ધરે, આજ સભિ વે પૂરે કરે;
ગુરૂસગિ જઇ હાય પવિત્ર, તેણિ કારણિ વાજે વાજીન્ન. એણ્યા શાહ શબ્દ અતિ ઘેર, ઉન વેગિ તેડા ઇસ ઠાર; હેમલાકડી ટ્રેડયા તસિ, ચાંપાનિ લેઇ આવ્યા તસે ૩૧ બેલ્વે હળુઓ અકમર શાહિ, તું મત અંહિ મેરી માય;
તિ રાજે અમ કેતે કીએ, જે કબૂલ જો સાચ એલીએ. ૩૨ બેલે ચાંપાં સુણે સુલતાન, ખટમાસી નડુ ખાયા ધાન;
રાતિ દિવસકા રાજા ધર્યા, છમાસી તપ અઇસા કર્યાં. ૩૩ એસ્થે દિલ્લીમંડલ ઇસ, બેહાત રાજે તે બીસ કે તીસ;
એતે રાજે ક્યુ કર કીએ, તું હિંદુઆણી સાચ ખેલીએ. ૩૪ એલી ચાંપાં સુણે પાદશાહિ, દેવ ઋષભ ગુરૂ હીર મહિમાય;
૩૦
Page #144
--------------------------------------------------------------------------
________________
ગુરુગુણ મહિમા.
(૧) તેહના નામથી ધીરજ ધરું, છમાસી તપ પૂરો કરૂં. ૩૫ ખુસી થયે તબ અકબરશાહ, તાહરે ગુરૂ તે વસે કહિ ડાય;
દેખું મેં ઉનકા દીદાર, પૂછુંગા કછુ ધર્મવિચાર. ૩૬ કહે ચાંપાં ગુજ્જર ખંડ જ્યહિં, હરમુનિ ગુરૂ મારે ત્યાંહિંદુ
વિકટ પંથ છે તેહને અતી, હીર સમે નહિં બીજે યતી. ૩૭ સુણી પાદશાહ હરખે બહુ, વાજિંત્ર આપણાં આપ્ય સહુ
સેનાને ચૂડે કરી દીધ, જગ આખે તે હઈ પ્રસિદ્ધ. ૩૮ કહે પાદશાહ કછુ માંગીએ, ચાંપાં આપ્યું કાંઈ નવિ લીએ,
કહે કછુ ઔર મહિર કીજીએ, અભયદાન આતમદીજીએ. ૩૯ ખુસી હુએ દિલ્લીપતિ તાસ, ભલા ધર્મગુરૂ ઈનક ખાસ;
તેડયા તબ માન કલ્યાણ, થાનસંગ તે નર જાણે. ૪૦ શ્રાવક આગરાઈ નર જેહ, પંન્યાસ ધર્મસી તેડયા તેહ;
દિલ્હીપતિ બે નર ત્યાંહિ, હીર ગુરૂનિ તેડે યાંહિં. ૪૧ તુમ કાગલ લખીએ દેઈમાન, મૈભી લિખ ભેજું ફરમાન;
સોનેરી અવ્વર તિહાં ભલે, સાહેબખાન ઉપર મેકલે. ૪૨ હીર યતીનિં દેઈ બહુમાન, હાથી ઘોડે દેઈ નિસાન; સુખાસણ પાલખી દીજીએ, વનતિ કરી ઈહાં ભેજીએ. ૪૩
(ઢાળ-લંકામાં આવ્યા શ્રીરામરે–એ દેશી. ) એહવે લેખ લખે આવ્યો જ્યારેરે, સાહેબખાન
સાહમાં ગમે ત્યારે, કરી તસલીમ ધ્યે ફરમાનરે, વાંચી બે સાહેબખાન. ૧ તેડયા શ્રાવક દેઈ બહુ માન રે, દેખાયું પાદશાહી ફરમાન રે,
બોલાવે અકબર સુલતાન, યહાં હીરજતિ કહે ખાન.
Page #145
--------------------------------------------------------------------------
________________
( ર )
શ્રી હિરવિજય. સત કેઈ ડરો મનમાંહિરે, ખુશી બાદશાહે બહેતજ ત્યાંહિ,
ભેજે હીરકું તો હેઈ કામરે, લીજે હાથી ઘોડે બહુ દામ. ૩ લખ્યા પાદશાઈ અસ્યા લેખરે, મત જેર કરે કે રેખરે, ' ખુશી હુઈ તો આવણ કીજે રે, નહિતર અહિં રહિણે દીજે.૪ બોલ્યા વાણીઆ સઘલા ત્યાંહિરે, તેડી ગુરૂવિંલ્યાવીએ આંહી
ખુશી ખાન થયે તેણી વારરે, વાત વણિગ કરત વિચારરે. ૫ આપણ હીરગુરૂ કને જઈએરે, વિચારી વાત સહુ કહીએ,
થયા શ્રાવક તવ હસીઆરરે, વહિ જોતરી તેણી વાર, વછરાજ પરિખ મૂળ શેઠ, ગાંધારમાં આવ્યા નેટ,
નાનવિ કુંઅરજી જવેરીરે, આવ્યા ભૂષણ વાગા પહેરીરે. ૭ સંઘવી ઉદયકરણ નર જેહરે, ખંભાયતથી ચાલ્યા તેહરે, યારિખ વજીએ શ્રી શ્રીમાળરે, આવ્યા રાજા શ્રીમાળ
ઉસવાળ. ૮ સહુ ગંધાર માંહિ આવે, હરનિ મોતિડેજ વધાવે રે
પૂછપ્રણમી સુણત વખાણ રે, પછે બોલ્યા શ્રાવક જાણજે. ૯ આવ્યું અકબરનું ફરમાન રે, તેમનિ તેડે દઈ માન રે,
શી જાવાતણી હર્વે પેર, ઘટના કરેનર બહુ પેર રે. ૧૦ એક કહિં તિહાં હીરજી ન જઈએરે, કિહ છાના થઈનિ રહીએ,
એક કહિં એ કાંઈ કંદરે, ન જાણીએ એ ? દંડરે. ૧૧ એક કહિં એ મહા મલેરે, એહનિ નામિ હોય રેચરે, એહનિદેયે કુણ જવાબ રે, પહેલું ઈ વિચારે આપશે. ૧૨
(પાઈ). આપ વિચારે સહુકે ત્યાંહિ, મેટે પાતશાહ દુનીઓ માહિ;
પાતશાહ બાબર હુમાઉ નંદ, અકબર ઋદ્ધિ જાણે ઇંદ, ૧
Page #146
--------------------------------------------------------------------------
________________
અકબરની સ્મૃધિ. ( ૩ ) સોળ સહિત ગજ જેહને બારિ, ઐરાવણ સરિખા તે દ્વારિ, | નવલખ હયવરકેરી હારિ, તરણિ અર્ધ સરખા તે ધારિ. ૨ રથ રૂડા જસ વીસ હજાર, દિનકરરથથી અધિક અપાર;
અઢાર લાખ પાય પરિવાર, તેમર ગરજ હાર્થિ હથીઆર. ૩ ચઉદ હજાર દીસે જસ હર્ણ, સોમકુરંગતણે તે વર્ણ
બાર હજાર જેહને ચીતરા, વાઘ પંચસહિ જેહનિં ખરા. ૪ સતર હજાર સકરા જસ લઉં, બાવીસ હજાર બાજ જસ કહુ
ઈગ્યાર હજાર ગવરી જસમાન, સાત હજારતાની કરે ગાન ૫ કરણ સમે નહિ ઔર કેઈ દાન, ચકી સમે નહિ ઔર નિધાન; અકબર સમ નહિ કે સુલતાન, તાન રાગ સમનહિ તાન. ૬
(દુહા ) બિધિના એ બિધ જાનકિ, શેષ ન છીને કાન મેર સહિત જગ ડેલહી, સુણી તાનસંગ તાન.
(ચોપાઈ. ) તાની તાન કરેજ અપાર, પંચસયાં પંડિત તસ બાર
પંચસયાં મેટા પરધાન, વીસ હજાર લેખધર નામ. ૧ દસ હજાર મેટા ઉંબર, આજમખાન સરીખા ખરા;
ખાનખાના નિં ટેડરમલ શેખ અબુલ ફજલ તે મલ. ૨ બીરબલ નિં અતિમિતખાન, ખાન કુતુબદી સબળ ગુમાન
સાહેબખાન માટે ઉંબરે, ખાનશાહ સદા આવે ખરે. ૩ તલાખાન કરે તસલીમ, કલાખાન નવ લેપિં સીમ;
હાસમ કાશમ નવરંગખાન, ગુજરખાન પામે બહુ માન. ૪ પરવેજખાન પાતશાહાનિ સગે દેલતખાન તે સાથિ લગે
Page #147
--------------------------------------------------------------------------
________________
( ૪ )
શ્રી હીરવિજય. નિજામુદીન ઈહિમદ કહિવાય, શાહ સમસ્તી સાચે જાય. ૫ અનેક ઉંબરા અસ્યા અપાર, નાહના ઉંબરાને નહિ પાર;
અસ્તબેગ નિ કલ્યાણરાય, શાહ અકબરના સેવે પાય. ૬ હુઆ પાતશા કેતી કેડી, પણિ નહિ અકબરશાહાને છેડી,
અહિમદ મહિમદ શિકંદર જેહ, સુલતાન તારા કહીએ તેહ. ૭ અલ્લાઉદીન હુએ જાસતી, વહેમદુફર પૃથિવીપતી,
બલખ પાતશા અતિહિં ઉદાર, હનિ સહેલી સળહજાર. ૮ તિલગ બાબર હુમાઉ જુઓ, અકબર સરિખે કે નવિ હુઓ;
અનેક દેશ લીધા જેણિચંગ, અંગવિંગ અનિજ કલિંગ. ૯ ગઉડ ચઉડ તિલંગ માલ, સેરઠ દેશ જસ પતે હવે
ગુજરકુંકણ નિમલબાર, દખ્યણ દેશ જસપિતિસાર. ૧૦ ખુરાસાન કાબુલ મુલતાન, ખાનદેશને તે સુલતાન;
લોટ ભેટ વાગડ ભંભેર, કચ્છ દેશ જેણે કરિયું જેર. ૧૧ કર્ણાટક મારૂ મેવાડ, દૂરિ કર્યા જેણું ડુબી ચાડ;
જાલંધર દીપક નિ સિંધ, મેટા રાય કર્યા જેણુિં બંધ. ૧૨ મગધ દેશ કાસી નેપાલ, કેશલ દેશને તે ભૂપાલ;
અનેક દેશ તુજ પિતે બહુ વિષમ ગઢ તે લીધા સહુ. ૧૩ ચીત્રોડગઢ તિણે દીધી દેટ, લીધે કુંભલમેરને કેટ;
પાવે નેગઢ આશેર, જીતા કેટ વાજતે ભેર. ૧૪ જોહનિ નગરી નગર અનેક, જેહનિં પાટણને નહિં છેક;
જલવટથલવટ થઈ જવાય, અસ્યાં નગર કેતાં કહિવાય. ૧૫ નાહનાં નગર વસેં બહુ ગામ, બોલે અકબરના ગુણગ્રામ,
નગર વેલાઉલ સાયર સાર, જેનિફરતાં ગમ વાર. ૧૬
Page #148
--------------------------------------------------------------------------
________________
અકઅર પ્રતા૫.
(૭૫) અનેક દ્વીપ જોહનિં પણિ કહું, તે પાછલિજલ ફરતા લહું;
સ્વેચ્છતણી રાજધાની ઘણી, તે સઘળી કીધી આપણી ૧૭ તન સેવનના આગર જાણિ, રૂપું ત્રાંબું લેહની ખાણિક
સપ્તધાનની ખાણિજસહય,જસ ઋદ્ધિપાર ન પામે કેય.૧૮ લોળહજાર સુખાસણ સાર, પાલખીઓ જસ પરડુંજાર;
આઠહજાર દદામાં જોય, પાંચ હજાર મદનભેર હાય. ૧૯ સાતહજાર શેભતી વજાય, પાંચ સહિત બ્રદ બલી જાય; ત્રિણ સહિસ વઈદ જસ વડા, ત્રણ્ય મદ્યપાકિ
પરગડા. ૨૦ સહિત ચોરાસી જાસ તલાર, સળ સયાં જેહનં સુતાર,
વ્યાસી નર ભૂષણ તિહાં ધરે, બાસી નરમર્દનીઆ સરે. ૨૧ વિષ્ણુ પંડિત વાંચે શાસ્ત્ર, વણ્યિસે જસ વાગે વાજીત્ર;
નમે ખાન મોટા ઉબર, સેવે હિંદુરાજા ખરા. ૨૨ સેવે ખ્યત્રી નિં રજપૂત, સેવે મુગલા હબસીપૂત;
રેમી રહેલા ને અંગરેજ, સકળ ફિરંગી માનિ તેજ. ૨૩ ગરાસીઆ ચાલે સંઘાતિ, મહિતર કેરી કેતી જાતી;
પાંડવ નૃત્ય કરે નરકુંતાર, ભેઈ કાવડિઆ પ્રતિહાર. ૨૪ મલ ઘણુ જ ઝાઝા દૂત, કન્વેન જાએ એ ઘરસૂત;
મહીષપંચ સહિસનું માન, વીસહજાર જસ મેટાસ્વાન. ૨૫ કુર્કટ પારેવા નહિ પાર, પાપી વાગરી વીસ હજાર
મસભાની મ્યું જાણે ધર્મ, સાધતણી ઢું રાખે શર્મ. ર૬ કેસે કેસે તે પ્રસિદ્ધ, જેણે એક હજીરે કીધ;
ચઉદસે ચઉદસે હજીરા કરે, ઉપરિ હર્ણનાં સીગડાં ધરે. ૨૭
Page #149
--------------------------------------------------------------------------
________________
( ૬ )
શ્રી હીરવિજય. પાંચસિ પાંચ તે સિંહ જેય, એકેક હજીરે તે પાણિ હોય;
એકે દાંતની દાઢા ઘણી, બળ ઋધિ દેખાડે આપણી. ૨૮ દસે ગાઉએ એક સરાય, કુઓ એક કી તિણિ ડાય,
રેપ્યાં ઝાડ તિહાં અભિરામ, માની આપ જણાવે નામ. ૨૯ હરણ ચરમ નિ સીંગડા દેય, એક મહેર સેનાની જોય,
છત્રીસ હજારશેખનાં ઘરજમાંહી,એવું લહિણું કીધું ત્યાંહી.૩૦ મેટે પાદશાહ એ દુરદંત, વૈરીના દેશ ઉપર જત;
ચકવી દુખ પામિ નિજ જાતિ, ઊડે ખેહ પડી લહેરાતી.૩૧ અસતી દૂક ખુસી તે હેય, તસકર લેણિયા હરખ્યા જોય,
બેહિં ઢાંકયા સર નિ ચંદ, પિયણિ પંખીના મુખમંદ. ૩૨ આકાશે સુર ઢંકાયે જસિં, પ્રતાપરૂપ સૂર ઉગે તસિં;
યશરૂપી એ ત્યાંહાંકિએ ચંદ, અકબરગાજીજિયે ગયંદ. ૩ સકળદેશના રાજાજેહ, છિદ્ર સરમાં દેખે તેહ;
મનસું ચિંતે હસ્ય બીઅ, દીસે છે અકબરની અ. ૩૪ સંગ્રામિંજય એહનિ સદા, પાપથકી નવિ બીહિં કદા;
બિત્તોડ લેતાં પાત્યક થયું, એકે જીભે ન જાએ કહ્યું. ૩૫ લીધે ગઢ નવિ જાએ જસિં, યંત્ર ઢીંકલી કીધી તસિં;
નાંખે ઉછાળીને પહાણ, ગઢમાં પડતા હણે પરાણ. ૩૬ ગઢ તેડી લીધે નવિ જાય, બહુ માનવને ખય તહિં થાય;
પાછો અકબર ન દીએ પાય, વઢિ સબળ ચિત્રેડે રાય. ૩૭ અકબર રહિં ગઢ ઘેરે કરી, મુગલ રહિં ગઢ પાછલિ ફરી;
ઊપરિથી મૂકે નર નાલિ, ઘણુ પુરૂષ મરે સમકાલિ. ૩૮ ગજ ઘેડા માનવ જે મરે, તેહસિં ગઢ ખાઈમાં ભરે;
ઉપરિશુરનર ચાલ્યા જાય, પળે જઈ દીએ ઘણુ ઘાય. ૩૯
Page #150
--------------------------------------------------------------------------
________________
અકબરની દુષ્ટતા.
(૭૭), ઉપરથી નાંખે નર પાહાણ, હણે ઘણા પુરૂષના પ્રાણ; અકબરશાહ પાછા નવિ વળે, ચકી ભરત જિમ
લડત ન ટળે. ૪૦ વઢે ગુમાની અકબરશાહ, ગઢ ચિત્રોડ ન લીધે જાય,
હિંદૂ તુરક ન આપે નમી, કરે ઉંબરા વાત તિહાં સમી.૪૧ બેટી માલ ગજ ઘેડે દેહ, વળે પાતશાહ ખિજમતિ લેહ,
મન મનાયું પાતશાહતણું, માણસ મોકલ્યું ગઢિ આપણું. ૪ર રાણને જઈ કર્યો જુહાર, પૃથ્વી શિદ કરો ખુઆર
દીજે ધિયાનિજ ખિજમતી ઘણી,વઢીસ્યુ કર પ્રજાવણી ૪૩ જઈમલ પતા પાસે પરધાન, દૂતતણ બે કાપ્યા કાન;
કર્યા ફજેત દીધું અપમાન, તુજ પાદશાની નાઠી સાન. ૪૪ માંગી બેટી હસ્તી માલ, ન દેઉં મસ્તકતણે મુઆલ, ધિય આપી જીવ્યું ધીકાર, બે હિન્દુને અવતાર. ૪૫
(દુહા.) એક પતિને વળી પાણિયું, રાખી શકે તિહાં રાખિ;
જે ઉતર્યુ અધ પાઈકે, તે ન ચઢે નર લાખિ. ૪૬ બાળ નનામું જીવવું. ભલી સનામી ભૂખ,
માથું જાજે નાકસ્યું, નાક મ જામ્યો ટ્રક એક નર મુઆ તે જીવીઆ, જસ કીતિ જગિ સાર; કરતિ મંડી થિર રહ્યા, ધીકતેને અવતાર, ૪૮ (ઢાળ-વાસુપૂજય જિન પૂજય પ્રકાશે. એ દેશી) ધિગ અવતાર કહું નર તેહને, જે રણિ કાયર થાય;
જા અકબર શાહનિ તું કહીએ, વઢ પટ ઘાય. ૪૯
Page #151
--------------------------------------------------------------------------
________________
( ૮ )
શ્રી હીરવિજય. વન્ય દૂત તે વચન સુણીને, આ અકબર પાસ;
કરણ દેખાડે કરજેડીને, પૂરવવાત પ્રકાશ. ન દીએ બેટી કૈસી દમડી. દીએ જયમલ તુમ ગાલી,
લડે વિગર ચિત્તડ ન આવે, વાત કરે સબ ખાલી. સુણી પાતશાહ કે ત્યારે, હલ્લાં કરે જ હકારે,
જળ જાવા ન દીએ ગઢ માંહિ, કણનાં નાકાં ભારે. મદાફરી મહમંદીએ અન્ન, ચિત્રોડ માંહિ વેચાય;
તવ રાજા પરજા ગઢ માંહિ, આકળ વ્યાકુળ થાય. રાણે ધંખમે નહિં ત્યારે, કહે મુગલને મિલિયે,
જયમલ કહેનવમિલીએ રાજા, વહિ અગનિમાં જઈબળીએ તમે જાઓ વઢણ્યું અમે એહયું, રાખું ખ્યત્રી લાજ,
જેમલપતા રહ્યા રણ માંડી, છાંડી ગયા મહારાજા જાણે વાત અકબરશા જ્યારે, ત્યારે પુરૂષ હકારે,
ગજ મેટા ગાતા ત્યાંહિ, પાળિ માથાં મારે. ભાંજિ પળિ ગઢ ભેળે જ્યારિ, હિદુ હુઆ હસીઆર
સળ ઝમર હોય ત્યાંડાં મેટા, પાપત નહિં પાર. ચંદ્ર રૂપવતી રૂદ્રાણી, ચિત્રકેટની રાણી;
વીરમતી વાઘેલી બળતી, હમે અગનીમાં પ્રાણી. બહુ નારિ સુત સાથે દાધી, વર્ણવતાં દુખ લાગે, ': મહાપાતિગ જાણીને પંડિત, કવિતા પાછો ભાગે. જયમલપતા ગજ અશ્વ હણીનિં, અકબર સામ્હા ધાય;
વઢતા કિમે ન પાછા ભાગિ, જે શતખંડ એ થાય. શાહ અકબર દેખી ખુસી થાએ, ક્યા લડતે દે ભાઈ
Page #152
--------------------------------------------------------------------------
________________
અકબરની સમજ.
(૭૯) ન લડે ગઢ દેઉં તુમ પીછા, હમાઉ કેરી દુહાઈ. ૬૧ જયમલ પતા કહિં ન રહું વઢતા, પાછા પાય ન દેર્યું;
નારી પુત્રગઢ માલ ગમાડી, જીરી કહું કર્યું. શૂરપણું દેખી શાહા હરખે, ઝાલે જીવતા દેય,
જયમલ પતા તે હાથિ ન આવે, વઢી શત ખંડજ હોય. ૬૩ શાહ અકબર ગઢમાં જઈ પેસે, તામ કષાય અઘેરી;
ચિતડકી મત કુત્તી છે, સબકું મારે ઠેરી. ૬૪ મહાજન મિલવા કારણિ આવે, તે જમ ઘરિ પહુચાવે;
હણ નારી ગઢ ચિત્રેડ કેરી, જે મેતી જ વધાવે. પાડી કેટ લગાડયાં મંદિર, સબળ પાપ તિહાં કીધું,
સમ ખાએ ખવરાવે તેહના, પાતિગ લેક પ્રસીધું. ૬૬ અ કાળ જગ સરીખે અકબર, કેહી પરિ તેહને મિલમ્યું;
જે જાઓ તે જાઓ ભાઈ, અમે તે પાછા ટળમ્યું; ૬૭ અકબર શાહ ગઢ લેઈ વળીઓ, ગર્ભવતી એક નારી;
મારી ભૂમિ પડી તે દીડી, દયા હઈ મન મઝારી. ૬૮ ચા ખુદા મિં બડા દેઝખી, કીની બહાત બુજગારી,
ઈસકરણીયી બીહસ્ત ન પાઉં, હાઈગી બહોત ખેઆરી. ૬૯ કરડી આંગળી શીશ ધુણવે, આગરેમેં જબ આવે,
ચિત્રોડ ગ્રહવા મહુરત આપ્યું, તે મહાતમા તિહાં જાવે. ૭૦ કરી તસલીમ નિ વાત પ્રકાશે, કેસા મૂહરત દીના,
સુણી પાતા મુખમાં મારે, મુખ વાંક તસ કીના. ૭૧ વેશ પહિન ક્યા મહુરત દીના, કેતા ખુનમેં કીના - મિં દેજખકા હુઆ વિભાગી, ઉસમિં બાંટા લીના. ૭ર
Page #153
--------------------------------------------------------------------------
________________
( ૮૦ )
શ્રી હીરવિજય. આઓ મિલ્યા ક્યા હર્ષ ધરતા, ક્યા ખૂબી તિ કીની; દોઝખ કુંડી પીઠુિં પાવે, અવલ શિખ્યા મિં દીની. ૭૩
( દુહા. ) તુઝે તજારખ મિં દીઉં, મુઝકું દેગે ખુદાય;
તુઝકુંભી દેગા ખુદા, દેન દેઝખ જાય. પાપભીરૂ અકબર અ, પાપે સબળ જગીસ; દેશદેશના નરપતિ, આવી નામે શીશ.
( પાઇ. ) સર્વ ભૂપમાંહિ તે વડે, કુંભમાંહિ જિ કામ જ ઘડે,
કામધેનું ગવરીમાં જેમ, સકળ રાયમાં અકબર તેમ, વૃક્ષમાંહિ ઉપદ્રુમ જાણિ, પત્થરમાં જિમ હીરાખાણિક
જલમાં નિરમળ ગંગાનાર, ત્યમ મુગળમાં અકબરમીર. ૨. એહ અકબર ચિહુ દિશે ફિરે, સકળ રાયને તે વશ કરે,
છતી વાજતે પાછા ફરે, આવી આગરામાંહિ ઊતરે, ૩ જયમલ પતાના ગુણ મન ધરે, બે હાથી પથરના કરે.
જયમલ પતા બેસાર્યા ત્યાંહિ ઐસા શરનહિ જગમાંહી. ૪ ગઢમાંહી પેસી નર બેલેહ, જયમલ પતાપગઢ હુમકું દેહ,
ન દઉં ગઢ કરૂં સંગ્રામ, બઝી જગમાં રાણું નામ. ૫ એહવા જયમલ પતા જગિ જેહે, અકબરશાહના વૈરી તેહ, શરપણાને ગુણ તે લીધ, દરબાજે દઈ મૂરતિ કીધ. ૬
(ગાહા.). કિં કામિની કિં કવિરસ, કિ સારંગ સરેણ;
મન તન અણ લગ્નતિ, શીશ ઘૂમત ન જેણ. ૧
Page #154
--------------------------------------------------------------------------
________________
અકબરશંસા. ચિત્ત ચમકીઆ શીશ ધુણક્કીઓ, રેશમિ રોમિ ઉલ્લાસ,
તેહુ નિરગુણ પરગુણ લેઈ, મુખે ન ભાખે ખાસ ૨ મુખિં બેલિ ગુણ અકબરશાહિ, જયમલ પતા વાધી શેભાય
ગજ ઊપરિ ચઢાવ્યા દોય, આગરાગઢ દરબારિય. પછે દેશ વળી જીત્યા સહુ, મોટા ગઢ તે લીધા બહુ
એક છત્ર નમે સહુ કેય, છતિ સીકરી આવ્યા સેય. ૮ ફતે થઈ છત્યાં સહ ગામ, તેણે સીકરી ફતેપુર નામ;
સોળ ગાઉ ગઢકિરતે હેઈ, પાસે ડામર તલાવ તે જોઈ. ૯ ફરતે મેટ ગાઉ બાર, તેમાં મચ્છ તણે નહિં પાર;
વાડી વન ફરતા આરામ, અતિ મોટું ફતેપુર ગામ. ૧૦ ચેરાસી ચઉટાંની હારિ, બેઠા જન તે ઠાઠારિ,
દીએ દ્વાન દાતા મુખિ હસી, સ્વર્ગપુરી જાણું આવી વસી. ૧૧ તિહાં રાજ્ય કરે સુલતાન, સેવે મીર મુગલ નિ ખાન;
હાંકિંહરણ પગ ખેડાં થાય, એ દુરદત છે અકબરશાહિ૧૨ કહી પરિહનિ મિલ આજ,મિલતાં કેહી પરિરહિત્યે લાજ
એક કહિ મિલ તે કયાંહિ, કાળ ગમાડે નારી માંહિ. ૧૩ સોળસયાં જસ અનેઉરી, સ્વર્ગપુરીથી આવી ખરી; સબળરૂપ સબળા શિણગાર, ગેરી ચંદવદન આકાર. ૧૪
એક સેનું બીજી સુંદરી, પુણ્યતણે અધિકારિક પરમ પુરૂષ પૂજ્યા વિના ન લહેતે સંસારિ.
Page #155
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
શ્રી હીરવિજય.
ન્યુયે લડીએ પમિની, અતિ ગુણવંતી નારિ; શીલવતી નિ' સુંદરી, રમઝમ કરતી ખારિ. સ રિ ઘેાડી હંસલી, નિ... મૃગનયણી નારિ; તે રિ સદા અનુઆલડે, દીપક તેલ નિવારિ. ગોરી ગુણી અને પત્તલી, કેાકિલકડી નાર; સોળસયાં સ્ત્રી ચંચલી, અકબર શાહને મારિ. નૃ તુરગમ અતિ ધજા, દેખીતાંઈ અમૂલ પણિ ચંચલ ગતિ ગુણ વિના, ત્રિણે ન પામે મૂલ. પલા નેત્ર ચતુરા મહુ, અકબરશા ઘરખારિ;
સિંધુ સેાર મુલતાનની, માદેશની નારી. શાલી વખાણું સિંધની, મુંગ મરાઠી દેશ;
આછાં કાપડ માલવે, કામીની માદેશ. મગધ દેશની સુંદરી, નયણે તાકે ખાણુ;
આસા વરણી પત્તલી, પદ્મમિનીતણા પ્રમાણુ. • મિની તસ પુહુર નિદ્રા, બે પહેાર નિદ્રા હસ્તિની ; ચિત્રણી તસ ત્રિ પેાિરનિદ્રા, અધેર નિદ્રા શખિની. શેર જમે તે પમિની, અધશેર જમે તે હસ્તની; શેર જમે તે ચિત્રણી, સવ લખે તે શ ંખિની. થાતળ કેસી પમિની, ભમરલ વેણી હસ્તિની;
લાંખી વેણિ ચિત્રણી, ટુ કે લટીએ શખિની, મિની તે પુષ્પગંધા, વેલિંગધા હસ્તિની;
ચિત્રણી તે ચપગંધા, મચ્છગંધા શખિની. યુમિની પરભાત જાણે, દેખી દીપક મં; હસ્તની લહિ કમળ વિકસે, ચિત્રણી ગારસ ગંધ.
૩
૪
૫
७
૧
૨
ર
Page #156
--------------------------------------------------------------------------
________________
સમયસૂચકતા.
( ૩ ) પૂછી નારિખિની, ભાખી મનની વાત
થંડિલ ઠામ ફટણ લગે, તવ જાણે પરભાત.” નારિ અસો નહિ કે વળી, અકબર શાહ ઘરબારિ, ત્રિણી જાતિની સુંદરી, સુખ વિશે સંસારિ.
(ચોપાઇ.) કામગમાં ખતે એહ, કેડી પરિ આવી મિલયે તેહ,
મિલ્યા વિના નવિ એ કાજ, સકળ દેશમાં એકનું રાજ. ૧૫ વિમલપુરખ મેટ વિઝાય તેજ ધરી બે તેણિ ઠાય;
અવર વાત તે બેકી રહી, હીર અકબરને મલવું સહી. ૧૬ શ્રાવક વડા તવ બેલે અષ્ણુ, સ્વામી હરિ વિમાસે કહ્યું;
ઝવી તેહ લગાવે પાય, જિમ કેસી પરદેશી રય. ૧૭ આગે હવા જિમ હેમસૂરદ, તિણે પ્રતિબે કુમરનરિદ,
બપ્પભટ્ટસૂરી તણે પસાય, અંબ રાય જૈન તે થાય. ૧૮ અસ્યાં વચન સુણતે જવ હીર, હીઅડે હરખ્ય સાહસ ધીર;
નવિ ઉસરીએ પાછા આજ, જઈ જિન સાધુ વધારું લાજ. ૧૯ તિહાં પ્રતિષ્ઠા કરવી જેહ, વિમલહર્ષનિ ભલાવી તેહ,
કરી પ્રતિષ્ટા તમે આવજે, તુમ ઘેરી અમ આગળ થજે. ૨૦ અઢું કહી સજ એ દયાલ, એટલે આ તિડાં જગમાલ
કહે મુજનિંગછ માંહે લીએ, કે અકબરનિ ઉત્તર દીઓ, ૨૧ સઘળે વાત વિમાસી તામ, હવડાં છેડયાનું નહિ કામ; કલેશીઓ લઈલ માંહિ, દિયે શિક્ષા મમ વઢજે કયાંહિ. રર અયું કહી મુહરત ગ્રહી સાર, ગંધારેથી કયે વિહાર શકુન સંચ ભલે તિહાં તે, જિમણે ગજ આવે ગાજતે. ૨૩
Page #157
--------------------------------------------------------------------------
________________
( ૮૪ )
શ્રી હરવિજય.
કહે તુજ મહિમા જગ ગાજત્યે, મુજ દેહી પરિ' જસ વાધસ્યે; ગજપૂજા જિમ પામે મહુ, તિમ તુમનિ જગિ ધૃજે સહુ, ૨૪ નકુલ ખેલતા જિમણા જાય, તેડુ વિચાર કહે તિણુિઠાય:
મુજ આગળિ જિમ ભાજે અહી, દુર્જ ન નાસે તુમથી સહી.રપ ૐ કુમ ટોડર સહિત પણિ ગાય, કઢુિં મુજ પરિ' મુનિવર પૂજાય; કુંભ એક ભયે તે નીર, નિરમલ કીરતિ હાસ્યે હીર અથવા માહરી પેરે જોય, સંપૂર્ણ ઋદ્ધિ તાહરે હોય;
૨૬
શકુનસાર લહી સ'ચરે, ચાંચાલ ગામ માંહિ રહેવું કરે. ૨૭ જસર મરણુ જયાંહી, નદીમહી તે ઉતર્યા ત્યાંહી;
ગાજી ખેલે નદીનાં નીર, આજ પવિત્ર કરે ગુરૂ હીર. ૨૮ ઉતયા મહીને પાહાતા સહી, વડલી ગામે આવ્યા વહી; ખંભાયતી–સંધ તિહાં પણ જાય, હીર ગુરૂના વ દે પાય, ર શાસનદેવી અધિષ્ટા જેહ, રાતે વંદન આવી તે;
કંકુ મેાતી હાથે ગ્રહી, હીર ગુરૂને વધાવ્યા સહી. કહે દેવી મુખ સાંભળી હીર, પૂર્વ દિશિ અકખર ગંભીર; તુનિ ઇચ્છે છે તે અતી, જિમ ભરતાને ઇચ્છે સતી. ૩૧ જાએ વેગિ હીરદ, વધે લાજ જિમ ક્રુતીઆચ૪;
સુણી વાણીને ચાલ્યા વહી, સૌજીતરામાં આવ્યા સહી. ૩ર માતરમાં આવ્યા મુનિરાય, ખારેા માંહી કીધા પાય;
૩૦
અમદાવાદ નગર છે જયાંહિ,હીરમુનિ પછે આવ્યા ત્યાંહી.૩૩ અનેક શ્રાવક સાંહમા જાય, રથિ બેસી રંભા ઊજાય; ગજ રથ અશ્વ પાલખી મહુ, યાચક જન મિલી તિહાં સહુ.૩૪ અહુ આખર તિહાંકણિ થાય, સાહેમખાન તવ સામે જાય;
Page #158
--------------------------------------------------------------------------
________________
મુનઆ યાર.
( ૫ ) હીરગુરૂને લાગે પાય, કહે તુમકું તેડે પાતશાહ. ૩૫ અયું વચન તિહાં ખાનિ કહી, રાજનગરિ તેડી ગયે સહ,
સુહસ્તિસૂરિને સંપ્રતિરાય, સાહિબખાન તેડી તિમ જાય. ૩૬ મૂકયાં મેતી મણિ ને હેમ, હીર ન ધરત તિહાંકણિ પ્રેમ,
ખાન કહે એ તુમ ઋષિ, ચઢવા ગજ રથ પાલખી. ૩૭ રક રૂપિયે લિયે હજાર, પડે ખરચી જોઈએ આહાર,
ભેજું આદમી પંડિ સહી, ભેટે દિલ્લીતિનિં જઈ. ૩૮ પૂરવિ મેં બુરાઈ કરી, તે તુમહવિ મ જેજે ફરી,
કછુ ભલાઈ કરજે તુમે, બહાત ફિરી કયા કહીએ અમે. ૩૯ મેઘપરિ કરે ઉપગાર, ચંદન સરિખા હેજે સાર
જે કુઠાર કાપી ઢગ કરે, તેને મુખ ગંધાતે રે. ૪૦ હીર કહે જે હાય ફકીર, તેહનિં સરીખા ચંદન તીર;
ખમે ગાળી ફરી નવિ દેય. મારે તેજ સાધ ખમેય. ૪૧ ખંધુકમુરિના શિષ્ય પાંચસેં, ઘાણિ પીલ્યા મન ઉલ્ડર્સે;
ખંધતણી ઉતારી ખાલ, સુકેશલ શિરિ વાઘિણિ ફાળ, કર મેતાયનું વીંટયું શીશ, દ્રઢપ્રહાર મારે નહિં રીસ,
પુત્રચિલતી તન ચાલકું, અજુનમાલી સમતા ઘણી. ૪૩ ગઈહાસે સનતકુમાર, ભૂખું ઢઢણ સમતા સાર;
ગયસુકુમાલ શિરિ અંગાર, પણિ નવિ કીધે કેપ લગાર.૪૪ કુરડ અનિ અતી કુરડહ જોઈ, કેપી નગરમાં પહતા દઈ;
મુધ રાહ રાખે નર જેહ, પરનિં દુખ નવિ દેતે તેહ. ૪૫ સાધ કરે જગિ પર ઉપગાર, જિમ તરૂ ફલ્ય અંબસુસાર,
છાયા ફળે દેઈ સુખી કરેહ, એહવે રાહ અમારે એહ. ૪૬
Page #159
--------------------------------------------------------------------------
________________
( ૮ ).
શ્રી હીરવિજ્ય. (ઢાળ-પદમથરાય વિત–રાઘ માસ) રાહ અમારે દુકર જગમાં જાણી રે, નહિં પરપ્રાણી ઘાત;
સંયમ તપ ચિહું ભેદે ધર્મ આદયારે, દેહી બિન ધર્મનથાત.
ભાખે હીરજરે. દેહી અન્ન વિના તે કેહી પરિથિર રહેશે, કિમ લોજે અમે આહાર
મધુકરની પરિં ઉદરપૂર્ણ અમે કરૂં, નહિ દુખ પુષ્પ
લગાર, ભાખે. કરૂં ગોચરી નહિં ખરચરી ખાનજીરે, રગતતણે નહિં આહાર;
રગતપણું તે દેવ ટાળવા કીજીએ રે જિમ લહીએ ભવપાર.ભા.૩ નાના પ્રકાર વિષય જે રગતપણું ધરેરે, કહ્યું કરે દીક્ષાય: કામ ભેગની વાંછા જગમાંહિ જે કરે, તેહને સંયમ
જાય. ભાખે સૂધા ભાગી જગમાં જિન તેહસિં કહેશે, જેહનિ ઋદ્ધિ અનેક;
છતા ભોગ છાંડીને સંયમ આદરે, મે તાસ વિવેકભા. ૫ ગ્રહી વરતને વછે ભેગ ઈદ્રિત, ધરે નારિ પરિ પ્રેમ,
માન ભ્રષ્ટ જગમાંહિ હેઈ અતિ ઘાયું, જિમ જગમાં રહે
નેમ, ભાખે. રાજમતીએ વાયા તિહાં રહિનેમોરે, તુજથી રૂડા સાપ,
અગધન કુળના ઉપના તે અગિનિ ભરે. વિષ છેટું ન લે
આપ. ભાખે. તુજ ધિ કારે ઈડ શ્વાન પરિગ્રહે, તુજનિ રૂડો મરણ કુંડરીકની પરિક પડ નગરમાંરે, તિહાં નહિં તેનું શરણું. ભાખે.
Page #160
--------------------------------------------------------------------------
________________
મુનિઆચાર.
( ૭ ) જ્ઞાન અંકુશિં કામ કરીને વાળરે, નિજ મન આણે કામિક
અપર સાધ એણી પરિમનને વાળવુંરે, વસીએ શિવપુર ગામી. ભાખે.
(ચોપાઈ) હીર કહે જે સુનિવર હેઈ, બાવન બેલ છડે નર સેઈ;
ઉદેશિક આહાર છેડેડ, વેચાતો આ નવિ લેહ. ૬ નિત્ય પિંડ નવિ હઈયતી, આટલુંજ લેવું ઉણે નહિં રતી,
સાહમું આણ્યું તે નવિ લેહ,નિશિભજન કહીએ ન કરેહ.૨ સનાની સુગંધ લગાડે નહિ, પાસે પુષ્ય ન રાખે કંઈ
ગળી ગૃહસ્તનું ભાજન પંડી, વળી ન લીજે રાજા પિંડ. ૬ દાનશાળાએ ન લેવું દાન, મર્દન તેલ નહિ અમ ખાન,
દંતસમારૂં નહિ તિહાં મસી, મુખ જેવાન ધરૂ આરસી. ૪ સમાધિ ગૃહતનિ પૂછું નહિ, ધૂત સંગઠે રમવું નહિં;
છત્રાદિક નવિ શિર આદરે, વાણહી યથતી પરિહરે. ૫ અગનિ આરંભ તે નવિકરૂં, શય્યાતરપિંડનવિ વાવડું;
પલ્લંગ ન બે માંથી મને ઘર વચિબઈસિ આહાર નહુ જમે. ઉગટણે અંગે નવી કરે, ગૃહયાવચ નવિ આદરેક
જાતી જણાવી ન લીએયતી અપિલ દુપન ભખતે રતી.હ) રેગે પીડ મુનિવર જેહ, સગાનું શરણ ન વાંછે તેવ;
મૂળા આ કંદ ન ખાય, શેલડી ખંડતજે ત્રાષિરાય. ૪ મૂળ બીજ ફળ સચિત અનેક, ન ત્યે સાધ જે ધરી વિવેક,
સંચલ મીડું પાણિનું જેહ, સિંધવ ખાન લીએ તેહ. ૯વસ્ત્રના પેવે અંજન નહિં, બળ અરથિ નવિ જમતે કહિં
Page #161
--------------------------------------------------------------------------
________________
( ૫ )
શ્રી હીરવિજય.
૧૨
અળવિકરણ ઋખિ રેચ ન લેહ, ગાત્ર ટાચકા નહુ મેડેિ ૧૦ વળી સાધ ન કરે શિણગાર, નિગ્રંથીમાં ઋષિ જે સાર; જે લઘુ ભૂત વિહારી હોઇ, ખાવન બેલ છાંડેવા સાઇ. ૧૧ માશ્રવ પાંચ છાંડયા છે યતી, ગુપતિ ત્રિણ્ય રાખિ વળી અતી; છ કાયતણા તે રાખણહાર, આતાપનાને જે લેણાર. શીત કાલિ ચીવર પરિહરે, ચઉમાસે પૃથવી નિવે ફરે; આવીશ પસિહ જીતે સાઇ, એહવા સાધ તે દેવતા હાઇ. ૧૩ કુંતા માખ્ય ગયા ને જર્યે, કેતાને સુરપદવી થસ્યું; દશવૈકાલિક માંહિ કહ્યું, તૃતીય અધ્યયન માંહિ લધું. અા રાહુ અમારા વળો, પર દુખથી રહું પાછા ટળી; સુખ થાએ તેા કીજે સહી, નહી કર વાટિ ચાલુ વહી. ૧૫ એણે વચને હરખ્યો તિહાં ખાન, પાતશાહને લખ્યા ફરમાન; અડા કીર બડી હૈ ખાત, દુનીઆં દામન પકડે હાથ. ૧૬ અડી કીરી ઇસકી સહી, મે કછુ માત ન જાએ કડ્ડી;
વિકટ પથ ધરી એહુ ચલે, જાણું પાતશા જબ એ મિલિ. ૧૭ અસ્યુ ફરમાન લખે તસ હાય, હીરને મેલાવા તમ જાય;
૧૪
મળ્યા પુરૂષ ઉન્નતિ બહુ થાય, વાજે ભંભા ગ’ધ્રુપ ગાય. ૧૮ શકુન જોઇ તિહાંથી સંચરે, ઉશમાપુર આવેલું કરે;
સેહુલા હાજીપુર વળી જ્યાંહિ, આવ્યા એરીસાણા માંહિ. ૧૯ કડીમાંહિ ગુરૂ પગલાં કરે, વીસલનગર ભણી સચરે;
મૂક્યું' વામઇયુ' વિચિમાંહિ, આન્યા વેગિ પાટણ માંહિ,૨૦ પચાસરો જિન પારશ્વનાથ, જોડાયા પ્રેમ જોડી હાથ; બિસિ` ભુવન ઝાઝેરાં ત્યાંહિ, એ લાખ ખિબ જોહાર ત્યાંડુિ,૨૧
Page #162
--------------------------------------------------------------------------
________________
મુનિઆચાર
( ૮૯) ધર્મક્ષેત્ર પાટણ કહેવાય, તેણે થાનકિ આવ્યા ગુરૂરાય;
વિમલહર્ષ આવી તિહાં મળે, સકળ સંઘ મરથ ફળે. ૨૨ વિમલહર્ષ મેટે વિઝાય, શ્રીમાલ ગુજજર તે કહેવાય,
પ્રચંડ કાયા ચંપકવર્ણ, જ્ઞાનીરૂપ માનવ મનહર્ણ. ૨૩ આગળથી નર તે સંચરે, સેનાની પરિ મેહેરે કરે,
પાંતરીસ સાધને પંઠિ લેહ, વિમલહર્ષ વેગિ ચાલેહ. ૨૪ શ્રીગુરૂ પાટણથી સંચરે, સિદ્ધપુરે આવું કરે; વિજ્યસેનસૂરી પાછા વળે, ગુજર સંધ મને રથ ફળે. ૨૫ હરમુનિ આગળ સંચરે, રેહ સરોતર ભણી ઊતરે,
સહિસાઅર્જુન ભીલ કહેવાઈ, આવી લાગા હીરને પાય. ૨૬ તેડી ઘરિ પિતે સંચરે, આઠે નારી લુંછણ કરે;
આગળ અશ્વ પાલખીઓ ધરેલ્યા નષિ અમતુમ આતમ તરે ર૭ મહા પાપી નવિ જાણું મર્મ, કહીએ નકી સાચે ધર્મ
તુમ દરસણ પુણ્ય અમથયું, પૂરવ પાપ અમારું ગયું. ૨૮ હીર કહે ફળ હવું જ અપાર, અમ લેવાને નહિં આચાર; સહિસાઅરજુન કહિ પછે ઘણું દુધ દહીં ઘી
હા અમતણું. ૨૯ બો હરમુનીશ્વરયતી, રાજપિંડ નવિ કલપે રતી,
રખ્યા તુમે કરે છે ઘણી, તુમ પ્રાપતિ હોએ પુણ્ય તણ. ૩૦ મેટે દાન દીએ એક રાય, વનચર જીવન દેવો ઘાય;
અનાથ તણે નવિ હણ કદાએ અગડતુમ પાળે સદા. ૩૧ સહિસાઅરજુન બોલ્યા તામ, ધર્મ તુમારે કહે અભિરામ; કર્યું આદરે છડે કહ્યું, હીર મુનિ તવ ભાખે અસ્પૃ. ૨૩
Page #163
--------------------------------------------------------------------------
________________
(૯૦)
શ્રી હીરવિજય. છછવહ અધ્યયન તું જેય, સૂધ સાર્ધ જગ માંહિ હોય;
છે જીવને તે ઓળખે, રાખે જીવ સચિત નવિ ભખે. ૩૩ પૃથ્વી પાણું તેલ વાય, વનસપતી છઠ્ઠી ત્રસ કાય;
એ ખટ કાય મુનિ નવિ ભણે, અગ્ર મૂળ તે બીજનિખિ૩૪ પેરબીજખધ બજહ જેહ, બીજરૂહને ઓળખે તેવ
સમૂર્ણિમ ઉગતે સહે, આઠભેદ ત્રસકાયના લહે. ૩૫ અંડયા પિત જરાઉઆ જાણી. રસયા કહીએ ચેથી ખાણિક સંસેમા સમૃઈિમા જોઈ, ઉવવાદ પરસેવે છે. ૩૬ ઈમ છ કાય ઓળખતે યતી, આરંભ ન કરે ન કરો :
કરતાં અનુદે નહિ કદા, પહેલું વ્રત ઇમ પાળે સદા ૩૭ બીજું વ્રત મુનિ અંગે ધરે, ક્રોધે જુઠું નવિ આદરેક
લે ભયે હાસિ નહિ કદા, માને મૃષા ન બોલે સદા. ૩૦ ત્રીજું વત તે અંગિ ધરે. દાન અદત્તા નવિ આદરે,
ગામનગર રાનથી તું જે ઈ. ડું ન લીએ અણુદી ઈ.૩૯ ચોથું વ્રત વિહુ ભેદે ધરે, દેવ મનુજ તિર્યંચ પરિહરે.
ફરતી શીલતણી નવ વાડિ, કામ રૂપ નવિ પઈએ ધાડિ. ૪૦ પરિગ્રહને નર કરતે ત્યાગ. છેડે ઘણે નહિ જોવે રાગ
સચિત અચિત નવિ રાખે જેહ, સાધ તણે પથે કહ્યું તે ૪૧ પાંચમું વ્રત ઈમ પાળે સદા, છકે નિશિભજન નહિ કદી
અસણ પાણ ખાઈમ સાઈમા, સાધહુઈ તે નિશિ યે કિમા.૪૨ પૃથવી પાણી તેલ વાય, વનસપતી છકી ત્રસ કાય;
વિરાધના એહની નવિ કરે, સુધે પંથ જિકે આદરે. ૪૩ લીંટી ન કાઢે ધરણી કહીં, જળના જીવ વિરાધે નહિ;
Page #164
--------------------------------------------------------------------------
________________
મુનિઆચાર.
(૯૧) વસ્ત્ર ન આંબળતડકે ન ધરે, અગનિને સંઘટ નહિ કરે. ૪૪ નવિ એલ્ડવે લક્કડ નવિ ધરે, અગનિને પરગટ નવિ કરે વિજણ પાને ન ઘાલે વાય, પંજણી વસ્ત્ર વારે ઋષિરાય. ૪૫ નવિખૂટે વૃક્ષનું પાનડું, બીજ અંકુરે સહી નવિ અડું;
ત્રસકાય કીડી કંથૂઆ, પૂજે ડીલે ચઢયા જે જુઆ. ૪ પાટી પાટલે કે જીવ, પૂજી એક થળે મુકે સદીવ;
જયણા કરતાં પુણ્ય હેઈ બહુ, અજયણએ બૂડ્યા નરકહું૪૭ તેહનાં ફળ કહુ છે અતી, નવી આદરતે સુધો યતીઃ સકળ વસ્તુ માંહિ જ્યણા કરે, હીરક જગિ કષિ તેતરે ૪૮
( ગાથા. ) કહેચરે કહેંચી કે, કોંમાસે કહંસએ;
કહં ભુંજતે ભાસંતે, પાવકન્મ ન બંધઈ. જયંચરે જયંચી, જયંમાસે જયંસએ:
યંભુજંતે ભાતે, પાવકસ્મ ન બંધઈ.
ઈસી દયા પાળે નર તેહ, ભણ્યા ગણ્યા પંડિત નર જે;
અજ્ઞાની નવિ જાણે ભેદ, તે ક્યું પાતિગ કરે નિખેદ. ૪૯ સુણતાં ભુંડું રૂડું લહે, ભુંડું છેડિ સખરૂં ગ્રહે, પિતાનાં પાતિગખ્યય કરે, કેવળ લહી સિદ્ધગતિ વરે. ૫૦ શાતાને અરથી જે હેઈ, મેક્ષનગર નવિ પામે છે,
સૂઈ રહે નાંખે બહુ વારિ, ધોવું તેહને સદગતિ વારિ. ૫૧ તપ સંયમને સરલ સમતાય, પરિસહને જીતે ઋષિરાય સુમતિ ગુપતિથી સદગતવ, છેડે ચેતે નેહી તરે. પર
Page #165
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
શ્રી નીવિજય.
અસી દેશના રાયે સુણી, કરી પ્રસંશા ધર્મની ઘણી; અકલવત ગિ અકબર મીર, સાચા જાણી તેયા હીર. ૫૩ કરે અગડ તિહાં પદ્મિરાય, વિષ્ણુ અપરાધે ન દેઉં થાય;
સદાય સાધના પ્રણમું પાય, હીર નામ જપુંજ સદાય; ૫૪ પ્રતિંબેધી ગુરૂજી સંચરે, આગઢે પ્રયાણહ કરે; જાત્રા કરવા જિનવર તણિ, ચઢયે હીર આ‰ગઢ ભણી. ૫૫ ( દુહ્રા )
ગઢ આવ્યુ નવ ક્રિયા, ન સુણ્યા હીરના રાસ; રાણકપુર નર નિવ ગયા, જ્યે ગર્ભાવાસ. ( ચાપાર્ક )
મહા તીર્થ તે માઢુ લહી, હોરમુનિ તિહાં આન્ય વહી; ગઢ આબુ ઉપર ઋષિ ચઢે,કર્મ પાતળાં તિહાંકણે પડે, પ દેવલાકથી દેહરાં સાર, ધ્વજા ઉપરે કરે વિચાર;
શૈલેતે
ઋષભભુવન શોભે તે અશ્યુ, તે આગળ તુમસુરઘર કર્યુ,પછ હીરવિજયસૂરિ આવ્યા તહિં, પડાતે જિનમંદિર મહિ',
૧
પરદખ્યણા તિહાં પ્રેમે કરે, ચદે મેર પાછળ જિમ ફ્રે, ૫૮ આદિનાથ જિન ઝુવા ત્યાંહિ ધનપાલ પંચાશિકા કહિ જયાંહિ; ચૈઇગવંદન કરી ઉભાથાય, દેલ દેખી હરખ ન માય, ૫૯ વિમલ ઘેાડે દીડે અસવાર, જાણે ઈદ્ર રૂપ અવતાર;
હીર પ્રશસે વારવાર, વિમલપ્રબંધ સુણો નર સાર. ( ઢાળ-મગધ દેશ રાજા એ દેશી રાગ સાર્ગ ) વિમલ પ્રમધ સુા નર સહુએ, લહેરમહેતે પરધાન; વીરકુવર હુઆ જગ તેહને, ઘે નરપત બહુ માન;
Page #166
--------------------------------------------------------------------------
________________
વિમળશાહ વૃત્તાંત,
હજગમાં વિમલ વડે નરાય. વિમલ તે વીરતળે! ચુત હોઇ, વીરમતી જસમાય;
રાજા ભીમતણા તે મંત્રી, વિમલ તે જગવિખ્યાત હૈાજગ. ર દંડ મંત્રીએ ભીમ ભભેા, વિમલ લીએ તુજ રાજો; ગજ હસ્તી નર આયુધ મેળે, વઢવા કેરાં સાજો હો. હાજગ ૩ તુજને શીશ ન નામે કહીએ, જિનપ્રતિમા તસ હાર્થિ;
નિત્ય પ્રણામ કરે છે તેહને, માયા કરિ તુમ સાથિ....જગ૦ ૪ રાજા રીસ ભરાણા ત્યાહારે, સકળ સુભટ નર કાપે; વિમલ મત્રી સિંહ સરિખા આયે, કા નવિ લજ્જા લા પે હા. જગ નરપતિ કપટ કરી તિહાં ખેલ્યા, તુમ ઘર મત્રી જોસ્યુ; વિમલ કહે નૃપ હવડાં આવેા, અમે પવિત્ર અતિ હાસ્યુ હા. જગ
પ
( ૯૩ )
તામ ભૃપ સમકાળે ઉઠયા, સાથેિ સહુ પિરવારો; પ્રથમ પેાળિ માંહિ નૃપ પઈ ઠા, દીઠા ગજ હિંસારા; હા. જગ૰ ખીજી પાળિ માંહિ નૃપ પર્યં ો, દીઠા રથ હેથીઆર; જિણ જીવ રખી નાળિ ઘણેરી, સુભટતણા નહિ પારે; હા. જગન્
ત્રીજી પાળિ માંહિ નૃપ આવે, દીઠી વૃષભાહાર;
નૃપ ચિતે સહી પડયા ખસેડે, કિડાં આવ્યા એણે ઠાર,
૯
હા. જગ
ચેથી પેળિ માંહિ નૃપ પઈડા, વાજિત્ર વાજે અનેક;
G
Page #167
--------------------------------------------------------------------------
________________
( ૯૪ )
શ્રી હીરવિજય. - પંચમી છઠ્ઠી પેળિ પઈઠ ભૂમિ તણે નહિ છેક હે જગ૦૧૦ સાતમી પળિ માંહિ જવ પછઠે, ધુવે પૂતળી પાય; નારી પૂતળી સમજ ન પડતી, હુએ અચંભે રાય
. જગ ૦ ૧૧ જિનદેહરાસર ભીમ જુહારે, ચામર છત્ર બહ દેખે; મંત્રી રાજ લીએ સહી માહરૂ, હું કુણ એહને લેખે
છે. જગ૦ ૧૨ ભેજન ભગતિ કરી નૃપકેરી, પહિરા પરિવાર, ભીમ વન્ય ઘરિ આવી ચિંતે, પામ્યાન અવતારે
. જગ૧૩ દંડ પ્રધાનસ્ય વાતે બઈ ઠે, કહે કેહી વિધિ કીજે, મંત્રી કહે નૃપ વાઘ છેડી રે, કપટ એ મારી જે
છે. જગ. ૧૪ છેડો વાઘ નૃપે પાટણ માંહિ, બીહકિં પુરજન હાસે,
વિમલેજઈ તસ ઝાલી બાંધે. બઈઠનૃપનિ પાસે હો. જગ.11 પછે વળી એક મલ્લ વકા, આ સમાજ માંહિ, કહે મુખ્ય કેણ સુભટ નર તાહરે,મકલ વઢવા અહિ;
. જગ ૧૬ ભીમ કહે તુજ વિમલ વિના જે, કેપ્સિ ન જ જાય;
ઉઠી વિમલે વેનિં બથા, નાંખે ઝાલી પાય હો. જગ.૧૭ કીધાં કૂડ વળી જવ જાઈ, ચિતે મંત્રી રાય, . લહિરતણું વારાનું લેખું, માગે તેણે હાય હો જગ ૧૮ છપ્પન કેડિ સેવન ધન આપે, કેકરે આવી લેખું;
Page #168
--------------------------------------------------------------------------
________________
વિમળશાહ વૃતાંત.
( ૫ )
મંત્રી કહિ એ ધરથી કૂડા, મૂક એહ ઉવેખુ હૈ. જગ. ૧૯ સોલસયાં સાંઢિ સાવન ભરિયા, સકળ ઋદ્ધિ પરિવારે;
આરવે શૂર સુભટ્ટ તે ચઢી, સાઢા પાંચ હજાર); દસ હજાર પાચક પરવરિયા, ગજ આગળથી ગાજે, વિમલ મંત્રી ચઢયા હય ઉપર, ભ ભા ભેર બહુ વા; હા. જગ૦ ૨૧
ભીમતળે જઈ શીશ નમાવે; પૂંઠે દીએ તવ રાય; મુજને દીધી અરી મ દેસ્યા, એમ કહી મંત્રી જાય;
ચદ્રાવતી નગરી ભણી ચાલ્યા, ઋદ્ધિ અનતી પામી; ચંદ્રાવતી નગરી નૃપ મીહના, મર્ણ લહે હુમા જામી હા. જગ૦ ૨૩
હા. જગ૦ ૨૨
( દુહા. )
વિમલરાય ખઈ ા તહિં, મળી સુલટની કેડિ; સકળ દેશ લીધા સિંહ, નહિ કા વિમલની જોડી. ખાર રૂમ લીધા સહિ, અસુર નમાવ્યા પાય;
મુગલા હુમસી કાખલી, વિમળતણા ગુણુગાય. બધી કર્યા જેણે ખડી, ભીમ દીએ બહુ માન; સાત છત્ર ચામર દેઇ, મોકલ્યા જેણે પ્રધાન. ત્રણ્ય દેવી પરગટ હુઇ, ખાઇ તૂસેડ;
પંચ ાસ માણુજ વહે, સિધનાદ આપે, પદમાવતી ગજ વીસનુ, આપે પ્રાક્રમ સાર; ચક્રેવરી લચ્છી ઢીએ, તૂડી વિમલ કુમાર.
૧
h
પ્
Page #169
--------------------------------------------------------------------------
________________
( ૯૬ )
શ્રી હીરવિજય. વિમલે લચ્છી બહુ વાવરી, શેત્રુજે સંઘવી થાય; ગઢ ગિરનારે જઈ કરી, આવ્યા વિમલ સુરાય.
(ઢાળ-ગિરજા દેવીને વીનવું રે–એ દેશી ) રાય વિમલ સુખ ભેગરે, એક દિન સુપન લહેય,
ગયેવર કાને તે ઝાલીઓરે, જઈ ગુરૂ સેય કહેય. સુણતે વિમલ તે રાજીએ રે. શ્રી ગુરૂ કહ્યું નૃપ સાંભરે, કહે સંતાન સુસાર;
કે કોઈ કામ કરે વડું, કે તીરથઉદ્ધાર. સુણતે. સુણતાં હરખીએ નરપતીરે, ભાખે ધર્મકથાય;
ગુણ એકવીસ હેય જેહમારે, સાધે મુગતિઉપાય. સુ. ૩ તત્વ ત્રણ સુધાં ધારીરે, ધરીએ વરત સુબારક
ચઉદે નિયમ સંભારીએ, મકરે અભખ્ય જ આહાર. સુ ૪ પાપ અઢારે વિવરી કહ્યરે, વિમળ ગળે તવ આંખિક
સ્વામી આલેયણ દીએ, દુરગતિ પડતે રાખિ. સુ. પ પાતિગ કરી હું થાકે સહિરે, તું મળીઓ ગુણવંત;
પહિલા જીવ ચે નહિં, તમે તારે ભગવંત સુણ ૬ તુમ આલેયણસી દઉરે, પાપતણે નહિં પાર;
બાલ્યાં નગર ઉજાડી રે, બાલ વિ છેહ સંહાર. વળી સિદ્ધાંત માંહિં દમ કહ્યું, શવતીરથ નર જ્યાંહિ,
કીજે થાપના જિનતણીરે, પાતિગ છૂટે ત્યાંહિ. સુ. ૮ મહિમા સબળ વખાણીએ, અરબુદાચલગિરિ જેહ;
તાપસ શૈવ ઘણા રહેશે, જેનભેમિ કરે તે સુણ. ૯ ધર્મઘોષને પાય નમીરે, વળીએ મન ઉલ્લાસ,
Page #170
--------------------------------------------------------------------------
________________
વિમળશાહ વૃતાંત.
અબુદાચલેં નૃપ આવીરે, કીધા ત્રિણ્ય ઉપવાસ. સુ. ૧૦ તૂઠી અંબિકા તિહાં સહિરે, વર માગ્યા તિહાં દય;
જિનપ્રસાદ સેહામણરે, એક પુત્ર મુજ હેય. સુણતે. ૧દ. એક વાનું નૃપ માગીએ રે, કે સુત કે પ્રસાદ
વિમલ વિચખ્યણ કહ્યું ઘરે, મકરસ વાદવિવાદ સુણત ૧૨. વિમલ વન્ય નિજ મંદિરેરે, પૂછી ઘરની નારિ,
શ્રીમતિ કહિ સુત સો વળીરે, જે પાડિ સંસારિક સુણતે. . શ્રી જિનમંદિર માગીએ રે, મુગતિપુરીગઢ જેહ,
વેગિ વિમલ તે આવીએ રે, વેગો વર માગેહરે સુણત,૧૪ આપિં વર તિહાં અંબિકારે, અબુંદ ગઢ શુભ ઠામ;
તિહાં પ્રાસાદ કરાવીએ, લીજે ભૂમિ અભિરામ, સુણતે. વિમલ ચઢ ગઢ ઉપરિ રે, ભમિ જેઈ જેણિ વાર
ઈગ્યાર સહસ ભરડા મિક્યારે, કરતા સબલપકાર. સુણતે. શe એ સવિ ભેમિ છે શિવતરે, દેવા શંકર આણ;
બળ કરી ભૂમિ લે તુમ રે, બેસ્યા સાથે પરાણ, સુ. ૧ વિમલ વિચારે કામ ધર્મને રે, ન કરું એહની ઘાત;
આ અંબિકા આસણુિં રે, સકળ સુણાવી વાત સુણતા. ૧૯ અંબિકા કહે ચઢ ઉપરિરે, કરે ભરડકર્યું વાદ
જેનપ્રાસાદ જે ઈહાં હીએ રે, તે કીજિં પ્રાસાદ, સુણતે. ૧૯ આ વિમલ વેગિ તહર, મિલ્યા ભરડા જેહ,
જિનપ્રતિમા જે અહિં નીકલેરે, તે પ્રાસાદ કરે. સુ-૨૦ શ્રીમાતા મંદિર આગળરે, ખણતાં ભૂમિ અપાર; પ્રગટયું બિંબ દાદા તણું, વરસ હુઆ લાખ ઈગ્યાસુ
Page #171
--------------------------------------------------------------------------
________________
( ૧૮ )
શ્રી હીરવિજય.
તિહાં પ્રાસાદ મંડાવીએ?, વઢતા સહુ ભરડાયરે;
સકળ ભેમિ વેચી સહારે, ધન વિન લીધી ન જાય. સુ. ૨૨ સાવન પાથરી પેાળથીરે, જિહાં પ્રાસાદની ભીંતિ;
સેવન વેગિ અણાવીઆરે, માંડે વિમળ વિનીત, સુણતા. ૨૩ સાવન માંડી ચાકડેરે, છિદ્ર રહ્યું વિચિમાંહિ; ઉપર એક મૂકાવીારે, ખુશી હુઆ નર ત્યાંહિ. સુણુ. ૨૪ ( ઢાળ-દેશૌચુનડીની-રાગ ગેડી. )
વિમળ વિચખ્યણુ વાણી, પુણ્ય કાજે હુએ રહે;
સાત સહસ શિલાવટ તેડીઆ, તિહાં લક્ષ ગમે મારા. વિ.૧ ઉડી પાઈએ અતિ ખણ્યા, સાત પુરૂષ સમાનહા;
પરિખ્યા કારણિ નૃપે કહ્યું, પૂરા પાયે નિધાનહેા. વિમળ૦ ૨ સાતસે સાંય અણાવતા, સાવન નાખિ ભૂમિ માંહિ હૈ, કહિ ગાળી ઈંટ કીજીયે, આલ્યા શિલાવટ ત્યાંહિ હૈ. વિ૦ ૩ કેમટકા જવ ગાળતા, તત્ર ખેલ્યા શિલાટ હો;
રાખેા મહા ધીરજ ધણી, પહિલાં હુંતે ઉચાટ હૈ, સાતપડા ગઢમાં રહે, ધીર્યવડા અને લાડ હા;
સાતે ખેત્ર પેાખાવતા, હુઆ સાત પડા પેરવાડ હા. વિ॰ પ અબાઇના થાપી, સુરસુભટમાં લીહ હૈ;
વિ॰ ૪
મામ ન મૂકે વરમરે, પ`ડિત કવિયણ સિંહ હૈ, વિમળ૦૫ વિમળ વખાણ્યા શિલાટે, ચલવ્યે મંદિર કામ હે;
વાળી નાહ વિરૂ કહું, પાડે મંદિર તામ હા. વિમળ૦ ૬ નિત્ય ચણતાં નિત્ય પાડતા; અવધિ હુઈ છ મામ હે; વિમળ તણે જઈ વીનન્ય, શિક્ષાવટ દાઇ વિકાસ હે. વિ॰ 9
Page #172
--------------------------------------------------------------------------
________________
વિમળશાહ વૃત્તાંત. વિમળે આવી પૂછીઉં, કુણ છે સુર નર પીરહે;
વાળી નાહ તવ બેલીએ. બલિધે ખેતલાવીરહ. વિમળ. ૮ જિનપ્રાસાદ ઈહાં કર્યો, એ છે મહારે ઠામ હે;
સુરવર જમ્પ સહુ જીતીઆ, તું વાણિગ નર નામ છે. વિ. ૨૯ વિમળ કહે યે લાડુઆ, ના જંતુ દેવ હે;
વિમળ ન બે વાણુઓ, રા કામ તતખેવ. વિ. ૧૦ વિમળ રહ્યા રાતિ જઈ, ઊ દેહરા માંહિ હે.
હાથે ખડગ દીપક ધરે, આ ખેતી ત્યાંહિ હે. વિ૧૧ સિંહનાદ કરી વાણીઓ, ધા મારણ કામિ હે;
નાઠે ભેમિ ઘણું ટપી, અથડાયે શત કમિ છે. વિમળ. ૧૨ આ વેગિ અંબાઈ કહે, વણિગ નામાને મેહા હે;
દેવી કહે નિરદયઘણું, સહી મારયે તે હે. વિમળ. ૧૩ જ્યાન કરિસ જે તું હવે, ફડિયે તાહરૂં નાક હે;
નાથ પરેઈ બાંધચ્ચે, નહિં છૂટે સબળે લાખ હે. વિ. ૧૪ બલિ દેવરાવિસ હું તુને, વળતે મથાઈસ વંક હિ તિલ બાકુળ દેવરાવતી, હસી વળે જિમ રંક હે. વિ૧૫
( હું આજ એકલી નિંદ ન આવે—એ દેશી.) વિમળે રાખી વાણિગ મામેરે, ચલાવ્યું દેહ કેરૂં કામ
હુઓ ગંભારે સુંદર જ્યારે રે, બેઠું ધન થોડું લહ્યું ત્યારે રે ? કહે સેવન કરે પ્રાસાદેરે, ઈંદ્રપુરી હું કરતો વારે,
મંત્રી જન વારે ભૂપાળારે, આગળ પડતે હેયે કાળેરે. ૨ કિઠાં હવે જૈન તુમ સરિખા રાયેરે, એવન-પ્રસાદ રહે
કિમ જારે,
Page #173
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
શ્રી હીરવિજ્ય. આરાસણની ઉઘાડે ખાણેરે, ત સુકમલ પત્થર આણે રે.. રૂપા બરાબર પડયે તેહેરે, વિમલ વિચારે સાચું એહોરે,
કરાઈ કલાઈ આંકી રે, મિન્યા પુરૂષ જસ સબળાં જેરે.૪ મંડપ થંભ બનાવ્યા ત્યારે, સખર કેરણું કીધી માંહે,
ઘણું પૂતલી તેરણ ત્યાંહિરે, કરી દેહરડી ફરતી જ્યાંહિરે. ૫ કનક કળસ દેવજ દડે સેહેરે, ત્રિસ્ય ભુવનનું મન મેહેરે,
સબળ કેરણ દીઠી જ્યારે, વિમલ શિલાટને ભાખે ત્યારે દ. હવે કાંઈ કેરણી એહમાં થાઓ, બેલ્યા કારીગર તેણે હાએરે;
કેરી ભૂકે આણી દીજે, તેહ બરાબર રૂપું લીજેરે. ૭. વિમલ કહે તુમ વારૂ દીજે, વિવિધ પ્રકારની કેરણી કીજે,
સબળ કેરણી કેરાઈ જ્યારે, તેલી રૂપું આપ્યું ત્યારે. ૮ કહે કળા હવે તુમ કાંઈ ચાલેરે, કરૂં કેરણી હેમ જે આલેરે,
હરખે વિમલ રચના તુમ કીજે રે, ભૂકા બરાબર સેવન દીજે. કરે કારીગરી ધરતા પ્રેમે રે, કાઢે ભૂકે તેલી યે હેમરે,
કહે કારીગરી કાંઈ હવે થાએરે, તામ કારીગર ભાખેનાએરે.૧૦ વિમલરાય તવ આનંદ પારે, કાષભદેવની મૂરતિ ભરે;
બીજબિંબ તિહાં ઘણાં ભરાવે, ધર્મનિ તિહાં બેલારે.૧૧ બિંબપ્રતિષ્ઠા કરતે સારે, દાનિ વરસે જિમ જલધારે;
દેખી હરખે દશરથરાય, વિમલતણે ભત્રીજો થાય. ૧૨ બળા પાથરે બે કર જોડીરે, જાણું સેવન આપ્યું કેડીરે,
કહો કરૂં હું ગજની શાળારે,એટલે હુએ મુજ હરખવિશાળ રે૧૩ લેઈ આજ્ઞા ગજ તેણિ કીધારે, ઋષભદેવ આગળ પ્રસિદ્વારે, વિચિમાં કીધે અશ્વતેએકે રે, વિમલ ચઢાવ્ય ધરીવિવેકરે.૧૪
Page #174
--------------------------------------------------------------------------
________________
વિમળતાંત છત્ર ધરિ ભત્રીજો હાથિરે, ઉભે વિમલ તાણે તે આથિરે વિમલ મનોરથ પૂરા થાયરે, ધન ખરએ તે કહિએ ન જાય.૧પ
બાવ લાખ પરેજી કેરારે, બૂટાં દેરડાં તિહાં ભલેરારે, એ પ્રાસાદ તણા અવતારે, જેહિં નવિજેહાન સુણી વાતરે૧૬ ગર્ભવાસ રહ્યા તે બેસીરે, ધન્ય જિનજુહારે મંદિર પેસીરે, જેમાં ભૂખ ભૂખ્યાની જાય, નિરખી કેઈન અળગો થાય. ૧૭ લાજ મેર ગયે તે આરે, ઈંદ્રભુવન આકાશે લાગે પુણ્ય હેતે તિહાં કિણિ જઈએ. ઘેડું જિમિને તિહાં
કિણિ રહીએ. ૧૮ ધન્ય ધન્ય વિમલતણે અવતારરે, ભુવનનિપાઈ પાપે પારે, નામ વિમળ કર્યું વિમળ વિશેષેરે, કીધી પુણ્યહ પ્રાપ્તિ
અતિરે. ૧૯ ( દુહા. ) વિમળ પાર પાપે સહી, કાપ્યું પતિ જેત્ર, | જિનમંદિર દેખી ઘણું, બાંધે તીર્થકર ગેa.
( ચોપાઈ) ગેત્ર તીર્થકર બાંધી હીર, જુહારી નિર્મળ કરે શરીર,
અબુંદ ગઢ ઉપર વળી જોય, વસ્તુપાળનું દેહરૂ હેય. ૧ ઈદ્રભુવન દીસે આકાર, જિન પાછળે ગજ શેભે સાર;
વસ્તુપાળ ચડે ઉપરે તામ, રેડે વાંસળી આપે દામ. ૨ વીર વચનને રાગી તેહ, જેહના કારણને નહિં છે;
અઢાર કડિને છનનુંલાખ, શેત્રુજે ધન ખરચાની ભાખ. ૩
Page #175
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
શ્રી હીરવિજ્ય. અઢાર કેડિ લખ એસી ધારિ, દ્રવ્ય ખરએ તેણેિ ગિરિનારિ,
તેરસિં તેર નવા પ્રાસાદ, દેવજ તેરણ તિહાં ઘંટા નાદ. ૪ ત્રેવીસ જીરણ ઉદ્ધાર, સવા લાખ તે બિંબ સુસાર,
સોળે ઉંણી એકહજાર પિષધશાળા કીધી સાર. અઢાર કેડિ સારદભંડાર, સુરીપદ દેવરાવ્યાં બાર
સંઘ ભગતિ વરસે તે ચાર, જિનપૂજા કીજે દ્રશ્ય વાર. ૬ મુનિ પંચસયને બે આહાર, પડિક્કમણાં બે કરતે સાર;
સાઢી બાર તે યાત્રા કરે, શેત્રુજે અણસણ ઉચ્ચરે. ૭ આપૃ થોડું જાણી કરી, વાહણેત્તરનિ લખતે ફરી;
પુણ્ય કામિ મુજ કરજે ધ, મડ મસીત કરે તે જ. ૮ ત્રણ્ય કડિને છત્તરિ કેડિક લાખ સીત્તર ઉપરિ જેડિક
વળી ઉપરિ દ્રવ્ય દેય હજાર, જૈનકાર્યમાં ખરચે સાર વરતુપાળ પાગ્યે જ સવાર, આગઢ કીધે પ્રાસાદ;
બાર કડિને ત્રેપન લાખ, તિહાં ધન ખરચ્યા કેરી ભાખ. ૧૦ દેહેરે આળીઆ સહામણા, દેરાણી જેઠાણી તણ
નવ નવ લાખ પરેજી જય, ખર્ચ ઘરની નારી દેય. ૧૧ અસ્યાં કામ કરી જે વહ્યા, તેણિ પ્રાસાદિ હીર ગયા;
નેમિનાથને જુહારી કરી, ભીમ ભુવને આવ્યા પરવરી. ૧૨ એકસો આઠમણું પીતલ તણી, ગષભદેવની પ્રતિમા સુણી;
પરિકર સહિત સુંદર આકાર, જુહારી સફળ કર્યો અવતાર.૧૩ એ મુખ જહાયે જિનવર તણે, ત્રણ્યખંડ તે ઉચો ઘણે - ધન ખરચે મેહિતે ચાંપસી, વર્ગભુવને કીર્તિ ગઈ ધસી.૧૪ પછે ચઢયા અચલગઢ જ્યાંહિ, ચાર પ્રસાદ જિનવરના ત્યાંહિ,
ત્યાહાં સારણેશ્વર દેહરૂં છે, સાવન મૂરતિ દીઠી પછે. ૧૫
Page #176
--------------------------------------------------------------------------
________________
આબુ તાંત. (૧૩ ). વૃષભ એક ત્યાં પીતલ તણે, સરેવર એક તિહાં નર સુણે,
એક પિસાળ છે મુનિવર તણી, આગળ રચના દીસે ઘણી.૧૬ સહસ બદ્ધ પગથી ચઢે, છેહડિ ટુકિ નર જઈ અડે,
ચામુખે ઈદ્રભવનનું માન, કરતા તે સહસા સુલતાન. ૧ પીતલ હેમમઈ પ્રતિમા ચાર, એકેક એસીમણુની સાર;
સૂર્ય જ્યોતિ તે આગળ ટળે, જુહારી હીર તે પાછા વળે. ૧૮ બહરચના ગઢ ઉપરિયા, શ્રી માતાનું મંદિર હોય;
રીસીએ વાલ્હિમ આણે વ્યાજ, તેણે બધી બારે પાજ. ૧૯ બાર ગામને ઉપરિવાસ, અબુદાદેવી મંદિર ખાસ;
વન ચાંપાને આંબા બહુ કહી ન જાઓ રચના સહુ. ૨૦ જુહારી દેવ વળ્યા ઋષિરાય, સીહી નગરીમાં જાય;
રાય સુલતાન સાહમાં આવે, પાળો થઈને ગુરૂ વાંદેહ ર. સામહીઉં આડંબર કરે, નગારી માંહિ લેઈ સંચરે, ઋષભ દેવના પ્રણમી પાય, ઉપાસકહે ધર્મ કથાય. રર
( હા–પ્રણમું પાસ કમા–રાગ ગાડી.) પડેસણું અધ્યયન, ભાખ્યું પાંચમું
ભીખ્યા કાલિં જઈ ગ્રહ એ. મૂછ ન ધરે સાધરે, આહાર તણે વિષે
ગામ નગરિ કરે ગોચરી એ. હળુઓ પંથિ જાય, વિગર પણું નહિં;
ધુંસર પ્રમાણિ તે જુએ એ. બીજ હરી કીડાયરે, માટી વરજતે;
કીડી પ્રમુખનિ તે જૂએએ.
Page #177
--------------------------------------------------------------------------
________________
આ ૧૦૪)
શ્રી હીરવિજય. લે ખાડ કચશયરે, લાકડઈટ જિહાં મારગ છતે તિહાં નવિ ચલે એ. ગણિકાવાડે જ્યહિરે, સાધ ન સંચરે,
પરિચય શીળ ન રહે કદા એ. રવાન સૂઆવડી ગાયરે, સાંઢિ સહ્યાણથી,
ગજ બાલકથી રહે ખસી એ. 'કલહ યુદ્ધ વજેહરે, ઉંચું મમ જેએ
અતિ નીચું નવિ નિરખીએ એ. હરખેં મમ ચાલેહરે, આકુળ વ્યાકુળ
ઈદ્રી વસિ કરી ચાલીએ એ. ઉદતે મમ હીંડે, વિગથા હાસ્ય નહિં;
મુનિ પથે એતાં તજે એ. ગરી ન નિરખે સાધરે
ખાતરથીગડું, ગેખ દ્વારા જેવે નહીં એ ન જુએ પાણીહારીરે, રાજભુવન નહીં;
મંત્રી તલાર ઘરે નહિં એ. જેણેિ કહ્યું માવીસ સાધરે, તસ ઘર નવિ જવું,
પ્રતીત નહી તસ ઘર તજે એ. એ છે સાધનને પંથરે, જીવ યતન કરે,
સાચું બેલે સદા લગે એ. અણુ દીધું નવિ લેહરે, સ્ત્રીથી વેગળે
કેડી એક ન રાખીએ એ. નિશિભજન નહિં સાધરે, પરસુખ દીજીએ;
માયે કેધ ન કીજીએ એ.
Page #178
--------------------------------------------------------------------------
________________
પૂજ્યવિહાર.
( ૧૫ ) એહ સાધ આચાર રે, જે કે આદરેક મુગતિ પંથ પામે સડીએ.
( ચોપાઇ.) સુણી દેસના નવે નિધાન, સબળરી રાય સુલતાન
અ ધર્મસુ નહિં કદા, વિપ્રાદિક લેવાના સદા. સૂધ પંથ કિહાં નવિ હૈ, ભલે ધર્મગુરૂ હીરે કહ્યું,
મેં તે ધર્મ કર્યો નવિ , પાપ કરી ઘટ પિોતે ભર્યો. ૨ ન કરૂં ગુરૂ હું મદિરાપાન, આહેડે વારે સુલતાન,
માંસ ન ખાઉં પરસ્ત્રી તળું, સાથે પુરૂષને પ્રેમે ભા. ૩ લેઈ લાભને ચાલ્યા ત્યાંહિં, હીરજી આવ્યા સાદડી માંહિ;
વરાટથી વેગિ આવેહ, કલ્યાણવિજય આવી વદેહ. ૪ હીરજી રાણપુર સંચરે કષભદેવની યાત્રા કરે;
દેહરું નલિનીકુલમ વિમાન, ખરચે ધન્વેસાહ નિધાન. ૫ તિથી મેડતે આવે સહી, જિનમંદિર જુહારે ગહગહી; - સાદિમ સુલતાન આવાંદવા, તિહાં કણિ ઉચ્છવ સબલાહવા. ૬ તિહાંથી ફળવધી આવ્યા સહી, ફળવધી પાસ જુહાર્યા નહીં;
તિહાંથી સાંગાનેરમાં જાય, ફત્તેપુર પિહિતા ઉવઝાય. ૭ ઉપાસરે આવી ઊતરે, શ્રાવક સહુ વંદના કરે;
ઉવજઝાય મળવા પાદશાય, જિમ જિનશાસનને જય થાય. ૮ થાનસંઘમાન કલ્યાણ, બેલ્યા શ્રાવક પુરૂષ સુજાણ;
મહા મેટે દુર્જય પાતશાય, પહેલાં સીદ મળે ઉવઝાય. ૯ ધીર્ય ઘરી બે વિઝાય, કવિત્ત એક કિયે પાતશાય; તે તુજને એ માઠું કરે, પણિ ગુરૂ હીર મુનિ ઊગરે. ૧૦
Page #179
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
શ્રી હીરવિજય.
નિજ આચાર્ય ઉપર જોય, તીવ્ર રાગ કોઇકને' હોય;
ન ખમ્યા સુનક્ષત્ર સુજાણ, વીર કાર્ય જેણે મુક્યા પ્રાણ. ૧૧ પૂરવ પુણ્યે પ્રેર્યાં જેહ, ગુરૂનિ ભગતિ કરતા તે; અહિલખિમી સ્મગલિ થાનાર, સાકરતા ગુરૂભક્તિ અપાર. ૧૧ તે માટે ગુરૂ જગમાં સાર, સુખના લક્ષતણા દેનાર; દુખ સહેસના મુકાવણહાર, કૈસી કરે પરદેસી સાર નગંતણી ગતિ જેડ અસાર, જાવા બેલ દીએ નિરધાર;
ગુરૂ મહિમાથી અમર વિમાન, સુર્યાલેય લહે મહુ માન. ૧૪ તેણિ કારણ મિલસ્યું નિરધાર, શ્રાવક કહે એ ખરા વિચાર;
શેખ અખુલલ છે જ્યાંહિ, શ્રાવક મોટા આવ્યા ત્યાંહિ.૧૫ કરી વીનતી તિહાંકણું અતી, હીરમુનીના આવ્યા યતી;
મળવાની ઇછા તસ હાઇ, કીજે શેખ કહે વળી સે. ૧૯ કહે આલાવા અહિં’કણ સહી, વિમલહુ આવ્યા ગહુગહી;
૧૮
સિ’હવિમલ પાસે પન્યાસ, ધર્મ સી ઋષિ ગુણસાગર ખાસ. ૧૯ કહી દુઆ ને ઉભા રહે, મુખથી એલ એડ્ડી પિર કહે; અમે ફકીર ગદાઇ કરૂ, કાડી ન રાખું પૃથવી મત્ર યંત્ર જાણું નહિં રતી, કુણુ કારણિ તૈયા અમ યતી; શેખ કહે સુણીએ ઉજીય, પૂછે પાતશા ધર્મ કથાય. અસ્તે વાત કરે છે જિસિ‚ મહારદાર શાહી આવ્યા નિસિ
૧૯
મળી શેખને પાછો કરે, ત્યારે શેખ વિચાર અતિ કરે. ૨૦ કહિયે એ પાતશાને વાત, ત્યારે મુજરા મુજ નનવ થાત;
અત્યુ' વિચારી તેડી ગયા, અકબર કને જઇ ઉભા રહ્યા. ૨૧ દુવા કરે મુનિ તેણે ડાર, હરખ્યા પાતશા હી મઝાર; છેડો ગલીચાના વળી જ્યાંહિ, ચાલી પાતશા આન્યા ત્યાંહિ. ૨૨
૧૩
Page #180
--------------------------------------------------------------------------
________________
અકબર પ્રબોધ પ્રસંગ ખબર હીરની પૂછી કરી, કબ દીદાર પાવંગે અહિં;
કહે વિઝાય તુમ કરે દુઆય, કલ પરસું આવે ઈસઠાય. ૨૩ ખુસી પાતશા હૃઓ તામ, ચારે પુરૂષનાં પૂક્યાં નામ;
દેશ નગર ને માત પિતાય, કુણ કારણે લીધી દીખ્યા. ર૪ જનમ જરા ને બીજે મરણ, આતમને છે એ દુખકરણ, તેટાળવા હુઆ ફકીર, છેડે બિન નહપાવે તીર. ૨૫
( દુહા) સેળ સહિસ સહેલીઓ, તુરી અઠારહ લખ,
અપણે ખુદાને કારણે, છેડયા સહેરબલખ. હિંસા નૃત ચેરી મિથુન, પરિગ્રહ દોષ અનેક
નિશિભજન નિંદા નહિં, ટાળે ધરી વિવેક. પરનિંદા સ્તુતિ આપણી, લોલુપ કામ કષાય; વિમળ કહે એ પંચથી, પુણ્ય ફકીરી જાય.
( ચોપાઈ). બુસી થયો ત્યારે પાતશાય કરી વખાણ વાગ્યે ઉવઝાય; * ઉપાસરે આવ્યા જેણિ વાર, હરખ્યા શ્રાવક અતિહિં અપાર.૧ વાજાં વાગે ગંધ્રપ ગાય, સહુ મિલીને સાહમાં જાય,
તુંગીઆ નગરી શ્રાવક જેમ, ગુરુને વંદન ચાલ્યા તેમાં ૨ વિમલહર્ષ માટે વિઝાય, તે પણિ ગુરૂને વદને જાય;
કહી પાતશા કેરી વાત, ત્યારે હર્ષ ઘરે થાત. સાંગાનેરથી ગુરૂ સંચરે, નવલી ગામિં આવું કરે;
ચાટસ હીંડવાણું ગામ છે જ્યાંહિ, આવ્યા શિકંદરપુર તેમાંહિ૪
Page #181
--------------------------------------------------------------------------
________________
(૧૮)
શ્રી હીરવિજય.
માના અને અભિરામાવાદ, ગુરૂ આવતે ગયા વિખવાદ; ફત્તેપુર ભણી આવે જસે, અનેક પડિત પુRsિ* તસે, વિમળ મોટા ઉવઝાય, શાંતિચ' છે તેણે ડાય;
સામવિજય પંડિત વાચાળ, સહેજ સાગર ૫ બુદ્ધિ વિશાળ જિલેબીઉસીહ વિમલ પન્યાસ, ગુણવિજય પંડિત તે ખાસ; ગુણસાગર ધર્મસી પન્યાસ, રત્નચંદ દીઠા ઉલ્લાસ, હેમવિજય પંડિત વાચાળ, કાવ્ય દુહામાં બુદ્ધિ વિશાળ;
કાહાંના ઋષિ કવિતા જગમાલ, મુખ્યથી એલિ મિડા ફાલ. ૮ રામવિજય પ` પુડિ` ભાણુ, કીર્તિવિજય હ....વિજય, સુજાણુ;
જવિજય જયવિજય પન્યાસ, કલ્પદીપિકા કીધી ખાસ. ૯ લાભવિય ગણિને મુનિવિજે, ધનવિજય ચેલા અતિ ભ પુણ્યવિજય ને જવિજય જોઇ, અનેક સાધ વળી પુડિ હાઇ. ૧૦ સડસિડ સાધતા પિરવાર, એકેકથી તે દીસે સાર; વ્યાકણી કેતા વાચાળ, વાદકાર્ય ઉઠી દ્યે ફાળ. એમ પિરવાર મળ્યા ગંભીર, ચંદતણી પર ચાલે હાર; ફત્તેપુર ભણી આવ્યા વહી, સકળલેક સાહમા ગયા સહી. ૧૨ થાનસીંગ માનું કલ્યાણ, અમીપાળ દેસી ગુણજાણ; વિવહારીઆ બીજા ની જેહ, પાતશાને જણાવે તેહ. સુકી ભેટિ ઓલ્યા નરધીર, હાઇ રજા તે આવે હીર;
૫
19
૧૧
પ્રવેશ માહાચ્છવ કીજે સાય, હુકમ પાતશાના હોય જોય, ૧૪ હુકમ પાતશાના હુઆ તહિ, કરી મચ્છવને તે અહિં;
ગજ રથ ઘેાડા ા વાજીવ, તે હીરઅમ કરે પવિત્ર ૧૫ હુકમ પાતશાહી હુએ સિ', સધ્યાકાળ હુએ તિહાં તસિ’; લાજ્યે સૂર નાસી તે ગયા, હીરસર જવ પરગટ થયા. ૧૬
૧૩
Page #182
--------------------------------------------------------------------------
________________
અકબર પ્રબોધ પ્રસંગ (૧૦૯ ) અનુકરમિં દુઓ પરભાત, મુકી માન રવિ પરગટ થાત;
હીર દરસણ કરવા ગહગ, મોચ્છવ જોઈ ગગને રહ્યા. ૧૭ ભાભેર વાજિત્ર અનેક, હય હસ્તી નવિ આવે છેક;
પાલખીએ અસવારી બહુ, અઢાર વર્ણ જેવે તે સહુ ૧૮ નારી પુરૂષ ન લાધે પાર, અદ્ધિ ઉપસિં કીધે શિણગાર;
વેઢ મુદ્રિકા વેશ અપાર, દાનેં વરસે જિમ જલધાર. ૧૯ દેઈ પ્રદક્ષણ ગુરૂને તેમ, વર વહુ વન્ડિને વળી જેમ,
તેણી વેળા ઉચ્છવ જે થયે, કવિ તે નવિ જાએ કહ્યા. ૨૦ નગર ટુકડા આવે જસે, કુંભ વૃષભહિ મળીઆ તસે,
કરી પતાક માટી દહિં, મિળી સુંદરી તે ગતિ તહીં. ૨૧
ખર જઈ ડાભે સ્વર કરે, બોલે જિમણો જાય;
સાવલંગિ સુદો ભણે, સકળ લ૭િ થિર થાય. ભરી ખપર અહે ભણે, ગિણિ જિમણી જાય;
સાવલિંગ સુદો ભણે, સકળ લચ્છિ થિર થાય. તરૂ ઉપરિ તીતર લવે, ઘડિ શિર સેવ કરંત, સાવલિંગી સૂદો ભણે, અફળાં વૃક્ષ ફળત.
ચોપાઇ.) ત્તેિપુરમાં પેસે જસિં, મળ્યું અસુરનું મડદુ તસિં;
શ્રાવક કહે પડખે મુનિરાય, હરમુનિ તે ચાલ્યા જાય ૧ મનસ્ય ચિતે સુકન ચુસાર, અન્ન પુષ્પ વાજિંત્ર અપાર;
અસરણ તણે જિમ લેવું જઈ, તુરક મળે તો રૂડો અહિર
Page #183
--------------------------------------------------------------------------
________________
( ૧૧ )
શ્રી હીવિજય.
અસ્યા વિચાર કરી ગુરૂ હીર, નગરમાંહિ આવે ગભીર,
४
થાનસંગ આગળથી જઇ, ખખર શેખને પહિલી કહી. શેખ ગયા શાહા કને તેણી વાર, શ્રેણિક કને જિમ અભયકુમાર; ખખર કહી તેણે વીરની, શેખે ખબર કડી હીરની. બેલ્યા પુરૂષ સકળ નરતાજ, હુ જોઇશ ગુરૂ હીરને આજ; ખદા તણેા નમૂના સાર, તેડા સોય દેખુ` દીદાર. જિમ એ આપહિ હૈ નાપાક, એહુને પગલે હાઇ પાક;
૬
નેત્ર આપણાં હોઇ પવિત્ર, તેડા શેખ જો સાચા મિત્ર હૂએ હુકમ તથ્ય ઉયે શેખ, આન્યા હીર કને ધરી વિવેક, નમી પાય ઘર તેડી જાય, જ્ઞાનગોષ્ટિ તિહાં મહુ પરિથાય, છ હીર કહે જ્ઞાનિ કરી જોઇ, હિ ંસા તિહાં દયા ન હોઈ;
તુમ અમ શાસ્ત્રમાંહિ છે અસ્યુ, તુમે પડિત છે કહિએ કર્યું.૮ હૅસ વિના એણિ સંસાર, અલગુ કુણુ કરે ખીર વારિ;
તિમ તુ બુદ્ધિવંત છે શેખ, થઇ હુંસને ધરો વિવેક. અબુલક્જલ તવ આલે અસ્તુ, પેગ મરે ફરમાયુ· અસ્યું;
૩
વળી એલ પૃષ્ઠ તુમ એક, હીર કહા તુમ ધરી વિવેક ૧૦ ખુદાએ પેદા કીધા અર્જુ, ફનાં કરેયે એ પણ સહૂ;
ન્યાય કરસ્યે ગુને તસ લહી, પુણ્ય પાપ ફળ દેયે સહી. ૧૧ એહ વાત ખોટી કે ખરી, હીરભુની તવ મેલ્યા ક઼ી;
આકાશલ પિર એ વાત, ખુદા અરૂપી નહિ પગ હાથ. ૧૨ શંખ પરિજ નિરંજન તેહ, સર તણી પરિ યાતિઐ જેહ;
કિમ પૂછે કિમ મળસ્કે લેાક, વધ્યાપુત્ર પરિ સહુ ફ્રોક. ૧૩ કર્મ ખરૂ' જગમાંહિ જેઈ, કરમિ સુખીએ દુખી હૈ', કરતા હરતા જે કહિતા, તેહિન' શ દશેરી થાય.
૧૪
Page #184
--------------------------------------------------------------------------
________________
હીરગુરૂ પ્રશંસા
( ૧૧ ) શેખ કહે એ સાચી વાત, ધર્મ વચ્ચે મુનિ સાતે ધાત; વાબુ બીજ ખેતર કરસણું, શેખ હુએ સમક્તિને ધણી.૧૫
( દુહા. ) સમક્તિ પાપે શેખજી, હીર પ્રસં ત્યાંહિ;
કર ગ્રહી તેડી આવીએ, અકબર બેઠે જ્યાંહિ. સંવત સોળસુપરિં કહ્ય, વર ઉગણમ્યાલ; જેઠ વિદિ તેરસિ દિને, ભેટયે નર ભૂપાળ,
(ઢાળ-મનભમરાની–દેશી ) દેખી અકબર હીરનિ, મને હરજી
એ કઈ પંચંમ ભેદ, પેગંબર સરખેજી. છઠ્ઠા ક૫ દ્રુમ સહી, ખુદાકા પ્યારાજી;
સાચા એહ ફકીર, ધન્ય અવતારાજી. છત્રીસ ગણધર ગ૭પતી, ધરી રૂપે;
ખુસી થયે સુલતાન, દેખી સ્વરૂપેછે. પ્રેમિ પૂછે પાતશા, કુશલ હઈ તમકુંજી;
ખુશી હે તુમ મન માહિ, નિવાજે હમકું. સુખ ભરી પિંડે આઈઆ, દીદાર દીનાજી;
મેઘ પરેિ ઉપગાર, હમકું કીનાજી. હીર સુખી તુમ હો ભલે, મત દલગીરેજી;
હમ દુવાગિર મર્દ, તુમહા પીરાજી. હીર કહિં દુખ નહિ કછુ, સુખેં ચાલે; - ભય નહિં જ તુમ માંહિ, પલ્લે નવિ ઝાલેછે.
Page #185
--------------------------------------------------------------------------
________________
( ૧૧૨ )
શ્રી હરવિ જય. તમારા ભલ છે સેવા, અવ્યા ગંધારિંજી;
તેણે હું આવ્યું આહિ, તુમ દરબારિજી. અકબર કહે ગુરૂ હીરજી, ચલે કયું આજી;
ઘોડે સાહિબખાન કે, પાસે નહુ પાએજી. ગજ રથ ઘોડા પાલખી, ખાન દેવે;
આપે મિલકત માલ, ફકીર ન લેવેજ. અકબર કહે ભલા નહિ, દુખ દીતાજી;
છેડાયા બંદગી ધ્યાન, ખૂબ ન કીતાજી. થાનસંગને કહે પાતશા, ઇનકે પથે
તે ન કહ્યા કયું મુઝ, કીઆ અનર છે. અંદીકે કહે પાતશા, ગએ કુણ તિહાં બે;
કયું કરિ લાએ બુલાએ, હીરકું ઈહાં બે. કરી તસલીમ એંઠી કહિ, હુકમ તુમ હેઈજી;
ઍદી જમાલ કમાલ, ગએથે દેઈજી. તેડી પૂછે તેડકું, કયું આબે,
કરતેહિ ગદાઈ, ચલતે પાએ બે. જેરૂ જર રાખે નહિં, એક બેર ખાણાજી;
પાણી પીએ તબ હીર, જબ હવે બાહણાજી. સેજ મહી ગગન ગોદડાં, ચંદ દીજી,
દુશમન નહીં ઈયાર, ભાઈ સબ જીવોજી. ખુસી થયે તબ પાતશા, પૂછું તમકુંજી; કુણું તીરથ તુમ સાર, ભાખે હમકું.
Page #186
--------------------------------------------------------------------------
________________
( ૧૧૩ )
હીર અકબર વાર્તાલાપ. સોરઠમાં શેત્રંજ વડે, ઋષભ જિન ચઢીઆળ;
સિદ્ધા સાધુ કેઈ કેડી, મુગાઁ અડીઆજી. બીજે તીર્થ ગિરનાર તિહાં, ટુંક સાત
ચઢતા નેમિ નિણંદ, મુગતિ જાતજી. ગજપદ કુંડ તિહાં અછે, બહુ દેહરાજી;
આબૂ અચલગઢ આંહિ, તીરથ ભલેરાજી. હુએ વિમલ એક વાણઓ, ધરિ હથીઆરેજી;
લીધા સઘળા દેશ, રૂમ ત્યે બારેજી. બહ કેડિ સેવન ખરચીલું, નહીં પારેજી;
વસ્તુપાલ હવે ભીમ, ભુવન કરિ સારે છે. સમેતશિખર વાસ થંભ છે, કાસી પાસેજી;
અષ્ટાદિ પ્રાસાદ, ખુદાને વાસોજી. ખુસી થયે તવ પાત,ઓરે આજી;
હીર કહિં કયું દીજીયે, ગલેચે પાઓ. દુનીદાર બેઠે અહિં, ફકીર ન બેઠેજી;
કબી એક હે જીવ, ઈનકિ હેઠે છે. આચાર રત્નપરિ રાખણ, દુલહા જેહારે;
અકબર કહે ઉઠાએ, શતાબી એહેરે. આપ ગલે ઉંચો કરે, માન ટાલિજી;
દીકી કીડી તદાય, આNિ નેહાલિજી. ભાગવત જ્યાં જ્યાંહાં ગયા, હેઈ સવળે;
પુણ્યહણ નર જાય, તિહાં હઈ અવળે છે. કીડી દેખી ખુસી થયે, રાહ વખાણેજી;
ઝાલી હીરને હાથ, ઓરા આજી.
Page #187
--------------------------------------------------------------------------
________________
( ૧૧૪)
શ્રી હીરવિજય. પાતશા તિહાં પ્રશંસતે, સાચા હીરાબે,
ઈસ બેલા એક રાહ, રાખે ફકીરા બે. વૃષભગતિ ચાલી પાતશા, હીર સાથેજી;
જાણે ઈદ્ર ગુરૂદેવ, લાગા વાતે જી. કેસી ગુરૂ પરદેસી પરિ, મિલી ડીજી;
જાણું સૂર મયંક, દીસે ગુણ કેડી છે. હીર મુની પરવ, તારે જિમ ચંદેજી;
કલાભિ જેમ દીપંત, મેટે ગયંદેજી. ઈદ્રિ ભજે અમરેં કરી, હીર તિમ ચેલેજી;
અકબર હીરને હાથ, હીએ મહેલેજી. તેડી ગયે માંહે મેલમાં, કહે બેઠેજી;
પુંજી પ્રમાજી જેય, હીર તે બેઠજી. સંપ્રતિરાય સુહસ્તિ પરિ, દેઉ બેસેજી;
કરતા ધર્મકથાય, ભેચન વિકસે છે. અકબર પૂછે પ્રેમસ્યું, ખુદાની બાત રે,
ગુરૂ કંસા કહે ધર્મ, એ અવદારે. મેઘ ન દીઠે વરસતે, દીઠે નઈ પૂરે,
નિશ્ચિ હુએ વરસાત, ક્યાંલિંક ભૂરેરે. તિમ દુનીમિં દુનીઓ બહુ, જીઉ પાવેજી;
પૂરવિ કર્યો છે ધર્મ, અરૂં મનિ ભાવેજી. વાંઝીઆ વૃક્ષનિ ફળ નહિં, મન આણેજી;
સુખ નહિં ધર્મ વિનાય, દિલ્હીપતિ જાણે જી. તજી અમૃત વિષ વાવરે, ન કરતા ધર્મજી;
ખાવા કાર્ય કરિ પાપ, બાંધિ કરો.
Page #188
--------------------------------------------------------------------------
________________
અકબર પ્રમાધ પ્રસંગ.
જન્મ જરા મરણુજ લહે, જમ લેઇ પાટેજી; તાહિ ન કરતા ધર્મ, ખાવા માટેજી.
( દુહ્રા. )
ધર્મ ન થાય ખાવા વતી, સેવે ન ગુરૂનાં ચરણુ; આપ ધણી વિ એલખ્યું, નહિં આતમસુખકરણ, સુખી હોય તમ આતમા, લહે ખુદાની વાત; અકળ અવરણુ અભેદ છે, નહિં પગ મસ્તગ હાથ.
( ૧૧૫ )
૪૩
( ઢાળ-પદમરાય વિત—એ દેશી. )
જન્મ જરા ને મરણુ નહિ' ખુદા તણિ રે, ખુદ્દાના ગુણુ એકત્રીસ; પંચ વરણથી ખુદા રહ્યા જગ વેગળોરે, દાએ ગંધ નહિ ઇસ. સુણીએ પાતશારે. ૧ પાંચ રસ જેણે પ્રેમ કરીને પરિહારે, આડ ક્રુસ ત્રિણ્ય વેદ; શરીરરૂપ નહિ કાએ ખુદા તણેરે, કરવા સગ ન ખેદ, સુણી. ર ઉપજ નહિ એ સાંઇ કદા સ’સારમાંરે, નહિ પચે સંસ્થાન; ગુણુ એકત્રીસ એ સમર્ ભવિ સિધ્ધનારે, જેહને નિરમલ ન્યાન, સુણી. ૩ સુખ અનંતુ રાગ સાગ ભય દુખ નહિં રે, મુગતિશિલા સુખસાર; ચેાજન લાખ પિસ્તાલીસ પાહેલી લમપણેરે, ચદતણે આકાર. સુણી. ૪ સુગતિશિલા ઉપર ઉચું રેજિન કહિ રે, ચેાજન ચાવીસમા ભાગ; અનંત દરસણુ ખળ ને વીરજસ્યું વળીરે;
૧
ત્યાંહાં રહે ખુદા નિરામ, સુણી, પ
Page #189
--------------------------------------------------------------------------
________________
( ૧૧ )
શ્રી હીરવિજય.
( દુહા. )
ખુદા સેાય ઐસા કહ્યા, ગુરૂ ભાખ્યા નિગ્ર'થ; ગુણ છત્રીસ અગિંધરિ, સાધિ મુગતિજ પથ.
( ઢાળ-ગુરૂગીતાર્થ માગ જોતા-એ દેશી. ) મુગતિપથ સાથે મુનિ મેાટા, નિજ રસના વસિ રાખે; મીઠું' મધુરૂ નિત્યે નવિ ખાએ, અસત્ય વચન નવિ ભાખેલુા. ઋષિજી ગુણુ છત્રીસે પૂરા. પરિસહ માવિશ જે મુનિ ખમતા, તપ તપવાને શાહે. ઋ, ૧ ઘ્રાણેંદ્રી વસિ રાખે મુનિવર, જો દુરગંધ ગ ંધાઇ,
શુભ રિમલ લેતાં નિવ હરખ, નવિ તિાં કર્મ અ’ધાઇ, ૨ નારીરૂપ નિરખે નવ કહીએ, લેાચન રાખિ ઠામે;
અશુભ પદારથ દેખી ચિત્તે, ખેદ ક૨ે કુણુ કામેડ઼ે, ઋષિ, ૩ નિંદ્યા આપ સુણે પરમુખથી, તાહિ ચાથું ધ્યાન;
કીતિવચન પડી જે શ્રવણે, વારી રાખે કાના, ઋષિ, જ *સેદ્ની કાયા વિસ જેહની, કુણ ચંદન કુણુ ખાર;
સાલૢ ખાસર ઓઢણુ ન ધરે,રાગન દ્વેશ લગાર હો. ઋષિ, ૫ બ્રહ્મવ્રત નવ વાડે ધરતા, સ્ત્રીના સ ંસર્ગ ટાળે;
પશુ પ’ડગથી વહે મુનિ અળગા, પઢુિલી વાડિઇમ પાળેહા,દ સ્ત્રીની વાત ન કરતા કહીએ, બીજી વાડિ ઇમ પાળે;
ત્રીજી વાડિ સ્ત્રી એડી જ્યાંહિ, એ ઘડી થાનિક ટાળેહા, ઋ. છ નારી રૂપ ન ચિતે કહીએ, ચેાથી વાડિ એમ કહેતા;
પાંચમી નરનારીની સેવા, તિહાંથી અળગા રહતા હૈા, ઋ, ૮ પૂર્વ ભાગ ન સ‘ભારે મુનિવર, છઠ્ઠી વાડિ એ લહીએ; અલ્પ વિગય લેતે ઋષિરાજા, વાડ એ સાતમી કહીએહે, ઋ ૯
Page #190
--------------------------------------------------------------------------
________________
સાધુ આચાર વિચાર. ( ૧૧૭ ) ચાંપી આહાર કરે નહિ ઝાઝે, વાડિ આઠમી છે, સારે કાંઈ શિણગારન કરતે, 7મી વાડિજિન ભાખે. ૧૦
( ચોપાઈ. ) ક્રોધ માન માયા ને લેભ, એ ચ્ચારિને નદીએ ભ;
પંચ મહાવ્રત પાળિ સહીં, જીવહિંસા તે ન કરે કહિ, ૧. ત્રીજું વ્રત પાળે ગહગહી, મુખિથી સાચું બોલે સહી;
અણી દીધું નવિ લેતે રતી, ત્રીજું વ્રત એ પાળે યતી. ૨ શીયલવ્રત રાખે અભિરામ, ત્રિક વેગે નવિ સેવે કામ;
પાંચમું વ્રત પરિગ્રહ પરિમાણ, સકલ વસ્તુ છે કે મુનિ જાણ, ૩ જ્ઞાનાચાર આરાધે અહિં, પથી પાએ લગાવે નહિં;
ધરે શુદ્ધ દરસણ આચાર, દેવગુરૂ ધર્મમાં નહિ અવિચાર. ૪ ચારિત્ર પંથ શું આદરે, બારે ભેદે ઋષિ તપ કરે; વર્યાચારને એહ વિચાર, ધર્મકાર્ય બળ કરે અપાર. ૫
( ઢાળ-એણી પરિ રાજ્ય કરતાં-એ દેશી ) એ પંચે આચારરે, મુનિવર પાલતે
પચ સુમતિ કષિ રાખતે એ. ઈર્યાચાર અપારરે, ચૂકે નહિં થતી;
જીવ જે.૫થે વહે એ. ભાષા સુમતિ અપારરે, બેલે યુક્તિસ્યું;
પાપ નહિં પુણ્ય હુએ ઘણું એ. સુમતિ એખણા એહરે, શુદ્ધી ગોચરી;
દોષ રહિત અહારજ લીએ એ.
Page #191
--------------------------------------------------------------------------
________________
( ૧૧૮ )
દીધું ખાર મ ડૅલિરે, નીચે ઘર નહિ; અંધારૂ ઘર વરજન્ટે એ.
ખીજ પુષ્પ ફૂલ લીપ્યુ'રે, તૈણિ ઘરે નવિ જઇએ; શંકા સહિત ન નિકલિ એ.
શ્રી હીરવિજય.
છાળી સ્વાન ને માલરે, નાહના વાછડા; ઉલધે ડેલે નહિ એ.
આસક થઇ મમ જોયરે, મન્દિર ગૃહીતણું; તાણી આંખ ન જોઇએ એ. ઉતાવળા મમ પેસિરે; આઘા મમ જો; ખરે જઇ ઉભા રહે છે.
હેતે કરી;
સૂતા ખાતે જેટુરે, દળતી માલતી; તેનું સાધ ન વિહરીઈ એ. તાણે કલસીઆ નીરરે, મુનિ ચાટ્ ધેાઇએ નવ લીએ એ. વળી થોડું જળ જ્યાંહિરે, લૂણ લાગું વળી; શાક મેન્યુ જિણે પાતરે એ. તિણે નવિ લેવું સાધરે, અણુખરડે નહીં; પૂરવ ખરચુ તિણે લિયે એ. દેય જણાનું જેહરે, સમજે તે લીએ; અણુસમજ્યે અનરથ કરે એ. ગર્ભાવતીનું અન્નરે, મુનિવર નવિ લીએ; પૂરે માસે ન વિહિરતા એ. એડી આપે આહારરે, તે વહિરે સહી; માળ ધવારે તમ નહિ એ.
પ
७
८
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૨
Page #192
--------------------------------------------------------------------------
________________
સાધુ આચાર વિચાર.
ઉઘાડી હાંડી દેયરે, તેા ઋષિ નિવ લીએ; દાન અરશે તે નવિ લીએ એ. પુણ્ય નિમિત્તનું અન્નરે, જે મુનિ હિરતા; અગ્નિ સરીખા તે સહી એ.
પાપ કર્મ બંધાયરે, સંયમ સીદ્યાએ; લે નિદોષ તે ઋષિ તરે એ.
નવિ યે ફૂલી વસ્તરે, ખલતે નવિ લીએ; તાણે ઈંધણું તવ નહીં એ.
સીકું ઉંચું હોય, નીચેા નર લીએ, માજા માંડયે નવિ ગ્રહિ· એ. ઝાઝા કળીઓ જ્યાંહિરે, કાંટા અહુ વળી; ખાવું તુચ્છ અહૂ નાંખવું એ. નિસિહી કહિતા પેસિઅે, થાંડિલ ડિલેવુ; ગુરૂ કને ગોચરી આલાઇએ એ. ઇરીઆવહી આખયરે, કરતા સઝાય; દેઈ કાઇને પેાતે લીએ એ. અરસ વિરસ શુભ આહારરે, સ્તવે નવિ નિવ્રુતા, 'ડ' નહિ મુની તે વળી એ.
લીએ એકદા અહારરે, ન સર તેા કરે; કાલિ જાઇને તે વળે એ.
અકાલિ' હાઈ દોષરે, ભમતાં નવિ મળે; નિદ્યા કરવી ન નગરની એ. ન મળ્યે નહિ' શાચાયરે, સહિજિં તપ થયે; અસ્યુ* સંભવે ઋષિ વડા એ.
( ૧૨ )
૧૭
૧૯
૧૯
૨૦
૨૧
ર
૨૩
૨૪
૨૫
૨૬
૨૭
૨૮
Page #193
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
શ્રી હીરવિજય.
ગુણુ કરતા જતાં જીવરે, તિહાં નવિ ઋષિ જઇએ; ફાઇને મારિ ન બેસીએ એ.
કથા ન કહિએ કયાંહિરે, વળગી નિવ રહીએ લખતાં ભીક્ષુક મુનિ વળે એ.
માટે ધિર નહી જાયરે, મીનત નિવે કરે; મૂર્છા ન કરે મુનિવરૂ એ.
સુધા દાઇ યે આહારરે, સુધા જીવી દીએ; દાઇ પુરૂષ સદગતિ વરે એ. સુમતિ એખણા એહરે, આદાનનિક્ષેપણા; મુકે પુજી ને લીએ એ. પરિષ્ટાપનિકાયરે, વિધિસ્યુ પરડવે; પંચ સુમતિ ઇમ પાળતા એ. ત્રિણ્ય ગ્રુપતિ નિરધારરે, દિલ જસ નિરમળુ દુખ નિવ વછે પરતણુ એ. વચન ગોપવે આપરે, કાય ગુપતિ તસી; સયમરમણી નિ વસી એ.
૨૯
૩૦
૩૧
૩૨
૩૩
૩૪
૩૫
( દુહા. ) સચમરમણીસ્યુ રમે, ગુણુ છત્રીસે એહ; જગન... તારે તે તરે, શુદ્ધ કીરજ તેહ, ગુરૂ એહવા મગિ ધરે, દયારૂપ ધરિ ધર્મ; હિંસા જાડું જિહાં નહિ, નહિ જિહાં ચારી કર્મ.
( ચાપાઈ.)
નારીભાગ વરજ્યા છે હિ', પરિગ્રહ નિશિભાજન તે નહિ; ચત્ર મંત્ર તંત્ર ને મૂળ, ન ધરે ક્રસી નહિ' ત્રિશૂળ,
૧
૩૬
૧
Page #194
--------------------------------------------------------------------------
________________
મુનિ આચાર.
( ૧૨૧ ). મદિરા માંસ મધુ માખણ જેહ, ગેળી અમલ ન ખાવું તે
કંદ મૂળ કહીએ નવિ ખાય, રાતિ ઋષિ નવિચાલ્યા જાય. ૨ ખમે ગાળિ ફેરી નવિ દેહ, સકળ જતુ ગુણ દેખી લેહ,
વનકીડા નહિં પાતિગ કર્મ, અસ્યા ખુદાએ ભાખ્યા ધર્મ. ૩ સુણી વાત અકબર પૂછેહ, ઈસ્યા રહ તુમ આપ કરે; હિર કહે પૂરા કહાં હોત, થેડા એક કીજે નહિં બેહેત. ૪
એણે વચને અકબર હસ્યા, ખુસી થયે મન માંહિ;
હીર પ્રશંસી બેલીઓ, દિલીપતીનર ત્યાંહિ. ૧ (ઢાળ-નાચતી જિનગુણ ગાય મંદાવરી–રાગ ગેડી.) તવ દિલીપતિ એણી પરિબેલ્ય, સુણે તુમ ગુરૂ મુનિરાઈ;
સકળ શાસ્ત્રતો તું દરીએ, ભાખે એક ઉપાઈરે. તવ. ૧ મીન શનીસરી મુજકું લગ્ગી, ઉનસે ડરૂં અપાર;
જવ તે ગુજર દેસે લાગી, મુએ મહંમદ તેણીવારરે. તવ, ૨ હુમાઉકુ થી બડી પતી, મહેત ઉનું થાવે,
દુરજન જનક્યું કરે બુરાઈ, હું એ જગમિ કહાવે. તવ. ૩ તે શનિસર મુનિ રાસિ આવે છે, બડી પનોતી લાગે,
તુહ્મ કચ્છ બાત કહો ગુરૂ અઈસી, હમથી પાછી ભાગેરે. ત. ૪ હરમુનિ તવ એણપરિબેલે, ખહિર મહિર બહુ કીજે;
ભલા હુઈગા તુમકું ઉસથી, દિલમેં નહુ ડરી જેરે. તવ, ૫ ફરી ફરી બાત કહિં અકબરશા, કછુ મંત્ર કહો ઈનકા;
હીર કહિં ખહિર મહિર કરીજે, એહી મંત્રë તિનકા. તવ. ૬. પાતાશાઈ પછે શેખ બેલા, કીરતિ હીરની કરતે
Page #195
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
શ્રી હીરવિજય.
ભાટપરિ અતિ ઘણુંજ વખાણું, સાચ ફકીરી ધરતીરે, તવ. ૭ દરસણુ એત ઘણું મિં દેખ્યા, કોઇ ન દેખ્યા અઈસા;
ન્યુ મૃગકુલમ્હાં સીંહન પાઉં, ત્ય કાઉ નહિ' હીર જઇસારે,૮ એણિ' પેાતાના રાહ ન લાવ્ચે, મંત્રનિયમ નહુ ભાગ્યે; લાલચ વિષય ધરિ નહિ મનમાં, શાસન એહના રાજ્યેરે, તા. ૯ કલ્પદ્રુમ તરૂઅરમાં મોટા, જલમ્હાં ગંગાની;
ખીરસમુદ્ર સાગરમાં સારો, યતી મ્હાંહે ગુરૂ હીરારે. તવ. ૧૦ બ્રહ્મા ચઉ વદને ગુણગાવે, પચમુખિ કરી ઇસે;
સ્વામી કાર્તિક ષટમુખિ' એલે, પૂરા ગુણ ન કહીસારે, તવ. ૧૧ શેષનાગ શિર ધુણી ભાખિ, જેનિ વદન હજારો.
તાહરી સ્તુતિ કરતા તે થાકે, ણિ નિવ પામે પારારે, તવ. ૧૨ એમ પ્રશસી પૂછે પાતા, કેતે ચેલે તુન્નારે;
હીર કહિ' કેટલાએક ચેલા, અછે પાતશા માહુરે. તવ. ૧૩ કહિ પાતશા યુમ સુણીઆ, ચેલે દેય હજારો; વિદ્યારૂપ ગુણિં તે પૂરા, પૂરો જસ આચારોરે. વળી પાતશા પૂછે પ્રેમિ, કુણ ખાસે તુા ચેલે;
તવ. ૧૪
વિમલહ પરમુખ જેમાટા, તેણિ થાનિક તે મેલેરે તવ. ૧૫ ચેલા અને સઘળા છું એહના, ગુરૂ અા મુનિવર હીરા; એનિ દાલતી ભણ્યા અો કાંઇ, જિમબિંદુ એક નીરારે. ત.૧૬ પૂછે પાતશા નામ કહા તુમ, વિમલ તિહાં ભાખે; સીંહવિમલ ધર્મસી ઋષિ ખેલે ગુણસાગર તિહાં દાખેરે, ત. ૧૭ પૂછે પાતશા હીરગુરૂકા, નામ કહા તુલ્લ આજો; વિજયદાનસૂરિનામકહિઉ તિહાં, તવ ખેલ્યા મહારાજોરે.ત.૧૮ હીર નામ અરૂકે અનુસારિ, તુમ કિતાબ એર પાયે;
Page #196
--------------------------------------------------------------------------
________________
મુનિ આચાર વિચાર.
( ૧૨૩ )
તવ ૨૦
જ્યુ હમ ઉમરખાન ભએ કેતે, કેતે બેગ કહાચેરે. તવ. ૧૯ ખુશી થયા તવ દિલીપતિ ખેલે, તમ કછુ માંગી લીજે; દેશ નગર હય ગય ને દ્રુમડા, જે માંગા તે દીજે૨ે, હીર કહિ હમ કછુઆ ન માંગે, પાસ ન રાખુ` કાડી; હમ કૂકીર ખુદાકે ખદે, જર જોરૂ હમ છે.ડીરે, (ઢાળ–દેશી સાંસા કીધેા શામળિઆ ) તવ દિલ્હીપતિ ઇણિ પરિ એલે, પુસ્તગ કામિ તુા આવે; હુકમ હું તમ અકબર શાહના, પુસ્તગ વેગિ લાવેરે,તવ ૨ પાથી સઘળી લેઇ અકબરશા, હીર હાથે વંચાવે;
સાહિત્ય વ્યાકણું ને સિદ્ધાંતહ, વાંચી સાય મુકાવે તવ. ૩ વિમલહર્ષ પ્રમુખ શિષ્ય સઘળા, દેખી અર્થ કરાવે; પંડિત જાણી કહિ તે પાતશા, હીરતા ગુણુ ગાવેરે તવ. ૪ કહિ' અકબરશા સમિ હુતા, પદમસુંદર તસ નામ;
ચ્ચાર ધ્વજા ધરતા પાસાલે, પંડિત અતિ અભિરામ. તવ, પ જ્યોતિષ વૈદ્યકમાં તે પૂરો, સિદ્ધાંતી પરમાણુ,
અનેક ગ્રંથિ તેણેિ પોતે કીધા, જીતી નહિ કો જાણે. તવ. ૬ કાલિ' તે પંડિત પણિ ગુદા, અકમર કહિ દુખ થાઈ; કયા કરિ ન ચલે કછુ હુમકા, એ તેા ખાત મુદ્દાઇ, પુસ્તગ તેણિ' ખજીને છેડયા, કિન સાય ન દીજે; તુા કીર ખુદાકે આએ, તુહ્ન એ પુસ્તગ લીજે. તવ. ( ઢાળ-દેશી વાસુપુજ્ય જિન પ્રકાશે. )
હીર કહિ હમ ભણવા જેતુ, પુસ્તક પેાતે હાઇ; કહિ અકબર લ્યા ચેલા કારણિ, હીર કઢુિં હુઇ સેઇ.
તવ. ૨૧
તવ. ૭
૧.
Page #197
--------------------------------------------------------------------------
________________
( ૧૨૪)
શ્રી હીરવિજય. વચન તુલ્તારૂં મસ્તક ઉપરિ, નહિં પુસ્તકનું કામ; - શેખ અબુલફજલનિં. પાતશા, બેલા વળી તા. ૨ કહિ પાતશા શેખ સુણજે, વીનતિ હીરકું કીજે; - પુસ્તગ પદમસુંદરકા જેતા, હીર ગુરૂ તુમ લીજે. શેખ અબુલફજલ તવ બેલિ, નહિં તુમ લેણે રાજી; પુણ્ય કાર્યલ્ય પુસ્તગ ઈતના, ખુસી હેઈ અકબર ગાંજી, ૪
(ઢાળ-રે જન ગતિ શંભુના–એ દેશી.) હીર કહિ મુકે વાણિગ ઘરિ, કીજિ ઈહાં ભંડારજી, યતી અહ્મારા પઢવા લેસ્ય, હસી પર ઉપગારાજી;
હીર કહિં શ્રાવક ઘરિ મુકે. ખુસી હુએ દિલ્હીપતિ ત્યારે, હીર સાચે નિરોગીજી;
પુસ્તક દીધો શ્રાવક હાથિ, ભંભારી વાગી. હીર, ૨ મિલ્યા વાણીઆ મશરૂ ઓઢાડે, વાજીત્રને નહિં પારે; પુસ્તગ તબ પાસાલિં આણે, વર જયજયકારે છે. હીર. ૩
(ઢાળ-દેશી તે ગિરૂઆ ભાઇટ કે) અકબરિ હરિમુની જ વખાણે, બે વેગિ તમે
વાજા પાતશાઈ તિહાં વાગો, હરખું આખું ગામેરે. અક. ૧ અતિ આડંબર મેહછવ બહુલા, વરસે સબળું દાને રે,
હવું આછેરૂ મેટું જગમાં, મહા મુગતનું માને રે. અકબરિ ૨ સકલ ઉમરા નમતા આવી, અવર લેક નહિં પારે; હીર હીર હુએ જગમાંહિ, એ મહા ભાગદારેરે. અક. ૩
( દુહા. ) મુનિવર મેટે હરજી, મા અકબર શાહિ;
Page #198
--------------------------------------------------------------------------
________________
હીર વિહાર લાભ.
( ૧૨૫ )
અનુકરમિ મુનિ વિચરતા, આવ્યા આગરા માંહિ. ( ઢાળ-દેશી રત્નસારની હિલી. ) આગરા માંહિ આવે ગુરૂ વેગિ', ઉચ્છવ અધિકા થાએરે; થાનસંગ તિહાં પા રૂપઇએ, લહિષ્ણુ તિહાં કણિ લાહેર. ૧ હીરદેશના નિક્સ ન જાએ, ન દિખણુની પેરેિ; થાનસંગ પ્રતિષ્ઠા કરતા, ધન ખરચે ખડું પેરિ પ પજાસણ દિન પછે આવે, શ્રાવક કરત વિચારરે; અમારિ પળેજો હીર રહિ અહિ, તે હાઈ હરખ અપારરે, ૩ અમીપાલ દોસી એક શ્રાવક, ગયા પાતશાહ પાસિ રે;
હીર. ૨
નદી નાલા વિચે જઇ તે મલીએ, એલ્યે મનહિ ઉલ્હાસે રે. ૪ કરી તસલીમ શ્રીલ એક મુકી, આલે તવ પાતશાહિરે;
હીરિ કછુ માંગ્યાહૈ માપિ', એલ્યે અમીપાલ શાહરે, હીર. ૫ પર્વ પાસદન એ સ્મગલિ, કીજુિં જીવ રમ્યાયરે;
પંચ દિવસ ઢંઢેરા ફરે તે, હીર ખુસી બહુ થાયરે. હીર. ૬ તુરત કુરમાન કરીને દીધું', આવ્યું આગારા માંહિ રે;
લેઈ કાટવાલ ને રાતિ' ક્રૂરતા, પાપીનાં ઘર જ્યાંહિરે. હીર. છ કાર્ડિ મધ પ્રાણી ઉગરીઆ, હીનિંદે આસીસરે;
જયજયકાર હુંજો રિખિ તુજને, અન્નયા ડિવરીસરે, હીર ૮ સમળ લાભ લેઇને ચાલે, સારીપુરની યાત્રરે;
નેમિ જિજ્ઞેસર તિહાં જીહા, નિર્મલ કીધુ ગાત્રરે, હીર. ૯ પછે આગરિ પાછા આવિ, સંઘ સામઢીએ જાવેરે;
હીર ગુરૂ આવી ગખિં ખઇસે, ધર્મ કથાજ સુણાવેરે હીર. ૧૦ મીઠી મધુરી જેહની વાણી, બન્ને ભવિજન પ્રાણીરે; માનુ કલ્યાણ પ્રતિષ્ઠા કરતા, અથિર દૃદ્ધિ મનિ જાણીરે, હીર ૧૧
Page #199
--------------------------------------------------------------------------
________________
( ૧૨ ),
શ્રી હીરવિજય. કહિં માન મહુરત ન સધાઈ, પંચમ આરા માહિરે,
ખરૂતિય ઘન આવી વરસે, જિનવર પ્રતિમા જ્યાંહિરે.હીર. ૧૨ બિંબપ્રતિષ્ઠાને વરઘોડે ચઢીઓ જેણી વારરે,
હયગયરથભભા બહુ ભેરી, માનવને નહિ પારરે. હરિ. ૧૩ ઈદ્ધમાલ પહિરી જવ વળીએ, વઠો મેઘ અપાર,
ભીજંતા સહુ મંદિર આવ્યા, માન હરખ અપારરે. હીર. ૧૪ શુદ્ધ મુહૂરત સાધીe ગુરૂજી, ઘન વડે બહુ નીર,
સકલલેક કહિં ધન ધન માન, મહા ભાયણ ગુરૂ હીરરે. હીર. ૧૫ હરિ જિનની મૂરતિ થાપી, શ્રીચિંતામણિ પાસરે,
સહિસ બદ્ધ સોનઈઆ ખરચ પહુતી જગની આસરે. હરિ. ૧૬ ધર્મકામ કરિને હીરે, ફત્તેપુરમાં જાવે;
શેખ અબુલફજલ ત્યાંહાં મેટે, દીદાર જામદેખાવેરે. હીર. ૧૭ (ઢાળ-નાચતી જિનગુણ ગાય મવરી. રાગ–ડી.) તવ દિલ્હીપતિ તિહાં કર્ણિ આવે, દેખ્યા હીર સૂરિ રે,
પૂરવ પ્રેમ જાગ્યે તવ તાર્થિ, હેમ કુમારનરિદેરે. તવ. ૧ શેખ કહિ રાહ ઇનકા ખાસા, અવલ ફકીરા હીરા,
ઈનમિં દેષ ન દેખું કબહિં, ક્યું ગંગાકા નીરાશે. તવ. ૨ તવ દિલ્લોપતિ દિલમિં ચિંતે, કછુ એક ઈનકું દીજે;
દેસ નગર પુર ગજ રથ સેવન, હીરગુરૂ માંગી લીજેરે. તવ. ૩ હીર કહિ દુનિયાં માલ ન લેઉં, તે તમને અતિ સેહિયે,
સાધુત ભંડણ છે લી , એ અહ્મ કાંઈ ન જોઈયેરે. તવ, ૪ ફરી પાતશ કહિ કછુ માંગે, ખાલી જાવત હમ હાથે
ન્યું ફલ જંગલ ઈરાનકે, ક્યું કરપિકા સાથે રે. તવ. ૫
Page #200
--------------------------------------------------------------------------
________________
ગુરૂ પ્રશંસા
( ૧૨૭ )
કૂપ છાંડું કછુ કામ ન આઇ, ત્યું તુજ દુની માલ; દાન પાત્ર ખિન મિહિસ્ત ન પાઉં, માંગા હીર દયાલ. તવ, ક્રૂ ( ઢાળ–સરગે સખ્યા સાપ ન લાધેરે. રાગ-મારૂ )
હીર પટાધર વીરતણા તિહાં ખેલીઆરે, સુણિહા અકખર શાહે; ગાજરે ગાજીરે ફાડી એક ન લીજીએરે.
૧
હીર કહિ સુણિ હુમાઉનદન તુધ્ધ કહુરે, વચન હમાર્' એહ; કીજે૨ે કીજેરે જગ સારે ખહુ સુખીરે.
( ઢાળ-નવરંગ વરાગી—એ દેશી. )
અકબર ગાજી યુ કહિ, પર ઉપગારી હીર;
ચંદન પુષ્પ જ્યું સુરતરૂ, જ્યું જલધરકા નીર એ. ચુ એલિ અક.૧ અગર ચંદન મૃગમદ જસ્યુ, જ્યુ" કાઇ શાસ્ત્ર સુસાર;
કામ ન કRsિ" કછુ આપણા, કરતા પર ઉપગાર એ. યુ. ફ્રી ફ્રી કહે શાહ અકબર, કછુએક તુમ માંગેઇ;
આઠ દિવસ તવ માંગિયા, ભલા ભૂપ મનએઈ. યુ. આ દિવસ દિયે સહી, મેરી વતી તુમ ચાર;
હુકમ હુવા જખ શાહકા, હાઇ ફરમાન સુસાર એ ચું. ૪ અબુલક્જલ કહિ· યુ' નહિ, લખીઇ સાલ પેાસાલ;
પેઢી બદ્ધ એઇઉં ચલે, અકખરશાહ મા ફાલ એ. યુ. પ લખી લેખ વ’ચાવતારે, અકબર સભા મઝાર;
ખુશાલ થાનસંગનિ આપીઉંરે, શિરિ ખાંધ્યુ તેણે ારિએ, યુ. ૬ કુલે વધાયા પાતશારે, માતી એહાત બધાય; થાનસંગ પાછા વળ્યે, જિનશાસન જય થાય છે, યુ. ભ’ભાભેર વજાવતાંરે, કર પુરૂષ બહુ ગાન,
Page #201
--------------------------------------------------------------------------
________________
(૧૨૮).
શ્રી હીરવિજય. મુગલ કહિં કયા કરે, એક કહિં જઉ ફરમાન છે. યુ. ૮ એક કહે હીર યતી બડા, મિલ્યા શાહ બહુ બેર; એક કહિ અકબરશાહકુંજે, દિખલાએ સુકેર બે. યું. ૯
| (દાળ-દેશી લગન. ) શાહ અકબર હુકમિ હુઆ, લખી ખટ ફરમાન; .. એક ગુજ્જર દેસે ગયું, શિર ધરે સાહિબખાન;
અકબરે હીર ગુરૂ રે લખી લખી દીએ ફરમાન. માલવ દેશમાં કહ્યું, આવ્યું એક અજમેર
એક દિલીપુર વર્જિ, ફરતે નિત ઢંઢેર. અકબર, ૨ લાહોર સુલતાન મંડલિં, ગયું પંચમ ફરમાન;
છઠ્ઠ પાસે રાખ્યું સહી, ઠેરિ ઠેરિ ગુરૂમાન. અકબર. ૩ શ્રાવણ વદી દસમીથકી, પળે દિવસ વળી બાર;
ભાદ્રવ શુદિ છ િલગિ, ઉગરે જીવ અપાર. અકબર. ૪ ભી કચ્છ માંગ હીરજી, માંગ્યું ડામર તલાવ;
બાર ગાઉ તે ફરતું સહી, ભરીઉં મછિ સાવ. અકબર. ૫ એભીમિ છે સહી, કેઈ ન ડરે જાલ,
એક દિનનું ફલ એટલું, સુગતિ સંત દે ફાલ. અકબર. ૬ તેણી રાતિ મુનિ ધનવિજય, લીધા છડીદાર ત્યાંહિ,
ડામર તલાવ આવી કરી, જાલ મહેકીઆ માંહિ અકબર. ૭ ફરી અકબર કહિ હીરનિ, જે જગિ બારે માસ
કે કિસકું મારે નહિં, વે દિન જગમાં ખાસ. અકબર. ૮ ઈસા દિન કભી આઈગા, કે કિસકું નહું ખાય;
હીર કહિં જનમ પેગંબરિ, સહુનિ શાતા થાય. અકબર ૯
Page #202
--------------------------------------------------------------------------
________________
અકબર હીર ચર્ચાવાદ. (૧૫૯), રાક્ષસ મુગલ હૈ હમ તણે, કરતે બહુત ગુસ્સાય;
સસત સતે છે ડુંગા, સબકું સુખ થાય. અકબર ૧૦ (ઢાળ-સખી દેખી રાજ સુલતાન આયે, રાગ આશાવરી
દેશી કડખાની) બેલ શાહ અકબર હર સુણિ તુજ કહું, મિલે સબ
ઉંબરે હમહી ભાખે, બાપક સેય બેટા ભલા ભાખીએ, જેહ અપના સહી રાહ રાખે. ૧ દીન દુનિકા એક તુંહી પાતશા, પાટ મેટે બતી બાઉં ના;
હુકમ હુઆ ઉહાં આણી દારૂ બહુ, પાટ પઢા ઉંચા સબ ઉઠાવેર એક મણ દારૂ એર એમણ પત્થરા, ઉડતે હેત મૈદાન હવે; હુકમ મેટયા જાદા આપકે ધણીઅકા, નજર કરડી કરી આપ
જે. બોલ. ૩ ગાજતા નીર ખારાજ દરીઆતણા, ધાવતા ધસમતા લેલ આવે, કયા કરે પાતશા લેક ડૂબે સબી, ગજ રથ અશ્વ ગઉ
તણાવે. બેલ. ૪ ઉસ બતી પાતશા નહુ નવા કીજીએ કીજીએ જે વડે આપ કીના
પાટજીપીઢી તેહ તાણે ગએ, દંડધણુઓ ઉસેં તરત દીના.પ હીરતવ મેં કહ્યા સુણો મિલ્યા ઉંબરે, પાતશા એક આંખેજ અધા, બેટા ઉસકા હુઆ અંધેલા દેખતા, હય ઉસકાહી ફિર
અંધ નંદા. એલ. ૬ વે રહે દેખતા કે હોય અંધલા, ઉંબરે કહત ના હોઈ અંધા; હીર તબ મેં કહ્યા બાત સુણીએ સબિ, ગ્યાન ધરીએ મતિ
હોય મંદા. બોલ. ૭ ૧ સુતે સુસ, હળવે હળવે.
Page #203
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
શ્રી હીરવિજય. સાતમી પેઢીઓ તૈમુરશાહ હુમા કહુઆ, સેય ચરવાદારમાંહિંમોટા
ફકીર બેડી ધરી આપ પોકારતા, દેત દુનીઆ દેવે એકટા. બોલ.૮ તમુર રેટી દીએ તીરપરે તે ધરે, તૈમુરકે શિરપરે છત્ર કીના અવાજ ઐસા કીઆ લેહ દુનીઆ સભી, મુલક સારા મેતે
તુમહિ દીના. બેલ. ૯ એક દિન અશ્વ દુબલે બહુ દેખતે, ચાબખે ચરવાદાર મારે, મિલે સબી એકઠે ઊહિ જંગલ ગએ, સહસ ચરવાદાર શેય
સારે. બોલ. ૧૦ એક દિન માલ ઉટાં ભર્યા આવતા કાતિરૂઆર સબ છીન લીના લસકર બેહત આએ પીછે ડણકું, કટક સારા ઉને
ભાગ કીના. બલ. ૧૧ દેડ તબ પાતશા આપહી ઉહાં ગયાલડત પાતશાહકુ ઠેર મારે, મુલક સારા લીમા આપ હુઆ પાડશા, છત્ર તે આપકે
શિરહિ ધારે. બેલ. ૧૨ સાતમી પેઢીએ હમ હુએ પાતશા, અવલ ચરવાદાર તૈમુરશાહી, જૈન ફિરી કરે અવલજે હમતણી, કેહે કીજીએ પાતશાહીબ. ૧૩ અવલ જે બાત હઈ તે સવિકીજીએ, છડીચેનાત બુરી જેહ જૂની, ઉંબરે ખાન વજીર સબ હા કહે, મુલ્લાં કેત હોય મૂનિ. ૧૪
( ચોપાઇ.) ઐસી બાત કરેં હમ સહી, ખાએ બિરેન રહે કહિં;
મુજ ભી સમજાવેં બહોત,વિણ વધ કરી નહીં હેત. ૧ કીડેકે ખાવે કૂકડી, તુરકું દિખલા ,
ઐસી બહુ ખાતે હૈ હમ્મ, મુજ ૬ ખાતે હે તુમ. ૨
Page #204
--------------------------------------------------------------------------
________________
હીર અકબર વારા લાપ. ( ૧૩૧) તેભી નહિ છેડે એ મુગલ્લ, બડે કર્મ ખલ નહિ એ ભલું;
બડા બખતમેં ધમ્મી હાય, તમ દિદારકા મહિમા સોય. ૩ પહિલે મેં પાપી હુઆ હોત, આદમકા ભવ યુહીં ખેત;
ચિતોડ ગઢ લીના મેં આપ, કહ્યાન જાવે છે મહા પાપ. ૪ જેરૂ મરદ કુત્તા બી હણ્યા, અશ્વ ઊંટ લેખે નહિં ગણ્યા
એસે ગઢ લીને મેં બહેત, બડા પાપ ઉહાં સહી હેત. ૫ બોહત શિકાર ખેલે મેં સહી, બાંટે તુમ દેખાવે કહી;
કુણપિંડે આએ કહો ઘાટ, હમ આએ મેડકી બાટ. ૬ દેખે હજીરે હમારે તુહ્મ, એક ચઉદ કીએ વે હમ,
અકેકે સિંગ પંચ ઍપંચ, પાતિગ કરતા નહિં ખલખચ. ૭ ખેલે શિકાર કી એ બહુ કરમ, છત્રીસ હજાર હરણકે ચરમ; ઘર ઘર દીઠ હમ લહિણું કીઆ, દેઈસિંગ હમ
સોનઈઆ દીઆ. ૮ ચિડી પંચ સેં પંખી જીવ, ખાતા જીભ ઉનકી જ સદીવ;
ઈસા પાપી થા મેં બહુ આપ, તુહ્મ દિદારથી છેડયા પાપ. ૯ ભલા રાહ દેખાયા તુબ, છમાસ ગેસ તે છેડયા હમે;
મુલાં ઉંબરે કહિતે ચું, આપકા રાહ છડીજે કયું. ૧૦ બાંભણુ પંડિત યું મુખે ભણે, ન જઈએ પળે હાથી હણે;
સબ જુઠે હું એક તુહ્મ સાચ, તુધ્ધ નગીના ઓર સબ કાચ.૧૧ ફી સંન્યાસી દરસ, દેખે ઈદ્રજાલીઆ ભેસ, હિંસક કપટી રાખે દામ, ખાવે ગોસ કરિ પાતિક કામ. ૧૨ ભંગી ભંગ ચઢાવે બહુ, ખેટે દૂર કીએ હમ સહુ
અવલ ફકીર તુજમેંનહિં ફંદ, પરેગુ પુન્યમ ચંદ. ૧૩
Page #205
--------------------------------------------------------------------------
________________
(૧૩૨)
શ્રી હીરવિજય. દેવી મિશ્ર પંડિત તિહાં હતું, તેહને પાતશા એમ પૂછતે
હીરવિજય સરિ કેસા વતી દેવી મિશ્ર કહે પંડિત અતી.૧૪ પાતશાહે દીધી પામરી, દિગંબર આવ્ય આડંબર કરી;
કહે હું ઘણે ભર્યો છું સહી, હાડ ચરમેં ન અડકું કહી. ૧૫ હીંગ તેલ કૂડાનું ઘી, એ નહુ ખાઉં જાણે લીહ;
પૂછે પાતશા રાખે દામ, બોલી ન સ ગલીએ તા. ૧૬ પાસે ગપી જે મીઠે ખાન, દિલીપતિ કરતે તસ સાન,
તેણેિ બહાથે દિગંબરતણે, તુને પાતશા હવડાં હણે. ૧૭ ઉપાય એક છુટહુકા કરે, લઈ કેડી મુખ માહિં ભરે;
લહી ગરીબ મુકે પાતશા, બેલ ગપીના હીઅડે વસ્યા. ૧૮ કેડીએ મુખ ભરીઓ જામ, ગપી બલ્ય તિહાં કણુિં તામ;
છેડીએ પાતશા ઈનકું સહી, જુઠી બાત બનેં સબ કહી.૧૯ કહે પાતશા કિમ ખલ ઘાડ, મહેમેં કયું બાયેતે હાડ,
કે ફજેત ઉતાર્યું નીર, જગમાં સાચે જગ ગુરૂ હીર. ૨૦ જગચંદ્રસૂરિ તે જગમાં સાર, આંબિલ કીધાં વરસજ બારક
આદ્ધપુર નગરી મેં જોય, તપાબિરૂદ તિહાં કણિ હોય. ર૧ બાવતી નગરીમાં જોય, દફરખાન તવ હકિમ હોય;
મુનિસુંદરસૂરીશ્વર જેહ, જીવાદ દિગંબર તેહ. રર વાદીગેકલસાંઢ વૃદ થાય, તિમ તિહાં બે અકબર શાહ
જગત ગુરૂ વર બિરૂદ તે દેહ, હીર તણી શોભા વાહ. ૨૩ વળી બે તિહાં અકબર મીર, કચ્છભી માંગે જગગુરૂ હીર;
છોડીઍ બંધ પખી પરમુખ, ક્યું સારેકું હેવે સુખ. ૨૪ સારસ પરમુખ પંખી બહુ, રાતે અણુવી મુક્યાં સહ; પાંખો આપ સમારે સહી, મુકે પાતશા હીરને કહી. ૨૫
Page #206
--------------------------------------------------------------------------
________________
સુમેાધની અસર.
( ૧૩૩ )
પખી એક ન ઊડે અસે', લીઇ પાતશા હાથે તસે શાંતિચદ એલ્યે લેવું અન્ન, પાતશા કાઢેગા એ તમ્મ. ૨૬ અકબરશા તમ ઉત્તર દેહ, કયા કાટેગા હમકુ એ; ઐસે હમ કાટેહે મહાત, તુમ દિદારતે ધી' હોત. ખાર હજાર હુમહિ` ચીતરે, ચઉદ હજાર હરિણભી ખરે; ઉનમૈકા મરતા હૈ જેહ, ચીત્તે ખિલાઉ મે· તેહુ જીતા હરિણ ન મારૂં કાઇ, બાહાત સમામએ તુમકુ` હાઇ; ઇમ કહી મુકે જીવ અનેક, રિણ રાઝ સસા નહિ છેક. ૨૯ એક હરિણી હરણાને કહે, કયુરે કંથ નિચત થઇ રહે;
પાનશાએ તેડચેા ભરતાર, હણ્યા પછી મુજ કુણ આધાર.૩૦ હિરણેા કહે ન હણે નરધીર, એહુને મિક્લ્યા જગત ગુરૂ હીર; મુકાવી મેાકલે વન માંહિ, હવે ધન પડવું ક્યાંહિ. ? ૩૧
( દુહા. )
આહેડી વન નિવ ફરે, સુખે ચરે વન ગાય; માછી મીન ન પરાભવે, સો ગુરૂ હીર પસાય. અજા મહિષા મહિષ ધણુ, વૃષભ તુરંગમ ગાય; પખી કહે ચિરંજીવજો, હીરવિજય મુનિરાય, સસલા સેલા શૂકર, હીર તણા ગુણુ ગાય; ઋષભ કહે બહુ પખિયા, પ્રણમે જગદ્ગુરૂ પાય. ( ચાપાઈ. )
જગદ્ગુરૂને શાહ કહે ગહુગહી, તુહ્મારે કામકા માંગે! સહી; હીર કહે 'ધીજન બહુ, છેડો તા સુખ પાવે. સહુ,
૨૭
૨૮
૨
3
૧
Page #207
--------------------------------------------------------------------------
________________
(૩૪)
શ્રી હીરવિજય. કહે અકબર એ માટે ચોર, મુલકમેં બેહોત પડાઓં સેર;
એક ખરાબ હજારકું કરે, ઈહાં ભલે એ જબલગ મરે. ૨ વાઘ સિંઘ ચીતર કુકરા, મંજરીને પાપી નરા;
ભુજંગ ભૂખ ઉદર એકલા, એહવા જીવ જગિ સૂતા ભલા. ૩ દૂજા માંગે અવલ ફકીર, કછુઆન માંગે આપકા હીર;
ઐસા કછુ માંગે અહિં તેય, દરસણ તમારા બધતા હોય. ૪ શાંતિચંદ તવ ભાખે અમ્યું, હરજી તુહ્મ વિચાર કર્યું;
માંગે એહવું એણિઠાય, સકલ ગચ્છના લાગું પાય. ૫ હીરે મૂકી વાળી સાર, એણે વાતેં મુને ચેવિહાર
વીર શ્રેણિક વારે એમ નહિં, બેલી ફજેત મ કર અહિં ૬ સુણ પાતશા મુખથી ભણે, ક્યા તુક્ત બાત કરી દો જણે
હીરે બાત પ્રકાશી ખરી, ઘણું સુપરત સુલતાને કરી. ૭ બીરબલ બોલ્યો તિહાં ધીર, હુકમ હેઈ તે પૂછું હીર;
કહે અકબર પૂછે કયું નહિં, બીરબલ મુખ બે તહિં. ૮ શંકર સગુણ નિગુણ કહે સેય, હીર કહે તે સગુણ હોય
બીરબલ બોલ્યા તેણીવાર, શંકર નિગુણ સહી નિરધાર. ૯ હીર કહે તુમ સુણે નરીશ, જ્ઞાની કે અજ્ઞાની ઈશ;
વીરબલ કહે જ્ઞાની ખરે, હીર કહે બુધ હીઅડે ધરે. ૧૦ જ્ઞાન તે ગુણ અવગુણ કહે રાય, બોલી ન શકે તેણે ડાયર
વીરબલ બંધાણે જ, અકબર ઘણું પ્રશસે તસે. ૧૧ એહ બડે દેવતા સહી, ઈનકી બાત ન જાએ કહી; સબ જઠે એક સાચા હીર, બેલે અકબર ગાજી મીર. ૧૨ ૧ નિયમ.
Page #208
--------------------------------------------------------------------------
________________
હીર ગુરૂ પ્રશંસા.
( ૧૫ ) (ઢાળ–શી મન ભમરની.) બેલે અકબર પાતશા, સબ બેટે છે;
ભેગી નામ ધરાય, મંદિર મટે છે. ફી શેખ દેખે બહુ, કંથાધારી બે રાખે દમડા પાસ, દેદી નારી બે. કડી કાપડી ભારતી, જાણ જેસી બે;
કરે જગનકી બાત, દેજખ હસી બે. નામ મુસલમાન મહિરવાં, જીવ ખાવે છે;
કરતે હેત પેકાર, ખુદા નહું પાવે છે. મતી સંતી જંતરી, મુનિ મુખ જંદા બે
દંડધારો દરસ, માંડે ફંદા બે. એક તાપસ એક તાપસી, ખાવે માંગી છે,
કરતે લેગ વિલાસ, નહિં વેરાગી બે. બધે બધ વૈષ્ણવ બહુ, મઠવાસી બે
નહિં જેરથી દૂર ક્યા સંન્યાસી બે. ગોદડીઆ ગિરી ને પુરી, આપે નાગા બે,
કોધ બહુ નહિં જ્ઞાન, ધંધે લાગી છે. ભસમ લગાવે ભય કરે, હક્ક પિકારે છે;
માંગ્યા જે નહુ દેય, કુતકા મારે છે. ફિરે અઘેરી જંગલે, બૂરા ખાવે છે; કહે અકબરશા આપ, દિલ નહુ ભાવે છે.
(ઢાળ– હું તુજપર વારી. રાગ કેફી.) બોલે બેલે બેલેરે લાલ, યું અકબરશાહ બોલે,
મેં ખટ દર્શન દેખું ટુંકી, હીરકે નહીં કે ઈતેલે હો, યું. ૧
Page #209
--------------------------------------------------------------------------
________________
( ૧૩૬ )
શ્રી હીરવિજય.
કેતેક નાગે ખડે બી ખાતે, સાધત કેઇ પચ અગની; કેતે ભી જીવકું ઉનહિ જલાએ, કયાં ખંદગી ઉત્તે કીની હાલાલ યું અ॰ બેલે. ૨
ભંગી ભગ ચડાવે કેતે, ભૂલે પડે જટાધારી; કેતેક પાસું સંકલ ખર્ચે, કયા સાથે જીવ મારી હાલાલ, યુ અ॰ એલે, ૩
નારીકા ભેષ મનાયા મરદે, હાઇ મગન વ્હે માચે; અંગહીં ભગ દીખાવે સબકુ', કયા ઉસ દેખી રાચે હોલાલ.
ૐ અ॰ લે. ૪ ફૂલ ગુલાલ અખીર ઉછારે, તાલ મૃદંગ લી વાગે; ગોપી જ્યુ’ એક હાઇ એક કાન્હા, જાય ગળે ઉસ લાગે હાલાલ,
યુઅ॰ બેલે. ૫
ક્યા વૈરાગ પાવે ઉસ દેખ્યું, સામી હાત સરાગી; પરગટ ભાંડ ભવાઈ દેખત, રાગ ધરેજ અભાગી હાલાલ.
યુ અ મેલે. :
બ્રહ્મણકે ગલે ટાંડર ડાવે, ડાકાર નામ ધરાવે; એ પરમેશ્વર સારૂ સબહિ, કયું સદગતિમે જાવે હાલાલ. યુ અ॰ ખેલે છ ગજ રથ ઘાડે કરસણ વાડી, દો ચ્યાર સુ નારી; એ પરણાવે બેટાબેટી, લાખુ કે વ્યાપારી હાલાલ. યુ અ લે. ૮ ધેનુ ચરાવત ખ`સિ મજાવત, ગ્વાલની કુંચુકી કારી; એ પરમેશ્વર કહાકે કહીએ, દેખત કાઉ ઠગારી
હાલાલ. યુ અ ખેલે હું
Page #210
--------------------------------------------------------------------------
________________
અકબર તત્ત્વ પ્રધ પ્રસંગ. (૧૩૭) સેલ સહસ ગોપી ખેલ્યા, માર દેત સબઈ, ક્રોધી કામકું પરમેશ્વર, હમ જેસા ભેગી ઈ.
હલાલ. યું અ૦ બેલે. ૧૦ સાચ સ્વરૂપ કહ્યા સાંઇકા, ગુરૂનિગ્રંથહી મેટે સાચાહી ધર્મ કહ્યા ગુરૂ હરે, ઔર કહું સબ ટે
હલાલ. યું અ બેલે. ૧૧ ગજ રથ જોડે માલ મુલક, દેતે કછુઆ ન લીન કિરિયા કર્મ કરે દેહી કષ્ટ, કિનકા બુરા ન કીના હોલાલ,
યું અ૦ બેલે, ૧૨ કછુ ન માલ મુલક ઘર માંગે, માંગત હીર ગદાઈ અજામીન ગઉ પંખી છુડાએ, સારેકી ઉમર વધાઈ
હલાલ. યું અ૦ બેલે. ૧૩ જૈસી બાત સુણીથી કને, ઐસી નજરે દેખી, કહેણી રહેણી હૈ દે સરખી, હીર સાચે નિરપેખી હલાલ.
ચું અ૦ બેલે. ૧૪
( પાઇ.). અકબરે ઘણું પ્રત્યે હીર, રાવત ખત્રી દેખત મીર,
હુકમ હુએ હમારે પાસ, ફત્તેપુર તુર્ભ રહો ચુમાસ. ૧ વળ્યા વાજતે હીરસૂરિદ, બહુ પાખરીઆ ગડે ગયંદ,
ઉપાસરે આવે ગુરૂરાય, ઉચ્છવ મેચ્છવ સબળ થાય. ૨ કરે વખાણ વેઠું મુનિરાય, હીરદેશના નિફલ ન જાય;
દજણુમલિં પ્રતિષ્ઠા કીધ, સબળ દાન જગમાંહિ દીધ. ૩
Page #211
--------------------------------------------------------------------------
________________
(૧૩૮ )
શ્રી હીરવિજય. દિન દિન ઉચ્છવ હોઈ જસે, કરે યાદ તે પાતશા તમેં
હીર મિલ્યા અકબરને તામ, સખરો બેસવા આપે ઠામ. ૪ - કહે ચંગા કાંઈ કહીએ કામ, હમ જપતે તમારા નામ;
આજ દીદાર પાયા તહ્મ તણુ, કહીએ કામ કછુ આપણા. ૫ હીર કહે તુમ ભલા સુજાણ, છેડે પંછી જજીઆ દાણ;
અકર અન્યાય તીરથ મુકું, તે કિમ ઈ પાતશા થકું. ૬ કહે પાતશા છોડયા સબ, કચ્છભી માંગે જગગુરૂ અM;
હરિ કહે બોહત તુમદીઆ, કેઈન કરે તે મહિં કીઆ. ૭ સુશું પતશા બે તામ, કહીએ મીનશનીચરિકા કામ;
હુમાયુ મૂઆ તબ પડયા દુકાલ, કરે કચ્છ ઐસા હાઈ વિસરાલ. ૮ વિમલહર્ષ બે તિણિ ઠાય, તુમ તે હે ધરમી પાતશાય;
હીર ફકીર દુઆઈ કરે, ગઈ બલાએ મીન શનીચરે. ૯ પછે હીરને ઝાલી હાથ, તેડી પાતશા આઘો જાત;
બેસી બાત કરી ગુરૂ મીર, જાણે તે જગત ગુરૂ હીર. ૧૦ હીર પાતશા કરતા બાત, ગપી મીઠે તવ પરગટ થાત;
શિર ઉઘાડી આઘે જાતે, હર વચ્ચે આવી બેસતે. ૧૧ નમો નારાયણ મુખ ઉરે, ચેષ્ટાનાં ચેનજ તિહાં કરે,
પાતશાહ આપી પામરી, કહ્યું દૂર ગયે તવ ફરી. ૧૨ દઈ મહેત ચાલ્યા ગુરૂરાય, અકબર શાહ બહુ ધમ્મી થાય,
નવરેજના દિન આવ્યા અસે, જનાના બજાર જેડાએ સે. ૧૩ વેચે અંશુક એક સુંદરી, બે પાતશા તે જોઈ કરી,
તેરે ફરજન નહિં કેઈ કહે, કહે જેરૂ તુહ્મ જાણત હે. ૧૪ પાણી મંત્રી આપ્યું તામ, પીકર કીજે ધર્મક કામ;
જીવન મારે ગોરતમ ખાય, તેરે ઘર ફરજન બહુ થાય. ૧૫
WWW
Page #212
--------------------------------------------------------------------------
________________
અકબર મહાભ્ય.
( ૧૩૯) એહવે પાતશા ધમ શિરે, પાપ થકીજ નિવારણ કરે
પુણ્ય પુત્ર હુઆ તસ ચાર, કરતિ પસરી કાઠાર. ૧૬ સોદાગર આગરાઈ કહે, વ્યાપાર કાર્ય પરદેશ ગયે;
વાટે લેણીઆ મળીઆ જામ, માને અકબરશાહને તામ. ૧૭ માલ ઉગરત્યે જે આપણે એથે વાટે અકબર તણે
કછે દિલમ્યું ઈયે વિચાર, ઉગાર્યા રૂપક એક હજાર. ૧૮ ચિંતવ્યું એકદા કરી વ્યાપાર, ચોથ આપજ્યું સહી નિરધાર;
ત્રીજદાન કીધે વ્યાપાર, રૂપક પાયે બાર હજાર. ૧૯ દિલ વણસાડયું ન દીએ ચેથ, શાહ અકબર ગુસે તબ હેત;
તેડાવ્યે જન મોકલી ઘણે, યું બે થ ન દેત હમ તણે ૨૦ કહે સદાગર સુણ તું મીર, તું જગમાં જાગતે પીર;
મેં બૂડ્યા નહિં જાણે કેય, તુબથી છાંના નહિ કછુ હોય. ૨૧ આપી એથે ગયે ઘર તેહ, દેખન જરબે જગમાં એક
એક સ્ત્રી માને અકબર તણે, દેઉં વધામણું ઉચ્છવ ઘણે. ૨૨ મુકું શ્રીફળ આગળ દેય, જે મહારે ઘર બેટે હેય;
હવે પુત્ર હરખી તસ માય, દીએ વધામણું તેણે ડાય. ર૩. શ્રીફળ એક મુકયું જેટલે, અકબર શાહ બે તેટલે,
દે માથે એક કયું દીઆ, દુસરા શ્રીફલ માંગને લીઆ. ૨૪ એક શેખ અકબરને મિલે, કરૂં સાકર તબ માટી ટળે,
માટી અણુ પાતાશા ઘણી, સાકર સાર કરી તેહ તણી. ૨૫ પાતશાહ છેતયે ન જાય, સાકર બળે પાણી માંહ્ય; - માટી દડબાં હવા તામ, લૂંટી લીધા શેખના દામ.
Page #213
--------------------------------------------------------------------------
________________
( ૧૪ )
શ્રી હીરવિજય. એક વણિક ઘર લખિમી ભરી, આપે કરજ તે લેકને ફરી;
એક ખત્રીને આપ્યા દામ, કરતો ઉઘરાણનું કામ. ૨૭ એક દિન ખત્રાણ તસ નારિ, ઉઠી વેગે ઘણું પિકારિ,
વળગે વાણિયે એ મુજ સહી, વઢતાં વાત અકબર કે ગઈ. ૨૮ પૂછે પાતશાહ ક્યા મામલા, ખત્રી કહે વાણિગ નહી ભલા;
બુરા કમ કીના ઈને સહી, મુંહસું બાત ન જાએ કહી. ર૯ ખી પાનશા બહુ મનમાંહિ, તે વાણિયે અળગે ત્યાં હિ;
કે સાચી કે ઝૂઠી વાત, માંડી ખરે કહે અવદાત. ૩૦ કહે વણિગ એ જૂઠે ધારિ, દામ માંગતા વળગી નારિ,
થઈ ફજેત કલંક મુજ દિઓ, ધ ન્યાય" કુણેનડું કિ.૩૧ પૂછે પાતશાહ વળિ વાંક, ભીતર તું પાક નાપાક;
કહે વણિગ નાપાક મુજ ધારિ, રાખે અળગો તેડિ નારિયર પૂછે પાતશા કહે અવરાત, કિયા હરામ વણિગ 'કમજાત;
બેલે પાતશા જેરે કયું થાય ? કેરૂં સુઈ દેરા કયું બાય. ૩૩ મરદ આગે જેરૂ કયા કરે, એક યંદ કરિણી સબ ડરે,
એક પાતશા દુનિયાંકા નાથ, લસસ્ત્રી જોડે હાથ. ૩૪ હસે પાતશ એણે કરિ, દિલશું ખોટી જાણી નારી,
પુછે પતશા કછુ જાણિયા, પાક નાપાક કેસા બાણિયા. ૩૫ મુંડી દાઢી દેખી કરી, બેલી નારી ધીરજ ધરી; વણિગ પાક! મેલ નહિ માં હિં, વસ્ત્ર કઢાવે પાતશા ત્યાંહિં.૩૬
૧ વાણિયા, ૨ હકીકત, ૩ સાચી બિના-વાત. ૪ અદલ ઈરાફ. ૫ કોઈએ ન કર્યો. ૬ અંદર પવિત્ર કે અપવિત્ર છે. ૭ નીચ જાત. ૮ હાથી. ૯ હાથણી.
Page #214
--------------------------------------------------------------------------
________________
આચાર વિચાર.
( ૧૪૧ )
મુડી દાઢી છર નવ ગ્રહ્યા, ઉતાવળાજ અધૂરો રહ્યા; નાપાક સહુએ દીઠા જિસે, થઇ શ્વેત ખત્રાણી તિસે. ૩૦ દઈ પૈ'જાર અલાવ્યા દામ, એહવાં ઘણાં બુદ્ધિનાં ઠામ; જાણું આવ્યે અભયકુમાર, દયાવંત કુંવર નર સાર. ઋદ્ધિ જાણે ભરતનર્િદ, ખળે કરી જેવા ગોવિંદ;
૩૯
જ્ઞાને કરી બૃહસ્પતિ દેવ, હિંદુ અસુર કરતા જસ સેવ. એહવા અકખર અવલિએ જોય, હીર સ’ગથી ધમી હોય; પાળે રાજ્ય કરૈ જીવ-સાર, હીર મુનિ પછે કરી વિહાર.
૪૦
(દુહા. ) વિહાર કરી ગુરૂ હીરજી, માગે આજ્ઞા તામ; અકબર કહે રહે ઈંડાં સદા, તેહપુર ભલ ગામ, શ્રી પીઠુર નર સાસરે, સમિ થિરવાસ;
એ ત્રણ્યે અળખામણા, જો મડૅ થિર વાસ, તિણુ કારણ અમે ચાલશું, ધરજો દિલમાં હેર; યાદ ખુદાકા કિયે, કદી ન છેડે ખેર
૩૮
૨
( ઢાળ. )
દિલ્હીપતિ પાતશાહ અકબર, ખેલે ખેલ બિચારી દિ એલે એ કર જોડીરે;
ખેર મહેર તુમ નામ ન છોડું, તનતારન હોડી છે. દિલ્હી ૧ એરી માજ શિકાર ન ખેલું, ચિત્તા વાઘ ન મારૂં રે; હરણ રાઝ સસા ઔર સાબર, સારેકાં ઉગારૂ એ
દિલ્લી ૨
૧ ખાસડા ૨ દેવાંશ,
3
Page #215
--------------------------------------------------------------------------
________________
( ૧૪ )
શ્રી હીરવિજય. આદિતકે દિન જીવન મારૂં, બરષમેં તીન અઠ્ઠાઈ બરષગાંઠ સંક્રાંતિ તણે દિન, મારી જવ ન ખાઈ એ. દિ. ૩ ખંડ આણ ફરે જ્યાં માહરી, ઉહાં કે જીવન ઝલતે
ઔર ભી કામ કહે કછુ કીજે, તુમ કહેકે ચલતે બે. દિ. ૪ હીર કહે વિજ્યસેનસૂરીશ્વર, પાટવી હી બોલાવે,
ફકીર સેહી ફિરતેજ ભલે, ઘર્મકા “રાહ ચલાવે છે. દિ. ૫ કહે અકબર દિલગીર ન હૈયે, મન ભાવે ઈ કીજે, વિજયસેનસૂરિકે ઈહાં ગુરૂ, એક વેર ભેજે બે. દિ. ૬
( દુહા ). બેલે પાતશ તુમ ચલે, કુણ કહેગા હમ ધર્મ?
કેઈક યતિ યહાં છોડિયે, કહે શાસ્ત્રકા-મર્મ. શાંતિચંદ તિહાં મૂકીઆ, કહેતા ધર્મ-વિચાર, હુકમ લેઈ અકબર તણે, હીરે કર્યો વિહાર
( પાઈ.). હીર વિહાર કરે તહાં જિસે, શાહ જેતે નર બઝયે તિસે;
કહે હું લેઉં સંયમભાર, જે તમે રહો ઈહાં માસ બિચાર, ૧ થાનસંઘ કહે સુણ જેતાય, લીધા નવિ જાએ દીખ્યાય;
હુકમ પાતશને જે થાય, તે તે દીક્ષા સહી લેવાય. થાનસંઘ માનું કલ્યાણ, શાહ અકબરને કરતા જાણ
જેતે નાગરી હેએ યતિ, હુકમ હેય જે દિલીપતિ. ૩ - ૧ રવિવારના દિવસે ૨ કાર્તિકી, ફાગુણ, આષાઢી. ૩ ત્યાગી. ૪ પંથ. ૫ વખત. ૬ બીજે સ્થળે પધરવું.
Page #216
--------------------------------------------------------------------------
________________
અકબર ન્યાય. ( ૧૪ ) અકબર કહે બુલાઈ લે અહ, તેડી ગયા જેતાને તહિં,
કરી તસલીમ તે ઉભે રહે, ત્યારે પાતશા એવું કહે. ૪ કુણ કારણ કહે હેતે યતિ, હીરકા પંથ હૈ દેહિલા અતિ,
તેરે જેરૂ હૈ કે નહીં? દેઉં ગામ એક રહેતું અહિં. બેલ્યો જેતે થઈ હંશિયાર, નહિ જેરૂ મુજ હૈ પરિવાર;
ભાઈ પાંચ અછે મુજ સગા, તે સંસારને કામે લગા. ૬ મેં ડુંગા સહી સંસાર, ગૃહસ્થ ધર્મ પાપ અપાર;
મરી કુણ જાએ રગતિ, ઉસ કારણ મેં હોઉંગા યતિ. ૭ દેહિલે પિંથ અ છે જે એહ, તેહે મેં આદર તેહ,
દુનિયાં દામ ગામ નહિ કામ, યતિવિના નહિ બિહિતે ઠામ.૮ હુકમ તમારા હવે જેય, તે મેં હીરકા ચેલા હોય,
દઠ પાતશાએ દૃઢ અતિ, તેરી ખુશી તે હે તું યતી. ૯ થાનસંઘાદિક બેલ્યા તામ, હીર નહી રહેતે ઈસ ગામ;
કુણ દીક્ષા જેતેકેદીએ, શ્રીજી તુમ ગુરૂકું રાખીએ. ૧૦ કહે અકબર જઈ હીર કહો, જિહાં લાભ તિહાં તુમ રહે,
જેતા શિષ્ય તમારા હોત, તુમકું નફા હેયગા બહત. ૧૧ રાખ્યા હીર ફતેપુર માંહિં, દિવાવે દીક્ષા અકબર ત્યાંકિં;
વાજિંત્ર પિતાનાં સહુ દેહ, મહોત્સવ જતા તણે કરેહ ૧૨ ગજ રથ ઘડા ઊંટ અનેક, આ પાતશા ધરી વિવેક;
અનેક ઉમરા મિલિયા ત્યહિં, જેતકુમાર આ વનમાંહિં. ૧૩ એક ઊટે એક ઝાડે ચડે, જેવા નરનારી તડફડે,
ખીર વૃક્ષતળે સહુ મિલે, ધ્વજ નેજા ચામર છળે. ૧૪ ૧ પ્રણામ. ૨ સ્ત્રી. ૩ સ્વર્ગમાં ૪ દૂધ જેમાંથી નીકળે તેવું વડ વગેરે વૃક્ષ.
Page #217
--------------------------------------------------------------------------
________________
( ૧૪૪ )
શ્રી હીરવિજ્ય. જેતે અશ્વથકો ઊતરી, કુંડળ ભૂષણ અળગાં કરી,
મૂકે બાજુબંધકભાય, હુએ દિલગિર ત્યાં અકબર શાહ, ૧પ નાવિ વણિ વિકારે વળી, મુગલા મુખ ઘાલે આંગળી;
પહેરે વેશ યતિને તેહ, હીરવિજય ત્યાં દીક્ષા દેડ. ૧૬ જીતવિજય તસુ દીધો નામ, બલ્ય પાનશા અકબર તામ;
સુણિયે હીરવિજય ગપતિ, એક હવે પાતશાહી યતી. ૧૭ બીજે યતિ પાતશાહી હોય, વિજયરાજ ઉવજઝાય જોય,
રાજનગરને વાસિ તેહ, ઓશવશ શાહ જેઠે જેહ. ૧૮ નારી સહિત પામ્યો વૈરાગ, ઋદ્ધિ રમણિને કરતો ત્યાગ,
બંધવ હરખે સંયમ લેહ, વિજયરાજસુત સુંદર જેહ. ૧૯ વડેદરા માંહી આ જિસે, ખાનખાનાએ જાણ્યું તિ;
તેડાવી પૂછે નર નામ, કયું છેડે તુમ દુનિયાં દામ? ૨૦ શાહ જેઠ બોલ્યો તેણિ વાર, અમે વૈરાગી નર ને નાર,
શાસ્ત્ર અમારે અ વિચાર, છેડયા વિના નવિ પામે પાર. ૨૧ કહે ખાન તુમે દીક્ષા લિયે, બેટેકે સંયમ મત દિયે;
હુકમ પાશા હવે યદા, કરે ફકીર બેટેકે તદા. રર ચાલે ખાન અકબર કે ગયે, સંબંધ સર્વ જેઠાને કહ્યું,
અકબરશાહ તેડવેતિહા, આવ્યા પુરૂષ અકબરશાહ જિહાં. ૨૩ પૂછે અકબર મુગલાપતી, કુણુ કારણ તુધ્ધ થા યતી,
શાહ જેઠે બે તણિ વાર, અમ લાગે કડુઓ સંસાર. ૨૪ લાગે મિઠી ખુદાની વાત, છેડયા વિણ તે કિમે ન થાત,
ગૃહસ્થ માંહી છેડગડગપાપ, સકલ જતુ કર સ તાપ. ૨૫ ( ૧ ઘેડ ૨ હજામ, ૩ અમદાવાદ. ૪ ડગલે ડગળે.
Page #218
--------------------------------------------------------------------------
________________
મનની દઢતા.
( ૧૪૫) બે દિલીપતી તવ ધીર, બેટે મત કર ફકીર
સવાદ દુનિક દેખ્યા નહિં, કયા જાણેગા આયા અહિ. ૨૬ શાહ જે તવ બે તહિં, હું મુકું છું એને અહિ;
પરણે તે પરણવું આજ, પછે હું સારૂં આતમ કાજ. ર૭ ખુસી થયે તવ અકબરશાહ, વિરાજ તેડ તિણિ ઠાહ;
કહે અકબર કાં હોય ફકીર, નાહને સુંદર રૂપ શરીર. ૨૮ ગામ દામ દુનિ લીજીએ, ખાણું સુથરા જલ પીએ,
મહા કપલ ઘર પાસે રહીએ, સુખ મૂકી કાં જેગી થઈએ.૨૯ લે ઘેડા હસ્તી પાલખી, બાલપણે ઈમ મ હાજે દુખી
કઠણ રાહ ફકીરજ વેશ, નગે પાય લુચાવે કેશ. ૩૦. રોણા ભેમિ ગદાએ નિત્ત, તાઢ તાપ દુખ વરખા સત્ત;
દેશ વિદેશે ફિરણું સહી, કરે મેષ તમે દહાં રહી. ૩૧ વિજ્યરાજ બોલ્યા તવ આ૫, કરૂં સોય કરે માય બાપ,
ગૃહરથ પંથે દેહિ છે ઘણું, વચન અમેવું સાહિબતણું ૩૨ ચિંતા કરતાં જએ કાળ, પરણાવવાં પિતાનાં બાળ;
રાતિ દિવસ રલતાં જાએ, સાહિબ યાદ તે કયારે થાય. ૩૩ તેહિ કારણિ હું થાઈશ યતી, જેમાં ચિંતા નહિં મુજ રતી,
રાજા ચરણે ભય નહિં, નમે પાય નર જઈએ નહિં. ૩૪ થાએ બંદગી સાહિબતણી, રખ્યા કીજૈ સબ જીવતણી;
ગ વિનાનવિલહીએ ધણી, થાઉંયતી ઈછા આપણી. ૩૨ એકચિત્તે દીઠે નર જામ, હે રજા અકબરશા તામ;
પાંચ મણ વૃત હુકમજ હેય, ખરચી દીખ્યા જેતેય. ૩૯ છૂત નવિ લીધું અકબરતણું, ધન ખરચ્યું પતે આપણું બહુ આડંબરિ સંયમ લેહ, વડોદરામાંહિ જેસંગ દેહ. રૂડ
Page #219
--------------------------------------------------------------------------
________________
( ૧૪૬ )
શ્રી દી:વિજય.
વિજયરાજ ચેલા જે અતી, મહિવાવે પાતશાહી યતી; બીજો જીતવિજય જગમાંહિ,યતી પાતશાહી કહીએ ત્યાંહિ. ૩૮
( દુહા. )
પાતશાહી ખિ એ સહી, હીરતા શિખ્ય સાર; સચમ મેગ્દવ તિહાં કરી, હીરે ચા વિહાર,
( ચોપાઇ. )
તર્સિ, ૧
કુત્તેપુરથી ગુરૂ સચરે, અભિદ્દામામાદિ રહિયું કરે, સંવત સાલ બહિતાલા જસિ, ચામાસુ` તિહાંહી ભાજિગ તિહાં સારિગ સવદાસ, ખેત્રપાલ તસ પૂરે આસ; ધણ્યા તેહ ઉપાશરામાંહિ, ખેતલ વીર આવ્યા તે ત્યાંહિ. ૨ પૂછે... સાધ તસ હીરનુ’ આય, દશ વષ જીવે ઋષિરાય;
કેતું જીવે અકખરશાહ, વીસ વષ તેનુ આય. હીર આદે` હરખ્યા ઋષિરાજ, જિનશાસનની હિયે લાજ; ઃ સાલ ખદ્ધિતાલા તેણી વાર, ખરતર વાદ થ૨ે.જ રૂ ૫.૨.
વિજયસેનસૂરી પાટણમાંહિ, સુગરા હુ। અહુ ત્યાં;િ હીર અભિરામાખાદમાં હતા, ક્ત્તેપુરમાં હૂ હતા.
મસ્તક ઝુંડની વાત સુણી, હારે ચિંતા કીધી ઘણી; જૈનધર્મ હેલ્યા અણુિં આજ, જિનશાસની ખેાએ લાજ.
સંઘ મળ્યા સઘળેા ગુણિ ભર્યું, અમીપાલ દાસી જ કા; નિલાવનદીએ પાતશા હતેા, અસીપાલ થયા હિાં હતે. શાંતિચદ હુતા તસ ટામિ, વાત !હી સઘલી શિનામી; ભાણચંદ તેડાવ્યા ત્યાંહિ, કરી વાત તે શૈખ છે ચાંહિ
૧
૩
७
Page #220
--------------------------------------------------------------------------
________________
ગુર ભક્તિ. ( ૧૪૭) અમીપાલ અકબર કે ગમૂકી શ્રીફળ ઉભે હો;
કહે દુઆ દેતા તુમ હીર, કરે બંદગી રેય ફકીર. પ્રેમ કરી બોલ્યા તબ મીર, ચંગે હું જગતગુરૂ હીર;
કહે લગ્યા કછુ હમ લેખ, બેલ્યા અબુલફજલતેશેખ. ૧૦ હીર કે મુરીદ ગુજરાતિ હેત, તિનકે રજસ હોતે હેત;
લાખો લેખ હે અકબરશાહ, રજસ કરે છે મારે ત્યાંહ. ૧૧ અયું કુરમાન લખી મોકલે, અમદાવાદ ૧ણી તે ચલે;
ઉપાશરે આવ્યું ફરમાન, લખી સુપરસ મિરજાખાન. ૧૨ શાહપૂને સહકે કહે, મળ ખાનને મહિમા રહે,
વીપૂ કહે હેલી કે એ, પાય લાગા ગાતા બહીએ. ૧૩ વીઠલે મહિતે પાને જેહ, ખ્યણમાં આપ દંડવે તેહ;
એહવે નહિ કે તેણે કાય, ખાનખાનાનિ પાસે જાય. ૧૪ જવા સામેલ નગરી જેહ, સીંહ થઈને બે હ;
ખાનખાનાને મિરયું અમે, મુંડા મરતક તેડે ત. ૧૫ ખંભાયત થકી તેડ્યા વાણી, મુંયા શર જેડના જાણીઆ,
ગુદરાવ્યા તેહને જિહાં ખાન, વગે હાથે દધું ફરમાન. ૧૬ વાંચી શીષ ચઢાવે તામ, પૂછયું વાણિગને કહે કામ;
જવા સામલ બેલ્યા ય, કલ્યાણ ધર્મ અદારે પોય. ૧૭ ખી ખાન કુટ્ટણ અંધાય, પકડી લ્યા આણે કાય; વિઠલે ઝાલ્ય તેણિ ઠામ, બાંધી મુસકે ફેર ગામ. ૧૮ તરપિોલીએ બાંધે નિરધાર, ટી કીધે અતિહિં આર;
બર્સે અસવાર મેલ્યાખંભાત, ના રાય ન આહાથ, ૧૯ મિ ખાનને બહતે સહી, દ્રવ્ય હાણિ તસ સબળી થઈ; - ખાન કહે કિમ ખલવે અંધ, ધર્મમાંહિ કિમ કીના ધંધ. ૨૦
Tonal
Page #221
--------------------------------------------------------------------------
________________
( ૧૪૮ )
શ્રી હીરવિજ્ય. કરી ફજેત તે કલ્યાણ રાય, યતીતણે લગા પાયા
સઘળે હરિતણે મહિમાય, જ્યજયકાર જિનશાસન થાય. ૨૧ બાર હજાર રૂપઈઆતણે, પાયે કત તિહાંકણિ ગણો
ક્યાં મેશરી રાયે જેહ, હુઆ ફરીને શ્રાવક તેહ. રર ખરતર સહુ હારી ચુપ રહ્યા, મનસ્યું તેણે કુટના લા;
હીર નામ જગમાં વિસ્તર્યુ, હોરે પછે પીઆણું કર્યું. ૨૩ (ઢાળ-મીઠી તાહારી વાણી વાહલા. રાગ મારૂ) હીરે કર્યો જ વિહાર વાહલા, હીરે કર્યો જ વિહાર
મથુરાપુર નગરીમાં આવે, જહાજ પારકુમાર. વાહલા. ૧ યાત્રા કરી સુપાસનીરે, પુંઠે બહુ પરિવાર,
સંઘ ચતુર્વિધ તિહાં મળે, ફરસે તીરથ સુસાર. વાહલા. ૨ જંબૂ પરમુખનાં વળીર, થુભ તે અતિહિં ઉદાર; પંચ મેં સતાવીસર્યું તે, જુહારતાં હરખ અપાર. વાહલા. ૩ લેર ગઢે પછે આવીઆરે, કીધે વીર જુહાર,
બાવન ગજ પ્રતિમા કહી તે, જુવાર્ય જયજયકાર. વાહલા.૪ ફરી ગુરૂ આવીઆ આગરે રે, સદારંગ દાતાર; દિલ્લીમંડળ લહિણું કર્યું તે, દો સેર ખાંડ ઉદાર- વાહલા. ૫
( પાઈ) હીર મુનીશ્વર કરે વિહાર, આવી ઉંબરા કરે જુહાર,
શ્રાવક સામહિ ભલ કરે, હેમાદિક નાણાં શિર ધરે. ૧ હસ્તીતણું હે લુંછણું, અશ્વદાન હેએ અતિ ઘણું
સદારગશાહુ આગરામાંહિ, નેઉ ઘડા તેણે દીધા ત્યહિં. ૨
Page #222
--------------------------------------------------------------------------
________________
હીર મહિમા.
( ૧૪૯ ) છપન ઘોડા દૂજા તેહ, બીજે શ્રાવકે આપ્યા તેહ,
હીરના પુણ્યતણે નહિ પાર, યાચક પામે હય ગય હાર. ૩ એક યાચકની નારી જેહ, સરોવર પાણી ગઈતી તેહ,
લાગી વાર બીજ ભરતાર, મુખથી વાણી બે અસાર. ૪ કડી ભૂખે કયારને અતી, કયમે કરી નવિ થાઓ છતી;
નારી કહે જે થાએ ધીર, આણે ગજ જે લાવે નર. પ તેજવંત ન ખમે મુખ તીર, ઉઠી ચાલ્યું સાહસ ધીર
આ વેગે આગરામાંહિ, હીરતણા ગુણ બેલ્યા ત્યાંહિં. ૬ હરિતણ પરિઆ વર્ણવ્યા, પાટ અઠ્ઠાવનના ગુણસ્તવ્યા;
અકબર હીરના ગુણ બેલેહ, વચન રસે બ્રહ્મા ડેલેહ. ૭ શ્રાવક તુઠા આપ દાન, ન લીએ આપ્યું તેહ નિધાન;
જે આપે તે હસ્તી લિઉં, તે મુજ નારીને જઈ દિઉં. સદારંગશાહ ઊઠી કરી, ઘર થકીજ અણુ કરી,
કરી લુંછણું આપે જસિં, ભેજક યાચી ઊઠયે તસિ. ૯ શાહજી લુંછણ થાયે યદા, તેતે ભેજિકનું છે સદા,
શાહે તે ગજ તેહને દીએ, યાચકને બીજે આપીએ. ૧૦ થાનસંગ શણગારી કરી, અકુ ચટ કરી આકાશે અદ્ધરી,
શરપાવ વન્સ આડબર કરી, ઉંબરાનિ યાચે તે ફરી. ૧૧ હીર નામે હસ્તી પામીઓ, સેવન રૂપ લ્યાહારી લાવીએ,
અકબર આગે કીતિ કરે, હીર નામે ગજ બેઠે ફરે. ૧૨ કહે અકબર ઉંબરાને તામ, મુજકે માને કિતિક કામ;
હીરક માને સબહી ઠાર, એઈસા કેઈ ન દેખ્યા આર. ૧૩ ચાલી આ નિજ ઘરિબારિ, લે રે હસ્તી નિજ ઘર નારી,
હીર ગુરૂના નામથી લો, તુજ આગલિ મુજ મહિમા છે. ૧૪
Page #223
--------------------------------------------------------------------------
________________
( ૧૫૦ )
શ્રી હીરવિજય.
વિક્રમ ભેજ એસિંઘ? જસ્યા, સદાર’ગશાહ હુએ તસ્યા; જગડૂ ભીમતણી એ જોડી, હસ્તી સહિત દીએ ધન કાર્ડિ. ૧૫ ખુસી થઇ તવ ઘરની નારી, ભલે આવ્યા સ્વામી ઘરબારી;
૧૬
હું ખાલી મુખવચન અસાર, તાહરા ભાગ્યતણે નહિ પાર. સકલ વસ્તુ જો તૂઠા હીર, આપણે ઘર હવે કર્યા કરીર, વેચી એ કીજે દોકડા, ગજ બંધાય જિહાં નર વડા, અકુયે ખરે વિચાયે ન્યાય, ગજનું પેટ ભર્યું` નવિ જાય; ગજ વેચ્યા મુગલ ઘર જઇ, સાવન માહેર સો લીધી સહી. ૧૮ બીજે દિવસ ગયા ગજ મરી, અકુ ગયે ધન લેઇ કરી;
એઠે! હીરતા ગુણુ ગાય, આગરે હીર વિજય સૂરિાય, ૧૯ સેના ભાજક રાસ ત્યાં ગાય, ટકા લખ પામ્યા તિથુિદાય: કનક કાર્ડિ હવું લુછણું, પ્રતિમા પરે પૂજાએ ઘણું. પછે હીર ખેડતે સ`ચરે, ફાગુણ ચામાનું તિહાં કરે;
ખાન ખાનને મિલી સહી. સખળ માહાત આપે ગહગહી. ૨૧ પૂછ્યું' ખુદાતણુંજ સ્વરૂપ, હીર કહે તે અછે અરૂપ;
ખાન કહે પૂજો યુ દેવ, પત્થરકી કયાં કરતે સેવ. હીર કહે સુણીએ નર તેહ, મામા આદમ સરખા દેહ. કરી કમાઇ બિહિસ્ત માહિં ગયા,તેહના નમુના આંહિ માંડીઆ.૨૩ દેખી યાદ ધણી પણ હાય, ધણી ખુસી આપના તું જોય; મેરા નમુના પૂજે એહ, દેખી નિવાજત ખુદ્દાભી દેહ. તુભારા નમુના કોઇ જન કરે, કેશર ચંદન પુષ્પ શિર ધરે; તુન્ને નિવાજો તેહને આજ, કયું નહિ તૃસે ધણી મહારાજ. ૨૫ ખાન કહે પત્થરમે' ખુદા, હૈ કહ્યુ જે તુ“ પૂજો સદા; જગતગુરૂ તવ લ્યે. તદ્ધિ, કિતેખ માંહિઁ ખુદા પણ તહિ: ૨૬
૧૭.
૨૦
૨૨
૨૪
Page #224
--------------------------------------------------------------------------
________________
ગુરૂત્તાન ઉપદેશ.
(
તેહની અટ્ટમ રખે સહુ કાઇ, કરિ તસલીમ શિર ધરતે સાય; સાગદ ન ખાવે ઉસકી કાય, હીંદુ મુસલમાન માને સેાય. ૨૭ સુખકા થુંક ન લગાડે કાટ', ધરે પાય તે ઝખ હોય; .
ખુદા ન દીસે તેિમમે કદા, દેખતે યાદ આવે વે સદા. ૨૮ મહેજતમે’હુ ખુદાકી ઠામ, તહાં ન કરે કોઈ માઠું કામ;
ખુદા તા બેઠા બિહિસ્તહ પુરી, યાદ આવે ઇસ ડૅારિ કરી, ર ખુસી થયે તવ મિરજા` ખાન, સાચું અકખર શાહનું જ્ઞાન; જેણે માન્યા જગ ગુરૂ હીર, દીસે જ્ઞાની અવલ ફકીર. માગા હીર દમા કછુ ગામ, હીર કહે નહિં તેહનું કામ;
૧૫૧ )
અઢાર બાલ પાળેજેયતી, નહિં...કર ગૃહસ્ત કહું' તસ યતી.૩૧ હિંસા જડ ચોરી નવિ કરે, અબ્રહ્મપણ તે નવિ આદરે;
૩૦
પરિગ્રહ દમડી હાથ ન ધરે, નિશા સમે લેાજન નિવ કરે. ૩૨ પૃથ્વી પાણી તે વાય, વનસ્પતિ છઠ્ઠી ત્રસકાય;
એહુને દુઃખ ન કાજે કહિ, રાજપિડ અકલ્પિત તર્હિ: ૩૩ કંસાદિક ભાજન નવ ખાય, પળ્યગ માંચીએ ન દીએ પાય;
ગૃહી ઘરે બેસવું અસાર, ન કરૂ સ્નાન અને શિણગાર. ૩૪ અઢાર એકલ મુક્યા જેટલે, ખુસી ખાન થયા તેટલે
ઘણું પ્રશસી વાળ્યે હીર,જસ વાધ્યા જિમ સરિતા નીર, ૩૫ મેડતેથી ગુરૂ ચાલ્યા ઉડી, છડીદાર પાતશાહી પુ;િ નાગારમાંહિ ગુરૂ જાયે સહી, ચામાસુ કરતા ગહગઢી. ૩૬ ( ઢાળ-વાસુપૂજન પૂજ્ય પ્રકાશ. એ દેશી. ) હીરજી જય નાગાર પધારે, સામહીમ ત્યાં થાયે; સંઘવી જેમલ્લ મત્રી મોટા, હીરને વદને જાયે હૈ, હીરજી, ૧
Page #225
--------------------------------------------------------------------------
________________
( ૧૫૨ )
શ્રી હીરવિજ્ય.
મેઘમલ્લ મહિતા તે મેટા, ભગત હીરની કરતા;
પાસ પ્રભુની જિમ ધરણેન્દ્રહ, પૂજા ભલ આદરતા. હીરજી,૨ જેસલમેરતા સ`ઘ આળ્યે, મુખ્ય માંડણ કાટારી; સોનઈએ શ્રીગુરૂને પૂજે, પહિરાવ્યાં નરનારી. કરી ચામાસું ગુરૂજી ચાલે, પિપાડ નગરે આવે;
હીરજી ૨
તાલેા પુષ્કરણા ધન ખરચે, સાવન ફૂલ વધાવે છે. હીરજી. ૪ વરાડ નગર માંહિ નર વસતા, સંઘવી ભારમલ નામ; ઈંદ્રરાજ એટા તસ કહીએ, આવ્યા વદન કામ. હી જી. પ હિં... ગુરૂ માહારે નગરે પધારો, બિંબ પ્રતિષ્ઠા કરવું; હીર કહે નવિ આવ્યું જાયે, સીરાહીયે સ ચરયુ હા, ડી. ૬ કલ્યાણવિજય વાચક મોકલીએ, પ્રાગવંશ મુખચ દે;
ખિમ પ્રતિષ્ઠા તિહાં કણ કીધી, હીર નામે આનદો.ડી. છ ચાલીસ હજાર રૂપઈયા ખરચ્યા, સફળ કર્યા અવતાર;
હીરના શ્રાવક દ્ર સરીખા, એક એકપે સારો. હી. હીર ગુરૂ સીરહીએ આવે, વિજયસેન ત્યાં મલી; ચંદ સર એક થાનિક દેખી, સઘ મનોરધ ફળી. ડી. ૯ વિજયસેન ગુજરાતે પુહેતા, ત્રંબાવતીમાં આવે;
રાજી વજી કરે... પ્રતિષ્ઠા,નર ભવ લખી તે ફાવેહા.ડી.૧૦ (દુહા.) પારેખ વજીઆ રાજીઆ, જૈન શિરામણ તણ; જિનમતવાસી જિન જપે, સિર વહે જિનની આણુ. જિન પૂજે પાતિગ ગમે, પ્રણમેં જિનના પાય; સાય વચન હીડે ધરે, જે ભાખે જિનરાય.
૧
૨
Page #226
--------------------------------------------------------------------------
________________
ઉપદેશની અસર.
( ૧૫૩ ) ( ઢળ-ઉન્નત નવ પોવન મારૂં-રામ રામગિરી. ) એહ વચન જિન તાહરૂ, બિંબ ભરાવીને પૂજે ભવિ પ્રાણી બિબ ભરાત્રે બહુ પુણ્ય થાયે,
અસંખ્ય કાળ લગે જિનેંદ્ર પૂજાયે. એહ વચનો ૧ જિનનાં ભુવન કર્યું પુણ્ય સારે,
ભરતતણું પરિ પામેરે પારે. એહ વચન ૨ ઋષભવચન સુણી ભુવન કરાવે,
મણિમય મૂરતિ ભરત ભરાવે. એહ વચન. ૩ દંડવીર્ય ને સગરજ રાયે,
કરી ઉદ્ધાર નર મુગતિરે જાયે. એહ વચન ૪ સંપ્રતિરાયની વાત પ્રસિદ્ધી,
જિનમંડિત તેણે પૃથવી કીધી. એહ વચન૫ આમરાયને કુમરનરિદ,
જિનમંદિર કરિ ધરીને આન દે. એહ વચન. ૬ વિમલરાય વરતપાળ હુ જ્યારે,
જિનમંદિર કરી આતમ તારે. એહ વચન છે પારખ રાજીઆ વજઆ જોજે,
પડતે કાળે હુઆ નર જે. એહ વચન. ૮ પાંચ પ્રાસાદ તે પ્રગટ કરાવે,
કનક રણમઈ બિંબ ભરાવે. એહ વચન) ૯ રજત પિતલ પરવાલી બિંબ, થાપી કીરતીનારે થંભ.
એહ વચન૦ ૧૦
Page #227
--------------------------------------------------------------------------
________________
(૧૫૪), શ્રી હીરવિજય. ગયા નહીં તે થિર કહેવાય,
જેહના જસ જગમાહિરે બોલાય. એહ વચનો ૧૧ અનેક બિંબ પાષાણુમે રે કીધા, દેશે દેશે પૂજે પ્રસિદ્ધ.
એહ વચન ૧૨ (ઢાળ-ચંદ્રાયણની ) શ્રીચિંતામણિ થંભણ પાસે, ત્રબાવતી પ્રાસાદિરે વાસ;
એક પ્રાસાદ ગધારે ખાસ, ત્યહાં બેઠા નવપલ્લવ પાસે. ૧ એકને જે જિનભુવન કરાવે, ખભતણ પ્રતિમાજ સેહવે,
બાદોડે એ ભુવન વિખ્યાતે, પાસ કરે નેં નેમિનાથ. ૨ પાંચ પ્રાસાદ કીધા એ સારા, અનેક કીધા રણ ઉદ્ધારા;
ચેત્યા પુરૂષને આપસંભાળે, બિંબ–પ્રતિષ્ઠા કરીને યુ આલે. ૩ જેઠ માસ સુદિ બારસિ જ્યારે, બિંબ થપાવી આતમ તારે;
વિજયસેનસૂરીશ્વર હાર્થે, ચિતામણિ થાયા નિજ જાતે. ૪ આબૂ ગેડી રાણકપુરિ જાય, તિલક શિરે કરી સંઘવી થાય; કલિકાળે હુઆ પુરૂષ સુજાણે, શાહ અકબર મૂકે જસ દાણે. ૫ પ્રેમ ધરે મુતપ્રતિકાળનારે સ્વામી, સકલ ફિરંગી રહે શિર નામી;
કરી અમારિ ને માછીરે વાય, કેડિ અનંતી મછરે ઉગાર્યા. ૬ અજા મહિષ મહીષીરે ગાય, પંખી ગુણ રાજીઆનારે ગાય;
અહિં ઉપના તેહરખ અપાર કરી રાજીઓ આપણને સારો, ૭ અન્ય અમદેશમાં ઉપજી માતા, કેશુ હેત અભયદાનને દાતા;
વળી ઉપગારી વચન જેણિ ભાખ્યાં, ગામ નગર ભાજંતરે રાખ્યાં૮ અકબરે અન્યાય દંડ વાય, જેણે અનેક બંધ મુકાવ્યા; તિમ રાજીઆની દ્રષ્ટિ પડયા જે ચેરે તેને ગળે આવ્યા નવિ રે.
Page #228
--------------------------------------------------------------------------
________________
ઉપકારની યાદી.
( ઢાળ-તુ'ગી
ગિરિ શિખર. એ દેશી. )
અનેક ગુણ રાજી કેરા, કહેતાં ન પામું પારરે; ખાજગી એક ચેઉલ કેરા, અંધ પડયા તેણી વારરે,અનેક૦ ૧ લેક ઘણા પણ બધે પડીઆ, મુકે નહિજ ફ઼િ ગીરે, લેઈ ગયા તે ગોવા માંહિ, પડયાં દુર્ગંલ અગરે. અનેક પીજરેજલિને પાસે' પાડતા, રાજીએ નરસીહરે;
૨
અનેક૦૩
સકલ મધ ખલાસ કીધા, કાન લેાપે લીહરે. લખ્યું એક લ્યાહારી દંડ કીધા, ખેાજગીના સાયરે; મળે પાસે કાંઇ નહિ, જમાનકા વિહાયરે પારિખનુ તેણે નામ લીધું, મુકાવેતા એડરે;
અનેક ૪
વિજરેજલ તવ વેગિ છેડે, તેડે ખેાજગી સાયરે. અનેક વ વખારે લેઇ વગે` આવ્યા, કરવા લાગા મરણ; સહુ કહે એહમાં કશું લેસ્યા, એતા નાંખે ચરણુ, અનેક દ કહું ભગવત તે ભલુ કરચે, ધરમે વિઘન પળાયરે; ખેાજગી તથ્ય થયા સાજો, ચેઉલ બખ્તરે જાયરે. અનેક૦ લાખ ત્યાહારી તેણે' દીધી, પારેખના ગુણ ગાયરે;
તેલા ધરના દિવસ હુતા, હણે ચાર તિણે ડાયરે અનેક૦૮ ખાવીસ પુરૂષને પાયે એડી, ખાંધ્યા લાકડી પાયરે;
અનેક ટ્
સપ્તશેર કાઢી કરી ઊંચી, જામ મૂકે ઘાયરે, મિલી પુરૂષ અરદાસ કરતા, તું ખેાજગી નર સારરે; ચાર ન હણીએ આજ મેટા, રાજીઆના તહેવારરે,અનેક ૧૦ સુણી હરખ્યા નગર ખાજો, છેડયા ચાર સખ જારે; રાજીઆ મેરા મિત્ર મેટા, જીવકા દાતારરે,
અનેક૦ ૧૧.
( ૧૫૫ )
Page #229
--------------------------------------------------------------------------
________________
(૧પ૬ )
શ્રી હીરવિજ્ય.
( દુહા. ) મુનિવરમાં ગુરૂ હીરજી, અસુર અકમ્બર સાર; વાણિગ વંશમાં રાજીએ, દયા દાન નહિં પાર.
(ઢાળ-મૃગાવતીના રસની. ) પાર નહિ રાજીઆના પુણ્યનો, ઘેધલે ન હણે જીવરે ગુજર ખંડ આખે હે પાતિગ, તેહથી બહુએ સદી
જીરે સુદીરે તું જિન શાસન ચંદેરે. આંચલી. ૧ વિણ કેલી એક વહાણ વડેરૂં, લેઈ ગેનામાંહિં આવે,
મારતા નર બહુઅ મુકાવ્યા, ધન પાછું જ અલારે. જી. ૨ સંવત સેળ એકસઠ જ્યારે, દુરભિખ્ય કાળ હુએ ત્યારે,
ગ્યારહજાર મણ કણુતવ આલ્યા, વણિગવંશ ઉગારેરે. જી. ૩ રૂપક રેકડા બહને આલ્યા, ઘણું ગુપતિ તે દાને,
ફરે પુરૂષ પારેખ વજીઆના, આપે અન્ન નિધાનેરે. જી. ૪ ફરતા પુરૂષ તે ભમતા આવ્યા, વસે શિકારપુર જાહિરે,
એક ઘરમાં નવજણ છે માંદા, મગ ઓરવા નહિ ત્યાંહિરે. જી. ૪ છાનું તેહને માંડ્યું આલવું, તે પુરૂષને મેરે;
સ્ત્રી કહે હવિષ ખાઈશ વેગે, લે જો હવે દામેરે. જી. : સમક્તિ શીળ સત ધીરજ ધેરી, દીસે છે જગ કેરે,
દિયે દાન નર ન લિયે દુખમાં, એ જગિ વિર: હેઇ. જી. ૭ (ઢાળ-ઈતને કેતાઈ ઈતના કયા કરણા-રાગ-આશાવરી,) શ્રીજિનશાસન ચંદરે એહ, ડભેલમાંહિ વરસાવ્યે મેહે. ૧ અનેક ગામે દેહરાં પિસાળે, શ્રી જિનશાસન ચંદો રે, જિહાં ચંદરૂઆ બાંધ્યા વિશાળ, શ્રી જિનશાસન. ૨
Page #230
--------------------------------------------------------------------------
________________
ધનની સફળતા. ( ૧૫૭ ) લહિણું રે લ્યાહારી ભરૂઅચી થાલી; એણે દીપાવ્ય વંશ શ્રીમાલી.
શ્રી જિન. ૩ દરભિખ્ય કાળે અન્ન ઉવારી, શાહજસીઆની કીતિ વધારી.
શ્રી જિન. ૪ તેત્રીશ લાખ રૂપક પુણ્ય કાજેરે આવે,
અમારિતણું પુણ્ય લખ્યુંઅ ન જાવે. શ્રી જિન. ૫ સમરો સરિંગ જગફૂરે જેહ, તુમ દીઠે દીઠા નર તેહ.
શ્રી જિન. ૬ ઉત્તમના ઉત્તમ હુએ પ્રાહિં;
પારિખ નેમિ વડે ગછ માંહિ; શ્રી જિન૭ સંઘપતિ તિલક ધરાવ્યુંરે જેણે ગિરિ શેત્રુજે ફરરે તેણે.
શ્રી જિન૮ રાજઆ વજીઆનું રાખ્યું ના; ચઢત ચઢત કરે ઉત્તમ કામે.
શ્રી જિન. ૯ શ્રી જિન આગન્યાને વહેનારે ઋષભ કહે એ પુરૂષ સુ સારે.
શ્રી જિન. ૧૦
( દુહા.) એ શ્રાવક ગુરૂ હીરના દેખે ધનદ સમાન, હર રહ્યા સીહીમાં, વરસે શ્રાવક દાન.
(ઢાળ-મિરજા દેવીને વીનવુ. રાગ-ગોડી. ) હીરવિજ્યસૂરિ સુંદરૂપે રહ્યા સિરોહી મહેર;
કરી પ્રતિષ્ઠા મુખતણી, કાષભ જિનેશ્વર ત્યહિં. હી. ૧
Page #231
--------------------------------------------------------------------------
________________
( ૧૫૮ )
શ્રી હીરવિજય.
આસપાલ સર્ચ હીર ભલેરે, ખરચી ધનની કેાડિરે; બિંબ પ્રતિષ્ઠા કરાવતારે, આપે હય વર ડીરે તેજા હરખા નર સુંદરૂ, કરે પ્રતિષ્ઠા સારરે;
હીર૦ ૨
અજીતનાથ થપાવીઆરે, ખરચ્યાના નહિ પાર હીર૦ ૨ આબુગઢ' ગયા યાતરારે, વિળ દેવ જુહારીરે;
રા’સુલતાન આવી નમેરે, કીધી બહુ મનુહારીરે, હીર૦ ૪ અકર અન્યાય મેં ટાળવા, કીજે દેશ અમારીરે;
હીર રહા તુમ સિરાહીમાંરે, આસ ફળે નર નારીરે, હીર૦ પ પુંજો મહિતા પ્રધાન ભલેરે, કરે વીન ંતી ત્યાંહિ રે;
વિનય કરી શુરૂ તેડીરે, રાખ્યા સિરાહી માંહિ રે, હીર૦ ૬ ( ચાપાઈ. )
સિરોહીમાં ગુરૂ રહી જસે, નિશ ભરી સુણ લાધુ તો; કલભ ચાર ગજ નાંહના જેહ, સુઢે પુરતક ભણતા તેહ એહ સુપનના કર્યાં વિચાર, ચેલા સુંદર મત્સ્યે ચ્યાર;
૧
અનુકરમે તે સુપનજ ફળે, શાહ શ્રીવ ંત દસ જણુયુ મિલે, ૨ નર નારી પૂત્રી સુત ચાર, મહિન ખન્હેવી ભાણેજ સાર,
દસે જણા ૨ે સયમ ભાર, સફળ કરી માનવ અવતાર. ચારે પુત્ર નરરત્ન સમાન, વિજયાન ંદસૂરિ સુંદર વાન; પુણ્યે તે પટાધર થયા, હીરતણે વચને તે રહેા. બીજો ધર્મવિજય પ્’ન્યાસ, અમૃતવિજય પ· જગમાં ખાસ; મેરૂવિજય ગણિ ચેાથે ભ્રાત, લાલમાઇ માતાના જાત, સહેજશ્રીઆ બેટી સાધવો, રગશ્રીયા તે ભગિની હવી; સાદુંલ ઋષિ ખન્હેવી જોઇ, ભગતિવિજય ભગિની સુત રાઈ
Page #232
--------------------------------------------------------------------------
________________
મહત્ પુરૂષને ટેક. (૧૫૯) વિજ્યાનંદસૂરિની માય, ત્રિચ્ચે નામ તેહનાં કહેવાય,
લાલબાઈ શિણગારદે નામ, લાભસિરી ત્રીજું અભિરામ, ૭ ધારે ધર્મવિજય પંન્યાસ, મેઘે મેરૂવિજય તે ખાસ;
વિજયાનંદ કુંઅરજી નામ, અને અમૃતવિજય અભિરામ. ૮ કુંઅરજીએ કાઢ્યું અતિ કર્મ, દીપા જેહિં જિન ધર્મ
જગ આખ બેલે ગુણગ્રામ, શાહ શ્રીવંતનું રાખ્યું નામ. ૯ શાહ શ્રીવંત નર માંહિ સિંહ, સતાવન મણ ખરચ્યું ઘીય;
વીસ ગામમળ્યાં ભગતિ જ કીધ, હીર હાથે જિણે સંયમ લીધ.૧૦ હીર રહ્યા સિરોહી માંડિ, શાહ વરસંગ વિવહારી ત્યાંહિ;
નાહને નવ વન ધનવંત, વિહવા લહી ગુણવંત૧૧ ઘરે કીધાં પિઢાં પકવાન, મૃગનયણી કરતી તિહાં ગાન;
ઘાયા મંડપ તરણ બારિ, જિમે સગાં બહુ નર ને નારી. ૧૨ ઈણિ અવસર વરસંગ કુમાર, ઉપાસરે હિતે નર સાર;
વાંદે પડિકમે પુરૂષ અપાર, શિર ઓઢી ગણતે નવકાર. ૧૩ આવી વાંદવા કુમરી નારિ, વરસિંગ ન લો તેણે ઠારી,
વરસતાં વાઘ અષિ લહી, શ્રાવક એક હ ત્યહી સહિ. ૧૪ તુહ્મને વાંદે તુલ્બારી નારી, સીદ પડો છે તદ્મ સંસારિક
તુલ્તને એહ જણાવી જાય, તુધ્ધે ચેતજે વરસંગ સાહ. ૧૫ કહે વરસંગ તું કાંઈ હસેસ, એહ વાંદસ્ય તર્યું કરેશ,
પોતે ઘર આ ગુણ ખાણિ, મુજ પરણેવા જિનની આણ. ૧૬ માત પિતા મળીઓ પરિવાર, ક ન પરણે તુંહ કુમાર;
ખિણમાં યે આ વઈરાગ, અવસર લહીને કરજે ત્યાગ. ૧૭ કહે વરસંગ અવસર એ લો, કાઢયે બેલ પાળે છે
આયે પચ ન ર ધને લેતે સંયમ થઈ એક મને. ૧૮
Page #233
--------------------------------------------------------------------------
________________
( ૧૬ )
શ્રી હીરવિજય. મુનિ પચાયે શ્રાવકે સડી, જવ એ કન્યા વાંદી ગઈ,
હવે ન માંડું ગૃહકથા ધર્મ, જે કંઈ લયા હેઈ શર્મ. ૧૯ ફરી મ કહે માત ને તાત, કે સંયમ કે આતમઘાત;
મૂકી બેઠે ચારે આહાર, આપી અનુમતિ તેણી વાર, ૨૦ જે પકવાન વિવાહને કર્યું, તિણે પેટ સાહીનું ડર્યું;
ખરચી ધનને સંયમ લીધ, હીરે તેહને દીક્ષા દીધ. ૨૧ તે હુએ વરસિંગ રૂષિ પંન્યાસ, એકસો આઠ શિષ્ય મળીઆ તાસ:
એ સહુહરિતણે પરિવાર, હીરના ભાગ્યતણે નહિં પાર. રર સિરોહીમાંહિ રહ્યા હીર જામ, મહિમા દેવ પ વાગ્યે તામ;
કારણ સમય સુણે નર ભલા, દીવાન માહી રાખ્યા સાવલા. ર૩ રસુલતાન ન મુકે જસે, ઘણા દિવસ વળી ગયા તે
માંગે દંડ ગુના વિણ રાય, મુકે નર નહિં કીયે ઉપાય. ૨૪ શ્રાવક સઘળા દેહિલ્યા થાય, ધન નવિ આપે કરિ ઉપાય;
સુપાસ તણી પૂજા આરે, શ્રાવક સહુ આંબિલતપ કરે. ૨૫ છેટે નહિ તેહે નર જસિં, કારણ એક હવું નર તસે;
ઠંડિલ નવિ પડિલેહ્યાં કેણિ, હીરવિજયસૂરી ખીજ્યા તિણિ.ર૬ વાહણે આંબિલ કરજો સહુ, હવે મ ચૂકર્યો મુનિવર કહે
હીરવચન શિર ઉપરિ ધરે, મુનિવર સહુએ આંબિલ કરે. ર૭ માંડલિ પહેતા જગગુરૂ હીર, લેઈ અન્નને માગ્યું નીર,
સકલ સાધ કરે વીનતી, તુલ્બ આંબિલ સ્યાનું ગછપતી. ૨૮ હીર કહે માહરૂં માતરૂં, અપડિલે પૂઠવ્યું ખરું;
તે મુજ આંબિલ ન આવે કેમ,હીરવિજયસૂરિ છેલ્યા એમ.ર૯ હીરે આંબિલ કીધું જામ, એસી આંબિલ હુઆ તામ,
તેણીજ રાતે છૂટા સાઉલ, છુટા નર તે શ્રાવક સાચલા. ૩૦
Page #234
--------------------------------------------------------------------------
________________
કિતાબવાંચન.
( ૧૧ )
પુણ્યવત જસ લહેઅણુ કરે, હોરવિજયસૂરિની પરે; ગુરૂમહિમા વાગ્યે તિહાં સાર, હીરે કીધેા પછી વિહાર. ૩૧ સિરોહીથી ગુરૂ સંચરે, પાટણ માંહિ ચામાસુ કરે;
પાલિથી આવે ક્રમાન, છ માસ જંતુ અભયદાન. શાંતિચદ મુનિવર હ્યાં સાર, કથાકાશ ક ગ્રંથ અપાર; સભલાવ્યા અકખરશા તણે,બુઝન્યા વચન સુધારસ ઘણું. ૩૩ દયા ધર્મ વચ્ચેો મન માહિ, હુકમ હવે અકબરને ત્યાંહિ
જનમ માસ પાલેવા સહી, આદિત્યના દિન વા તહિં, ૩૪ સક્રાતિ અને નવરાજ હોય, યા દિન જીવ ન મારે કાય;
કારણ સેય કહું તે સુણ્ણા, આવ્યા દહાડો ઇદજ તણે, ૩૫ શાંતિચ'દ ગયા શાહા કને, આંથી વિદાય કરે તુધ્ધ મને;
કાલિ જીવ મરે લક્ષ કેાડ, અહિ રહેતાં અભ લાગે ખાડિ૩૬ કિતેખ તુલ્લારામાં તુમ જોય, જારે રાજા પૂરા હાય;
જમ રોટી નિ ભાજી ખાય, રાજા તેાહ કબુલ લિખાય. ૩૭ દયાવત નર અકબર સાહિ, અનુલક્જલ તેયે તેણુિઠાય;
સકલ ખરા મેલી કરી, વાંચે તેિમ તિહાં દિલ ધરી. ૩૮ રાજે પૂરે હાયે જખી, જખ ભાજીસ્યુ ખાઈએ તખી;
કબુલ રાજે તે સહી હાઇ, ખેર મહિર ધરે દિલ સેાઇ. ૩૯ અસ્યા ખેલ સુણી સુલતાન, ઉંખરા સહુ કીધા સાવધાન; લાહાર માંહિ ફ્રેંચ ઢંઢેર, કાઇ ન મારે જીવ સખેર. કાડિ મધ છૂટા ખેાકડા, મુકાણા ગાડર કૂકડા;
સુગલ દિર પેસે વાણીઆ, ડાવ્યા અધ લખ્ય પ્રાણીઓ, ૪૩ એહવાં પુણ્ય હોઇ જગ જેહ, હીર ગુરૂના માહિમા તેહ; મહેારમ દિન માસજ પાલવા, પોસીના દહાડા ટાળવા. જર
૧૧
૩૨
૪
Page #235
--------------------------------------------------------------------------
________________
( ૧૬૨ )
શ્રી હીરવિજય.
સ થઈ હુઆ છાસ, વરસ અમારિ પાલિ તે ખાસ; અસ્યુ ફરમાન કરાવી' તહી, ખીન્નું જીજીઆનુ તે સહીં.૪૩ નથુ મેવડ લેઇ કરી, શાંતિચઢ આવ્યે પરવરી;
સિદ્ધપુરી નગરી છે જ્યાંહિ, હીરને આવી મળીઆ ત્યા૪િ૪ હીર તણા મહિમા જગ એડુ, અનેક અસુર ખુઝરીઆ તેહ;
ખટ દરસણુ પ્રસિદ્ધજ નામ, હીર તણા ગુણુ બેલે ગામ. ૪૫ સઘજી પ્રમુખ સાતજણ ત્યાંહિ, દીક્ષા દીધી પાટણ માંહી;
સોય કથા સુણજો નર નારિ, હીર વચન અમૃતસમ ધારિ. ૪૬
( ઢાલ-લકામાં આવ્યા શ્રી રામરે. એ દેશી. ) હીરની સાકર સરિખી વાણીરે, સુધર્માવામી તણી ધાણીરે; હુ અસયા જખુ ગુણ ખાણીર, પુડિ આઠે નારી તાણીરે, ૧ જંબૂસ્વામિની વાણી વારૂર, હુ પરચો ચારના તારૂ;
માય ખાપ નિ` સસરા સાસરે,તેણે છંડયા ભેગ વિલાસરે, ૨ જગવચન ભલું માહાવીરરે, જાણે ખીર સમુદ્રનું નીરરે;
..
3
४
સુણી મુત્રયે મેઘજી ધીરરે, જેણે મુકી સાર સરીરરે. મીઠી હીરવિજયની વાણીરે, મુઝસે સઘળુ સાહુ ભવ્ય પ્રાણીરે; અતિ ભેાગી વસ્ત્ર સુસારરે, રૂપે કામ તણેા અવતારરે, નવ ચાવન વરસ અત્તોસરે, જેહની દીસે સમક્ષ જગીસરે; ધિર નારી સુંદર સારીરે, મૃગનયણી મેહનારીરે, ચાલિ પુરૂષતણે અનુસાઇરે, રૂડી રસવતી નિપાઇરે;
પ્રીસતા કાંઇ નીચી થાયરે, ઉભી વિરુણે ઢાલે વાયરે. સહિજે નરના ગુણ ગાયેરે, વિનયવંતી નહિય કષાયરે; જિન ધર્મની રાગી સહાયરે, સત્ય શીલવતી દાતાયરે.
19
Page #236
--------------------------------------------------------------------------
________________
સંઘ”ની દીક્ષા.
( ૧૬૩ )
કર શાલતા સ્ત્રી શિણગારરે, જાણુ ઈંદ્રાણી અવતારરે; પ્રસવે તે સુદર ખાલરે, જસ રાજકુમર ભુપાલરે, ઇસી નારી સંઘજી ઘેરરે, તે ભગતિ કરે હુ પેરરે; એહુવા સંઘજી શ્રાવક જેટુરે, વાણી હીરની સુણતા તેડરે હીરવચન કહિ ટકસાલીરે, નર ન જોવે પાછે વાળીરે;
જડપી કરતા નર પાપરે, કિર બહુ જનિને સતાપરે. ધન રમણીના મેહ લાગેારે, ધર્મ ધ્યાનથી પાછા ભાગેરે; આયુ થેાડુ નિ પાપ ઝઝુરે,પરભવ કિમ લહીયે સુખ તાજુ રે.૧ ફરિ ચિહું ગતિ માંહિ જીવરે, કરિ પાતિગ સાય સદીવરે; નરના ભવ પામીયે કયારેરે, પુન્ય પાખે નરભવ હારેરે. ૧૨ દોહિલેા છે પુણ્યના યોગરે, કયહાં પામવી દેહી નિરાગરે; કિડાં પંચેટ્રિના ભાગરે, સુખ સાતાના સયેાગરે, સુદ્ધ ગુરૂ જગિ મિલવે કયાંહિરે, સુણવાના નવિ આવે પ્રાંહિ ; સુણી આદરે નહિ' નર કોઇરે, આ લેલુખી નરભવ ખારે. સુલભ ધી નહિં સંસારરે, તે ધરતા સુદ્ધ વિચારરે;
૧૩
જાય આયુ એળે અવતારરે, કહાં એક કહ્યુ આતમ સારરે, ઉત્તમ નિ એહવું આણેરે, સ ંસાર તે કડુ જાણેરે; અઇસી દેસના હીરની થાયરે, ખુજીયા સિ ંહ તે સંઘજી સાહિરે શિર આવ્યે નિર્હ મિન રીસરે, મહિ મુદ્રી કાઢી સહિસ બત્રીસરે; સીનિ કહિં તુમ આલીરે, મુનિ તે અનુમતિ દ્વીએરે.૧૭ જૈન ધમ સુણી મન થાયરે, થાળું ચેગી ન રહું યાંહારે;
એતે નાખેા કુઆમાંહિરે, દ્રવ્યતણુ મુજ કામજ નાહીરે. ૧૮ આલી ઉત્તમ કુળની નારીરે, પુત્રી છે તુમ હજુ ક્રુઆરીરે; તેહના વિહવા મળ્યો છે જોયરે, પરણાવી જા સરે. ૧૯
૧૦
Page #237
--------------------------------------------------------------------------
________________
( ૧૬૪)
શ્રી હીરવિજય. વિનયવતી તુંહ સદાયેરે, બલ્ય સાહિતે સંઘજી સાહે
ફેરી ઉત્તર કાં મુજ આલેરે, પછિ મન નવિ માહરૂં ચાલેરે.૨૦ બેલી અબલા તેણી ડાયરે, જિમ તુહ્મનિ શાતા થાય;
તિમ કંત મહારાજ કરેહશે, ત્યારં સંઘજી દીક્ષા લેહરે.૨૧ ખરચી ધન મછવ કીધેરે, મલ્ય સંઘ તે સહઅ પ્રસિધ્ધ
હે વરઘોડે જેણીવાર, મિલ્યા પુરૂષતણે નહિ પારરે. ૨૨ જન સહ્ય અસંભે થાયરે, લીએ સંઘજી શાહ દક્ષાયરે;
નર જેવા સકે ધારે, વાજતે વનમાં જાય. ૨૩ વાડી દેલખાનની છે જ્યાંહિરે, દીક્ષા કારણે આવ્યા ત્યાંહિ,
ખીર વૃક્ષ તળે પછિ આવે, સંઘજી સાહતે સજ થાવેરે ૨૪ મુંકે કુંડલ ચીવર હારરે, નર નયણે ચાલી ધાર;
મુકે ખુંપ તિલક કશાયરે, નારી સહુએ ગલગલી થાય. ૨૫ મસ્તગની વેણિ વિવારે, વિજયસેન સુરિ રેયા ત્યારે,
બીજા સાધ ભલા સલાયરે, આંસુએ આંખ ભરાયરે. ૨૬ દેખી યે સોની તેજપાળરે, સની ટેકર દુખ વિશાળરે,
પાસે ઉભી રઈ નારીરે, ઈ કુમરી નાહની બિચારી રે. ૬૭ ઉચું ન જોયે નર સુકુમારે, રખે મેહ જાગે દેખી બાળરે,
હર હાથે ત્યે સંયમ ભારરે, પંકિ સાધતણે પરિવારરે. ૨૮ ઈદ્ર સરીખે ભેગી દેખીરે, નીકલ્યા ઘર સાત ઉવેખીરે
છતા ભેગને છડણ હારરે, દુલહ દીસે નિરધાર. ૨૯ દુલહો જગમાંહિ દાતારરે, ઘોડા સૂર સુભટ ઝુંઝારરે, ખમાવંત તે લાખે એકરે, દીસે ચેડા જાસ વિવેકરે. ૩૦ જ ત્યજીને, છોડી દઈને.
Page #238
--------------------------------------------------------------------------
________________
સંઘજીની દીક્ષા.
( ૧૬૫) સીલવંત તે સધ્યા કરે, પડિત જગે દુલહા હેઈ,
ધનવંત તે સધ્યા લહીએરે +વગતા તે કઈક કહીયેરે. ૩૧ થોડા થોડા સમય સુજાણ, થોડા દીસે ગુણના જાણ;
છતા ભેગને છડે જેહરે, જગે વિરલા દીસે તેહરે. ૩૨ સંઘજી દીઠે નર સારરે, છતા ભેગને મુકણહાર,
દેખી નર બુઝયા સાત, મુંકા શિરી હીરને હાથ. ૩૩ દીધું સંઘવિજય તસ નામરે, (રાખ્યું જગમાંહિ શુભ નામ) કરિ આભ કેરો કામરે, બેલે ઋષભ કવિ ગુણ ગ્રામ. ૩૪
(દુહા. ) ષભ કહે ગુરૂ હીરજી, નામિં જયજયકાર;
પિસ્તાલિ પાટણી રહ્યા, કીધે પછે વિહાર (ઢાલ-મગધ દેસકે રાજા રાજેસ્વર એ દેશી. રાગ સારંગ.) પાટણથી પાંગયે હીરે, આવે ત્રંબાવતી યાંહિ; સેની તેજપાલ પ્રતિષ્ઠા કરાવે, હરખે બહુ મન માંહિ હે.
હીરજી આવે ત્રબાવતી માંહિ. આંચલી. ૧ સંવત સેલ છેતાલા વરશે, પ્રગટયે તિહાં જેઠ માસે;
અજુઆલી નેમિ જિન સ્થાપ્યા, પતી મનની આરહે. હ.૨ અનંતનાથ જિનવરનિ થાય, ચંદમે જેહ જિર્ણદે;
ચઉદ રત્ન તેણે તે દાતા, નામિં અતિ આણુદે . હીરજી. ૩ પવીસ હજાર રૂપઈઆ ખરચા, બિંબ પ્રતિષ્ઠા જાહારે;
ચીવર ભૂષણ રૂપક આપે, સાતમી વછલ કર્યા ચ્યાર હે. હી. ૪ સેમવિજયને પદવી થાય, રૂપે સુરપતિ હારે; કહિણી રહિણી જેહનીરે સાચી, વચન રસેં તે તારે હ. હી. ૫ + વતા.
Page #239
--------------------------------------------------------------------------
________________
( ૧૬ )
શ્રી હીરવિજય.
ઈંદ્ર ભુવન જસુ દેહરૂ કરાવ્યુ, ચિત્ર લિખિત અભિરામ; ત્રેવીસમા તીર્થં કર થાપ્યા, વિજય ચિંતામણિ નામ હા. હી.દ ઋષભ તણી તેણે મૂતિ ભરાવી, અત્યંત મોટી સોય;
ભુ‘ઇરામાં જઇને જુહાર, સમકિત નિરમલ હોય હા, હી. છ અનેક બિંબ જેણે જિનનાં ભરાવ્યાં, રૂપક કનક મણિ કેરાં;
આશવવંશ ઉડ્યૂલ જેણે કરીએ, કરણી તાસ ભલેરા હા, હી. ૮ ગિરિ શેત્રુજે ઉદ્ધાર કરાવ્યે, ખરચી એક લખ્યુ ત્યાહારી;
દેખી સમિકત પુરૂષજ પામે, અનુમોદે નર નારી હૈ. હી, ૯ આબુગઢના સંધવી થાય, લહિણી કરતા જાય;
આબગડે અચલેશ્વર આવે, પૂજે ઋષભના પાય હૈ. હી. ૧૦ “સાતે ખેત્રે જેણે ધન વાળ્યું, રૂપક નાણે હિણા;
હીરતા શ્રાવક એ હોયે, જાણુ મુગટ પરિ’ગરિહિણાં હૈ, હી.૧૧ રાની શ્રી તેજપાલ અરારિ, નહિ કા પૈષધ+ ધારી;
×વિગથાવાત ન અડકી થાંભે, હાથે પોથી સારી હા. હીરજી. ૧૨ હીરતણા શ્રાવક સેાભાગી, એક એકપે વારૂ,
હીર ચામાસું રહી ત્રંબાવતી, સકલ જંતુને તારૂ હા, હી. ૧૩ દુખીખલે ત્રંબાવતી માંહિ, ગામ જેવા જાડી,
મણ માટેરૂં ખાજો ખાય, મંઢિલિ જાય અણુ પાડી હો. હીરજી ૧૪ હીરતી તેણે અવજ્ઞા કીધી, ધનનુ માનુ દેઇ;
મિથ્યાતી મહીએ માંહિ મલી, હીર માહિરે કાઢય હા, ૧૫
* પાર્શ્વનાથ સ્વામી. - સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવીયા, નાન જિનબિંબ, અને જિનમંદિર. + એકપ્રકારનું ભાર અને ચાવીસ કલાકનું વ્રત, × દેશકથા, રાજકથા, કથા અને ભકતકથા એ ચાર વિકથા કહેવાય છે.
Page #240
--------------------------------------------------------------------------
________________
અકબરકાપ.
( ૧૭ )
ચોરાસી ગછના મુનિ મલીઆ, વણ કાઢયે નીકલી; હીરતણે ચરણે તે નસીઆ, પુઢિથી નર પલીઆ હૈા.હીરજી૧૬ ધનવિજય ધીરજના ધારી, અકબર પાસે જાય;
શાંતિચંદ્ર મુનિને તે મળી, ભાખી સકલ કથાય હા,હી. ૧૭ અરજ કરી અકબરશાહનિ, સુણતાં સખલા ખિજે;
કુટ્ટણકુ પઇજાશે મારી, ખાંધી અખ આણી?હા. હીરજી ૧૮ હીરાણુંદ ગુમાસ્તા તેહુના, કરતા તસલીમ ત્યાંહિ;
એહ ગુરુના મુજ માફ કરી જે, મિ લખતાંજ હાંહિ હા, ૧૯ ( ઢાળ-મૃગાવતીની~મુકાવારે મુજ ઘર નારિ---એ દેશી. ) ખીજી અકબર આપ લખતા, વે સહી માટે જાવે એ;
કરે બુરાઇ જગતગુરૂસેતી, સેાય સજા સહી પાવે એ—— સુધા એ નહુ સમજે એ, ખુમ તજારખ દેઉ, આંચલી. કરી ફરમાન આપ્યું મુનિવરનિ, ધનવિજય લેઇ આવે છે, શ્રાવક જન હરખ્યા નર સહુયે, જાણુ ખાજાને થાવે છે,ખુર આવ્યાં ફરમાન સોનેરી છાપાં, હખીખલે આંચેઇરે;
હીર ન માન્યા કરી બુરાઈ, મારત સાય મરેઇ એ. સુધા૦૩ ખલલલાટ ખાજાને લાગે, કુણુ કુમતિ મુજ હાઇરે;
હીર મુનિકું લાવા તેડી, સામા જાએ સમ કોઇરે સુધા૦૪ ગજરથ ઘાડા કટક લેઇને, સુલતાન સામે જાયરે;
પાયે નમી મીનિત અહુ કરતા, હીરતણા ગુણ ગાયરે,બુધાપ ( ઢાળ. )
જગત ગુરૂ લેઈ સખ સાધ, ત્રખાવતીમિ આઓ, અહુ આડંબરે તેડી આવ્યા, માનવના નહિ પારારે;
૧
Page #241
--------------------------------------------------------------------------
________________
( ૧૬૮ )
શ્રી હીરવિજય.
હબીબલા તસલીમ કરતા, કરતા મીતિ અપારારે, જગત.૧ મેતેા બુરાઇ કોની તુમસ, તુમહી ભલે જણ હાઇ;
માફ઼ કરો તુમ સખહી હમકુ, ચુના કીઆ જે કાઇ, જ૦ ૨ હીર કહે હે ગામ તુહ્વારા, તેડા તખઢી આયારે; અધવચ્ચે અન્ન મુકીનિકલીઆ, જ્યાર તુમહી વાલાયારે, જ૦ ૩ હખીખલે હરખ્યો મનમાંહિ, દીસે અવલ ફકીરે રે;
ગુણુ દેખી અકખરશા માને, મોટા હીંદુ પીરોરે. હુન્નીમલા એક પ્રશ્ન પૂછતા, કાપડા+કયુ' મ ચેઇરે ?
શું કે કિતેખ ઉપર જઈ લાગે, તેણિ મધ્યાહે એહરે જ૦ ૫ દુખીખલે ત્યહાં ફ્રી ઇમ પૂછે, થુંક નાપાક હૈ પાદરે ? હીર કહે સુખમાં તવ પાકી, નીકલ્યા તામ નાપાકીરે જ૦ ૬ ( ચે.પાઇ. )
દંત કેશ નખ સૂરિખ નરા, દિર એડાં એ શેાલે ખરા;
દુધ વૃંદને પંડિત કથા, થકિ ઠામ મુકયે ગુણુ ગયે. દુખીમલા હરખ્યો તેણી વાર, માગે કછુ કરે ઉપગાર;
હીર કહે તુમ કોજે મહિર, છેડીયે બધી દીજે ખેઇર. હીર વચન તે માને સહી, અમારિ પડહુ જડાવ્યે તહું;
૨૦૪
ઘણા ચાર મુકયા મારતા, પાપ કરૂ કયમ ગુરૂજી છતા, ઇમ ગુરૂના મહિમા વિસ્તરે, શ્રાવક અહુ લખ્યમી વ્યય કરે; એક કિડ ટંકા ખરચાય, સાવન નાણાં પગે મુકાય. મેતી સાથીઓ ઠારેાહાર, રૂપા નાણાં મુકે નારી;
ગુણુ પ્રહસ્પતિ ખેલી ન સકે, હીર કીરત કરતાં સુર થકે ૫ - સુર્પત, સુખ
ન થ
Page #242
--------------------------------------------------------------------------
________________
અધ્યારૂ,
( ૧૬૯) હીરાં ઠકરાણી શ્રાવિકાપંઢ વહિરા ઘર થક,
કરિ કથી પાના ડાબડા, હીર હાથે દેતાં ગુણ વડા. પડિરે માલ રંગાઈ સાર, ખરચી મહિ મુંદી સહ બાર;
અધ્યારૂ આવ્યે ખંભાતિ, આશરવાદ દીધે પરભાતિ. હીર કહે હું તે શું યતી, પાસે ન મલે વાલ ને રતી;
અધ્યારૂ કહે સાચું હું કહું, મુજ આવ્યાનું કારણ કર્યું. ૮ નહોતો આવતે હું અહીં આપ, કહે બ્રાહ્મણ મુજડસીઓ સાપ;
કિમે ન ઉતરે પાછો તેહ, તવ ઉપચાર કરે મુજ હૈહ. ૯ ચૂસે ચર્મ ચઢયે જિહાં અહી હર નામ જપે મુખ્ય સહી;
નાડું વિષ તડકે જિમ ગેહ, નવપલ્લવ હુઈ મુજ દેહ ૧૦ પછે ચિંતવ્યું તેણે હામિ, વિષ નાડું ગુરૂ હીરને નામિ,
તો દારિદ્ર જાયે નિરધાર, આ એહવે કરી વિચાર. ૧૧ બેઠે સંઘવી સાંગમાય, પૂછ્યું હીરા તેણી ડાય;
ગાર તારે હોય એ, બોલે હરિ વચન મુખ તેહ. ૧૨ સંસાર ગુરૂ તે મારો એહ, ભલે કર્ક સિદ્ધહ ભણે;
હીર વચન બ્રહ્માથી વડે, આપે સાંગદે બાઈ વાંકડે. ૧૩ કરી આપ્યા રૂપક સે બાર, દરીદ્ર મંત્ર નાહઠે તેણી વાર;
વિકમ ભેજ કર્ણ મહાવીર, વિકમ હૈ સાચે ગુરૂ હીર. ૧૪ ધનદ સમાન થઈ ઘર જાય, સ્ત્રી આગલ ગુરૂના ગુણ ગાય;
અધ્યારૂ હુએ અતિ સુખી, હીર નામ જપે મહા રૂખી. ૧૫ સહુકે પ્રણમે હીરના પાય, શ્રાવક મંદિર તેડી જાય, રાખે ઘરે તિહાં કરી વખાણ, ધન ખરચે નર પુરૂષ સુજાણ.૧૬ : સાપ, સર્પ. : મુખે.
Page #243
--------------------------------------------------------------------------
________________
( ૧૭૦ )
શ્રી હીરવિજય. સંઘવીને ઘર શ્રીગુરૂ રહ્યા, સબલા મહેછવ તિહાં કણિ થયા;
હબીબલ આવે ગુરૂ કહે, કાંઈક કામ કહે તુક્ષે મને. ૧૭ હાર આવ્યા સાહા શ્રીમલ્લ ઘરે, તિહાં ધન ખરચીયાં બહુપર;
સાધ તણી પહેચાડે આસ, જયવિજય કીધા પન્યાસ. ૧૮ ધનવિજય એ પદવી હોય, ફરમાન તણો તે મહિમા જોય;
રામ ભાણ કીધા પંન્યાસ, કીતિ લબ્ધિ વિજય પંખાસ. ૧૯ સબલ લાભ ઈહાં કણિ થયા, લખ્યા સેય ન જાયે કહ્યા,
સડતાલે સંવષ્કરિ રહી, હીરવિજ્ય પછે ચાલ્યા સહી. ૨૦ અભદાવાદમાં આવે સહી, સાહમાં લેક ગયા ગહિંગહી;
હરખ્યા પુરૂષ નગરના બહ, યથા યંગ્ય ધન ખરચે સહુ. ૨૧ આવ્યા “સંધ્રપ ગાયે રાસ, હીરના ગુણ ગાતાં ઉહાસ, છે એ રાગ છત્રીસ રાગિણી, કરી તાન સુણાવે ગુણી. ૨૨
(દુહા.). ઋષભ કહે ષટરાગ ધરી, જેણે નનિ જાણ્યાં નામ;
નવિ સુણીઆ નવિ એલખ્યા, સું સાયું તેણે કામ? ૧ તું શ્રીરાગ ન સમઝોએ, નહિ પંચમ નહિ નદ;
મેઘ વસંત ભૈરવ નહિ, ભૂલે ગુણી આવ. ગેડી માલવ શકી, કાલહરો પૂવીએ;
કેદારા મધુ માધવી, સ્ત્રી રાગજ ઘર સ્ત્રીય. રાગ હશેણી કામરૂ, અધરસ અષભ સંભાર;
મારૂ ધનાશ્રી ધરણી, પંચમ જ તે નારિ.
* ગાંધર્વ, ગાનારાઓ, ભોજક,
Page #244
--------------------------------------------------------------------------
________________
(૧૭૧)
રાગવર્ણન. ટેડી સિંધુ તુંબિકા, ગંધારીજ મલ્હાર;
ઋષભ કહે ભૂપાલ ઘરિ, નટ્ટ રાગ ભરતાર. મેઘ નારિ આશાવરી, સામેરી કલ્યાણ;
દીપક ખંભાયતી વલી, જે વયરાડી જાણ ગૂડ ગિરી પટમંજરી, રામગિરી હિંડેલ,
શાખી સારંગ કરે, વસંત સાથ કલ્લોલ. પરભાતી વેલાઉલી, કર્ણાટીય લલીત;
જ્યતસિરી ને ગુર્જરી, ભેરવ વસિયે ચિત. ગેડી રાગ ન આલબે, પાત્ર ન દીધું દાન;
તાસ જનમએલેં ગયે, સૂરજ કુંડ નહિ સ્નાન. ધાર નગરને કેવડે, ગઢ જાનાની જાય;
સારંગ રાગ ત્રીજો વળી, પામે પુણ્ય પસાય. વસંત વચ્ચે જેહને હીએ, તેહને ન ગમે કામ;
જિમ સીતાને ફરી ફરી, મુખ રાઘવનું નામ. સ્ત્રી રાગે નવિ રીજીઓ, ત્રતે ન ખીરસ્યું ખંડિ;
જિનવચને બૂ નહિ, દેવે મુંકે દંડિ. રાગ પ્રભાતી + ઐઅપાય, પરીઉં તા અન્ન:
એ ત્રિણે નવિ પામીઓ, કહ્યું કર્યું લહી ધન. સવપાણીહુ ગઈ, સરસે આ બાલ;
હું ભલહી સુત પામીઓ, સુણીએ રાગ ભૂપાલ. રાગ દેશાખ લહૈ નહિં, ખાઈન જાણ્યાં પાન; તાસ જનમ અહલે ગયે, દીધું ન જીવિત દાન. * વૃથા, ફોકટ. + ગાયનું દૂધ. * પાણીડે, પાણી માટે.
Page #245
--------------------------------------------------------------------------
________________
( ૧૭૨ )
શ્રી હીરવિજ્ય.
રાગ દેશાખ ઘીઘર તણેા, કવિ મુખ (ભૂખા) વાણી કરણ; ઋષભ કહે જન જાણજો, પુણ્યે લહીયે ત્રણ્ય. ભઈરવ રાગ લહે નહિ, નહિં નર ગાંઠિં દામ; વિદ્યા વિબુધ પામ્યું નહિ, સ્યુ* જીવ્યાનું કામ. રામગિરી રળીઆમણી, સુણતાં રીજે ખાલ;
સરોવર માંહિ હઁસલા, હરણ ચરતા માલ. વિરાડી દીધ વિયેાગી, ધન દીધું કૃણેણુ;
મૂરખ દીધી ગેારડી, લેાચન દીધ હરણેણ, વિરાડી જેનિ મુખ વસે, તેહિન કમ ભાવે અન્ન; માનસરોવર હુ સલા, ફ્રી ફ્રી ચરે તન્ન. રાગે મીઠી આસાવરી, કરસથે મીઠી જવારી; ભેજન મીડા સાલિ દાલિ, પ્રીસે ઘરની નારી. સામેરી સુકાં પલ્લવે, ગયે તે વાલે નેહ
નિઠુરનાં મન ઠારવે, જિમ સાઢા મેહ. મેઘ મલ્હાર નિ વચ્ચે, ન ગમે તસ અન્ય રોગ જિમ કર સુર ફ્રી ફ્રી, ગલે ધરતે નાગ. અનેક રાગ એહુવા કરી, હીર તણા ગુણુ ગાય;
તાં તેિનુ રાગ હાવે અસ્યા, જેણિ ડાલે બ્રહ્માય. ગાથા ગાહિ નવિ રીજીઓ, ઋષભ કહે રાગેણુ; રંભા રૂપ ન ભેદી, ચેગી કેહુ દરીદ્રણ. દારિદ્રી ઘર લખમી, માની ઘર વિદ્યાય;
ચેગી ઘર સ્ત્રી પમિની, ઝૂરે પડયાં કુટાય. દારિદ્રી નર કિરપણાં, નવ ખરચે નિવે ખાય; દૂધ ન પીધે ન પાઈ, રાન ચરતી ગાય.
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
૨૧
૨૨
૨૩
૪
૫
૨૬
૨૭
Page #246
--------------------------------------------------------------------------
________________
રાગવર્ણન.
( ૧૭૩ ) કાયર ખાંડું પણ ધન, કઠુઆ લિંબ ફલાય;
નારી વધ્યા વન કુઆ, પચે જૂરી મુઆય. હીર તણું ગુણ ગાવતાં, કિરપી+કેય ન થાય;
સાહા ભદુઓ સહી ઊઠીઓ, સાથે ન રહે દાતાય. ૨૯ કહિઢિકર કાઢીઓ, યાચકનિ કહિ લેય; રૂપક શ્યાલીસ સે લાગતહ, હીર નામ પરિ દેહ. ૩૦
(પાઈ.) હવું નામ ભદુઆનું જસિ, ગાંજી સીંહ ઊઠયા નર તસિક
વસ્ત્ર પામરી પાઘડી સાર, કીધે વસ્ત્ર તણે અંબારક લખી ટીપ માંડી નર સાર, મલીઆ તિહાં રૂપક મેં બાર
ધનદ સમા કીધા નર ત્યાંહિ, નારી ન લખે નિજ ઘરમાંહિ.૨ સમ કરતા યાચક તેણીવાર, ભેલી હું તારો ભરતાર !
હીરજી નામિ પામ્યા દાન, તેણે બળીઆ અહ્મ દેહના વાન. ૩ હરખી નારી દે આસીસ, હીર જીવજે કેડ વરી;
ખરવસ્ત્ર પહેરતે મુજ ભરતાર, તેણે કીધા સેલે શણગાર. ૪ હીર તણું ગુણ સહુએ ગાય, અલંદાવાદમાં ઉચ્છવ થાય;
અનુકરમિ નર આજમખાન, આપે હીર તણે બહુ માન. ૫ સંવત સેલ અડતાલે યદા, આજમખાન જાયે સેરઠ તદા; ધનવિજય મળિયે તવ જઈ કરે હીર દુઆ તુહ્મ સહી. ૬
આજમખાન નર બે તામ, કછુ કા હૈ હમકું કામ; ધનવિજય બે તેણીવારી, મા સેલુંજ નિ ગિરનારિ. ૭
ખ, તરવાર. * કૃપણ. * કેડેથી. ક ઢગલો.
Page #247
--------------------------------------------------------------------------
________________
( ૧૪ ) શ્રી હીરવિજ્ય. આજમખાન ખુશી થયે તહિં, ફત્તે અભારી દીઠી અહિં
આજમખાન બે નર તામ, આવી કરીશ તુમ્હારૂં કામ. ૮ અઢું કહી સોરઠમાં જાય, તે જામ તવ સામે થાય;
અઢાર હજાર કાબા તિહાં મીલેવઢતા તે વાછા નવિ ટલે. ૯ - હાલા ઝાલા કાઠી મલ્યા, વઢતા તે પાછા નવિ ટલ્યા;
આજમખાન મન ધીરજ ધરે, હાથીની ફેજ આગતિ કરે.૧૦ ઉપર નાલે છૂટે જામ, ફટકે શેરડી રાયની તામ;
ઘેડા અલગા કુકી કરી, રામ રામ *મુખ્યથી ઉશ્ચચરી. ૧૧ પાળા થઈ ધસ્યા નર જાણ, કટિક માંહિ પડયાં ભંગાણું;
આજમખાનના મુગલા વઢ, જસે વજીર તે રણમાં પડે. ૧ર દળ વાદળ દીઠુજ અપાર, સતે જામ ભાગો તેણીવાર,
ડાઢીઆલું ધણ ઓસર્યું જામ, આજમખાન દલ જીત્યુતા.૧૩ નવું નગર તે ઠંડયું સહી, વન્ય બંધ ઘણું તે ગ્રહી;
સેરઠ દેસ જી નવિ જાત, જુનેગઢ પઢા આવ્યે હાથ.૧૪ છતી દેસ ને પાછા ફરે, અમદાવાદ આવી ઉતરે;
હીરવિજયસૂરી જાણ્યા ત્યાંહિ, વેગે તેડયા મહેલસ્માંહિ૧૫ સંધ્યાકાલ થયે તિહાં જેય, તેહ ખાનને મહોલ ન હોય,
શ્રાવક સાધ વિગર સહુ થાય, મહાદુર દાંતનાર એકહિથાય.૧૬ કર્યું પૂછ કિમ જય થાય, કરતા પુરૂષ અસી ચંત્યાય;
એણે અવસરિનર આજમખાન, આ વેગે પુરૂષ નિધાન.૧૭ બુલાએ હીરકું બેઠે કહીં, તીન યતીસ્યુ આઓ અહીં, હીર એમ ત્રીજે ધનવિજે, ભાણુવિજય ચે તે ભજે. ૧૮ = ભડકે. + મુખેથી
Page #248
--------------------------------------------------------------------------
________________
આજમખાન મિલાપ. ( ૧૭૫ ) છને સંય રહીએ નર બીહ, વિષ્ણુ પુરૂષ ચાલ્યા જિમ સિંહ, (મનબલ સાથે તે મલપતા, ચાલે દિવ્ય જ્ઞાને તે દી તા. ૧૯
(ઢાલ-વંછિત પૂરણ મનેહરૂ, એ દેશી) સીંહ તણું પરિ સંચરે, મહાલ માંહિં જાવું કરે
બહુ દિલ ધરે આજમખાન ઉઠી મળે એ. અંગે હો ગુરૂ તુમ સહી, તુબ નામે હમ જય થઈ
ગહગહી મિલકું દિલ હમ હુઆ એ. મિલે અકબરકું તુ યતી, ખસી કીઆ દિલીપતી;
તિર્ણ અતિ મિલણેક ચાહ હમ હુઆએ. કહે ખાન પૂછું એતા, તુબ રાહનિયુગ થયા કેતા;
વળી જેતા થયા હએ તે ભાખીયે એ. દેય હાર વરસજ ગયાં, અમ રાહનિ પેદા થયાં
કરૂં કહ્યા વગર પેગંબર જે કર્યા . ખાન આજમ બેલ્યા તહિં, રાહ પુરાણ તુબ નહિં;
અબ અહિ ડે બરસ હુએ તુમ સહીએ.
હીર કહે સુણિયે કહું એય, ત્રેવીસ પયગંબર પહેલી હેય;
વીસમે હુએ મહાવીર, હમ કહાયે તિનકે ફકીર.- ૧ તેણે રાહ કહ્યો છે જેહ, હવાડાં અë કરું છું તે;
સુણી ખાન બે નરેદ, પહેલા છેલ્લામાં કાંઈ છે ભેદી ૨ હીર કહે સુણિયે નર તેહ, ઋષભ પેગંબર પહેલે જેહ,
* પંથ, ધર્મને. ? પ્રત્યંતરે “એમ કહે જગગુરૂ હિર.”
Page #249
--------------------------------------------------------------------------
________________
( ૧૭ )
શ્રી હીરવિજય.
ધનુષ પાંચસે તેહની દેહ, જાની ઘટતી ગઇ દેહ. લંછન વસ્ત્ર વર્ણમાં ફેર, રાહ એક જાદા નિહ સેર;
ઉજવલ અખર ઋષને કહ્યા, માન પ્રમાણે તે પણિ લા. વ્રત પાંચ કહ્યાં છે તહિં, હિંસા ભૃડર ચારી તે નહિ;
જોરૂ' માલથીપ અલગા રહે, સકલ પેગંબર એમ તે કહે, પ મહિલા છેહલાને જે રાહ. કેટલા એક એકજ કહેવાય; ખાવીસ પેગ ખર વિચમાં હુઆ, કેતા ખેલ તેણે ભાખ્યા આ દે પાંચ વરણુ ચીવર તે ઘરે, માન પ્રમાણ તિહાં નિવ કરે;
૧૦
વ્રત ચ્યાર નુ પ્રગત્યા યતી, તેહને દેષ ન લાગે રતી. વક્ર જડા છે વીરના યતી, પૂરૂં પાલી અહ્યા ન સકું અતી; કાંઇક પાલુંછું સુણુ મીર, પહેલાના તે અવલ કીર. મહિલા પેગખર ઋષભ જે કળ્યા, કાલ અસખ્યા તેહને થયે; બીરને વરસ હજાર એ થાય, અભા કરૂં તેહના રાહુ. આજમખાન તવ ખલ્યે ફ્રી, ભલી વાત ગુરૂ એ તુર્ભ કરી; આર ખાત પૂછું તુબ જોય, યતી હુએ કેતે દિન હાય. ખેલ્યા તામ જગત ગુરૂ હીર, ખાવન વરસ થયાં હુઆ કીર; આજમખાન ફરી આવ્યે ત્યાંહિ,કજી તુમ પાયા સુની માંહિ. ૧૧ હીર કહે સુણુ આજમખાન, સૂએ મગર નહિ મિહિસ્તના સ્થાન; ખુદા ન આવે કહીયે આંહી, ક્યા પાઇએ તેા દુનિચ્છ માંહી. ૧૨ મુલક માલ ઘર જોરૂ જેડ, હુમતે ડયા સખહી તેહ; કરામાત જેથી કછુ હાથ, વા તા ગઇ બડુ એકે સાથ, કાલિકાચારજ હુ પ્રસિદ્ધ, ઇંટ તણું તેણે સેવન કીધ; સનતકુમારને શુ કે કરી, સકલ રાગ જાતા તે ફ્રી, અનેક વિદ્યા જે એઠવી હતી, લેઇ ગયા તે મોટા યતી;
g
૧૩
૧૪
Page #250
--------------------------------------------------------------------------
________________
આજમખાન મિલાપ.
( ૧૭૭ )
આપી નહિ અમ એતાવતી, અંત પણ નિંઢુ રાખે રતી. ૧૫ આગેના જે અવલ ફકીર, તે વિદ્યા જીરવતા ધીર;
કરામાત દેખાયે' તામ, જ્યારે પડેતું (પડતું ધર્મનું કામ. ૧૬ વિદ્યા દેખાડે ગૃહસ્તનિ જોય, તેા તે અવલ કીરજ હોય; મંત્ર યંત્ર તંત્ર જો કહે, સા ફકીરી દોજખ સહી લહે. ટાણાં ત ́ત નહિ ઉ’જણી, કરૂં બંધગી સાહિમ તણી;
અવલ જમાના હાયે ચઢ્ઢા, મેભી ખુદા પાઉંગા તદા. સુણી વાત ખેલ્યે તવ મીર, મત દુહવણુ માના ગુરૂ હીર; હિંદું ખુદાકું નહિ પાવતા, મુસલમાન ઊંહા જાવતા. આગે વાત કહે તે બડે, મુસલમાનતે હિંદુ લડે;
૧૭
૧૨
હિંદૂ કહે અમ ટુકડા ખુદા, તુરક કહે નજીક હમ સદા, વઢી વિચાર કરે નર તેહ, ખુદાને ઘરે જઈ આવે જેહ;
૨૧
આપણુ તેહ નજીક જાણવા, યાર ખુદાને તે સહી હવેા. અશ્યા વિચાર કરી નર દાય, હિંદુ એક હાં હાજરી હોય; પઢા ગણ્યા વિદ્યાના ધણી, માકયે તેહ ખુદા ઘરભણી. ૨૨ હિએ કાયા મુકી આંહિ, ચાર્લ્સે જીવ ખુદા ઘર જ્યાંહિ;
આગલ જંગલ જઇનવિ સકે, જન્મ્યા તેહ નર અધવચ થકે. ૨૩ આવ્યે ફરી પૂછે સહુ કાય, દેખ્યા ખુદા ભલ સરત હોય; માગ્યા નિસાન ન દેવે યદા, હુઆ શ્વેત ઉહાં હીં તદા. ૨૪ મુસલમાન અવલ જે કથા, છોડી કાયા જીવ લે ગયા; આગે' દેખે અનારકે છેાડ, દેખે દ્રાખ બદામ અખાડ વાસોપાલવ ચંપક અંખ, દેખે જબૂ કેરે લુંખ; ઘર સાનેકે મીઠાં નીર, અણે કપડે સાલુ ચીર.
૧૯
૨૦
૫
૨૬
Page #251
--------------------------------------------------------------------------
________________
( ૧૭૮ )
શ્રી હીરવિજ્ય. લવિંગ એલચીકેરે ઝાડ, સોને રૂપેકે દેખે તાડ;
આગે જાતે દેખ્યા સાર, સેના મેતીકા નહિં પાર. ૨૭ તખત ઉપરે બેઠા ધણી, ફેજ ફિરતેકી ઉહાં ઘણી
લાગ્યા જાય ખુદા કે પાય, બેહેત નિવાજત ઉહાંહી થાય. ૨૮ કરી તસલીમને પીછા ફિરે, મીરચિકી લુંબ બગલમેં ધરે,
આયા ઈહાં બિહિતમાં જાય, લુંબ દેખલાઈ શબહી ઠાય. ૨૯ મુસલમાનકી અઈસી બાત, હીંદુ ખુદાકું કદિ ન પાત; એસી બાત કિતેબમાં કહી, અભરે ભાઈ જઠે કે સહી. ૩૦
( દુહા.) સુણી વાત નીચું જોઈ, કાંઈ કહેસી એ હીર
આજમખાન કહે કયું હસે, કહે તુમ બડે ફકીર. તુમ સાહિબ મેં સેવડા, ફરી ન બેલું અભ્ય;
ખાન કહે મેરી સાહિબી, ધરી ચાદરમેં સબ. હરિ કહે તન બિન ખુદા, નહિ લેચન મુખ કાન,
અવરણી અરૂપી સદા, તેજપુંજ હિ જ્ઞાન. તેણી તસલીમ કેહપરિ કરી, દહી તે હતી આંહિ,
મરીચ લુંબ કિમ લ્યાવીઓ, બગલ ન હતી ત્યાંહિ. ખાન હસ્ય છેટું લહી, ન ો ફરી જબાપ;
ઘણું વખાણ્યો હીરને ખુશી થયે નબાબ. નાદાન નહિ હમ પાતશા, વે હૈ પાકા પર,
ગુણ દેખી સચ્ચા કીઆ, બેહત નિવાજ્યા હીર. હમાઁ તુક્ત કછુ માગીયે, હીર કહે કરિ મહેર
ગરજ અદ્ભારે કચ્છ નહિ, તુમ દેતે બહુ ખેર.
Page #252
--------------------------------------------------------------------------
________________
આજમખાન 'મિલાપ.
ના કછુ માગો હીરજી, માગ્યા જગ ુસાહ; મુરીદ એ મ્હારા છે, જો તુા દિલમેં આય. તેડ્યા ખાને વાણી, આપ્યા ગુરૂને હાથ;
લાખ રૂપઇ એ લેવા અતિ, આભી છેડે સાથ, દાણી ગણી મુકાવતા, દીયે સરપા બહુમાન;
હીર વચન જગમાં ભલુ’, રીજા આજમખાન. કવિતા પંડિત જગ ઘણા, ખુરુવે નારી ખાલ; પ્રાંહિ પતિ તે નહિં, સમજાવે ભૂપાલ, ઘર સુરા રણુ પડિતા, ગામ ગમારાં ગાઢ; રાજ સભામાંહિ ખેલતાં, થર થર કે પૈ હાટ. લાખે એક લખેશ્વરી, સહુસે એક સુજાણુ;
અબજે એક વકતા લહુ, વે' કરિ વખાણુ. મોંઢે માગ્યું જે દીચે, નાપે રાખ્યા શરણ્ય;
પૃયા ઉત્તર જે દીયે, એ જગ વિરલા ત્રણ્ય, ઉત્તર નરતા આપતા, કરતા હીર સખામ
જગડુસાહ સુકાવી, જીરુન્ય ઘણું નમાખ, ખાને વાલ્યા હીરને, વાજીન્નતા નિષિ; શ્રવક જન સહુ હરખીયા, હરખ્યા પુરજન લેાક. ધર્મ કાજ સખળાં થયાં, ખરચતણેા નહિ પાર; ભવિક લેાકને ઉદ્ધર્યાં, હીરે કર્યાં વિહાર.
( ઢાલ-ઇસ નગરીકા વણઝારા. એ દેશી.
હોર રાધનપુર માંહિ આવે, તિહાં ઉચ્છવ સમા થાવે; આવ્યું સેત્રુંજનું ક્રમાન, થયુ. ભાણુચને માન.
( ૧૦૯ )
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧
Page #253
--------------------------------------------------------------------------
________________
( ૧૮૦ )
શ્રી હીરવિજય.
સિદ્ધપુર નગરના વાસી, શાહ રામા પુણ્ય અભ્યાસી; રમાદે માતાનું નામ, સુપને ગજવર લહે અભિરામ, પૂરે માસે સુત જે જાયા, નામ ભાણજી તિઢાંકણિ થાય; ભાણનિ પેરિ દ્વીપતા જાય, ચઢતે પબ્બે ચદ કળાય. સાત વરસના સુત જવ થાય, નૈસાલિ` ભણવા જાય;
દસ વરસના સુત જવ હાય, ભણી પડિત થાયે સાય. પહિલેા વડ મધવ અભિરામ, સાહરગા તેનું નામ; બેહૂ મ ધવ સુંદર ખાસ, મળ્યા સરચંદ પંન્યાસ. દેસના તિણિ સુંદર દીધી, બહુ ભાઈએ દીક્ષા લીધી;
સકલ ગ્રંથ ભણ્યા નર જ્યારે, થઇ પન્યાસ પદ્મવી ત્યારે ૬ મહુ ચેલાના પરિવાર, થયે દિન દિન બહુ વિસ્તાર;
લહ્યા હીર ગુણવંત જામ, માકલ્યા પાદશાકે તામ. મલ્યા અકબર શાહનિ જ્યારે, ખુસી પાતશા હુઆ ત્યારે; શેખને પિણુ સેવક કાંધે, હુએ ભાણુચંદુ પ્રસિદ્ધ. જાગીરસા ને દાનીઆર, ભણે જૈન શાસ્ત્ર તિહાં સાર;
કહે અકમર ગાજી મીર, ભાણચંદ તે અવલ ફકીર. એક દિવસ અકખર સાહિ, શિર દુખે વેદના થાય.
3
૧૦
૧૧
કીધા વૈદ્ય ઘણુાહી ઉપાય, તન સમાધિ કિમે ન થાય. વેગે તેડયે તિહાં ભાણચંદ્ગુ, દેખી અકમર હુએ આણુ ; લેઇ મસ્તકે મુકયેા હાથ, વેદના તવ આછી થાત. જપે પાસકુરના જાપ, નાડી વેદન પુષ્ટિ જ્યમ પાપ; ખુસી હું... અકબરસાહિ, જૈન દર્શન મુનિ સાચાય, દીયે મેહાલ રૂખે આવે, મા બગસે ગાયા લાવે; પૂછે અતંર કહે કર્યુ આણી, ક્યા ઉંબરા પાપી માણુ, ૧૩
૧૨
७
Page #254
--------------------------------------------------------------------------
________________
કામિર ગમન.
(૧૮૧ શિર ચંગા હુઆજ સુભારા, દિલ ખુશાલ હુઆજ હમારા;
કરે મહેમાની મારી ગાય, તવ ખીયે અકબર સાહ. ૧૪ તેડયા ભાણચંદ ઋષિરાય, બગસીસ કરી સહુએ ગાય;
કછુ મા તુહ્મ ગુરૂ ઔર, દે વસ્તુ અનેરી હોર. ૧૫ જજીઓને ઘુમે જગાતિ, ન કરે કેહેની તાતિ,
ભેંસ ભેંસા બલદ ને ગાય, કીજે એહની તુમ રક્ષાય. ૧૬ દિલીપતિ તે દેતે દાન, કીધાં ઈત્યાદિક કુરમાન;
ગુજજર ખંડમાંહિ તે આવે, હીરના સહ ગુણ ગાવે. ૧૭ સત્યવાદી ભટ એકજ વાર, કરતે ગુમાન અપાર;
લાણચંદ મ્યું વાદ કરાવે, તેણી થાનકે જય પિણ થાવે. ૧૮ પાતશાહ કાશમી જાય, ભાણચંદ પંડે પિણ થાય;
પૂછે પાતશા ઋષિને જોય, ખુદા નજીક કેને વળી હોય. ૧૯ ભાણચંદ બોલ્યા તતખેવ, નજીક તરણી જગત દેવ;
તે સમયે કરે બહુ સાર, તસ નામેં દ્ધિ અપાર. ૨૦ હુઓ હકમ તે તેણીવાર, સંભાવે નામ હજાર,
આદિત્યને કરતાય નેક, આદી દેવમાં ઘણેજ વિવેક. ૨૧ અરીમનને સહસ કરણ, અંબર ભૂષણને શુભ વરણ
એક ચકને સસ કુરંગ, રવીરાજ ને અચલ અનંગ. રર હંસભાસકર નશતાત, દિવાકરની મોટી વાત;
સુર દિન મણી દીપક ભાણુ, વરૂણ દેવનું કરત વખાણ. ૨૩ વિસર જગદાધાર, કમલાકર દેવ અપાર;
સવિતા તરણું શુભ નામ, મહિમાવંતથી થાયે કામ. ૨૪ જગજીવન ને જનાનંદ, સુચન નામેં આનંદ,
ઈત્યાદિક નામ હજાર, સંભલાવે તે મુનિવર સાર. ૨૫
૬;
Page #255
--------------------------------------------------------------------------
________________
( ૧૮૨ )
શ્રી હીરવિજય.
હૈમ જડત ખાજો. એક કીધા, ભાણચંદને બેસવા દીધે;
૨૭
શાહુઅકબર જગે વિખ્યાત, સહસ નામ સુણે જોડી હાથ.૨૬ આદિત્યવારના દાડા જ્યારે, સહસ નામ સુણતા ત્યારે, અનુકરમે કાશમિર આવે, પાતશાહનુ રહિવું થાને, લુકા જૈન તિહાંજ તલાવ, ચ્યાલીસ કાશ ભર્યું જલ સાવ; તિહાં ડેરા શાહ તણાવે, દિન આદિત્યવારને આવે, ભાણચંદ પ્રગટ તિહાં થાવે, સહસ નામ આદિત્ય સંભલાવે; ટાઢ સબલી અગેવાય, લહિર લાગી તિહાં દાહિલા થાય. ર૯ અનેકાષધ શ્રીજી કરતા, થઇ હુંશીયાર મુખે ઉચ્ચરતા;
૨૮
તુમ સાથે જે નર આવ્યા, પામ્યા પરગણા કેતા ફાવ્યા. ૩૦ ગજ અશ્વ ને મુનસમ ગામ, પામ્યા કાંઇ દુનીમાં દામ; અમ્મે તે! પામી ટાઢય, લહિર લાગે અન્નાને હાય. ઓલ્યા પાતશા ધરી આણંદ, તુબ માગે જો દેઉં ભાણચંદ; માગી લીધે શેત્રુંજગર સાર, ફરમાન કર્યા તેણી વાર. ૩૨ વન્યા પાતશા ધન અહુ વાંટી, આવી પીર પંજાલની ઘાંટી; હીમાલય વિષમે પથ, ગિ ફાટી વ્યાઉ અત્યંત ચાલી ન શકે ઋષિજી જ્યારે, પાતશાહાજી એલ્યા ત્યારે; ગજ અશ્વ પાલખીએ લીજે, તેણે એસવું ઋષિજી કીજે. ૩૪ મુનિ કહે અમ નહિ આચાર, રથા પાતશા તિRsાં તેણી વાર; ત્રણ્ય દિવસ મુકામ કરેય, પછે પાતશા તિહાં ચાલેય. આવ્યા લાહોરમાંહિ જામ, બહુ મેચ્છવ થાયે તામ; ભાણચંદ ઉપાશરે આવે, નારી ધવલ મગલ ગુણ ગાવે. ૩૬ કરી મામલા માટા અપાર, કયે લાહેારે ઉપાશરે! સાર; એકા રૂપૈયા વીશહજાર, ભાણુચદ રહ્યા તેણીવાર.
૩૫
૩૧
૩૩
૩૭
Page #256
--------------------------------------------------------------------------
________________
ભાણચંદ પદવી.
( ૧૮૩ ) પછી શેખ ગુણની પેટી, તેહને આવી ભૂલમાં બેટી,
તેડ્યા પંડિત જોશી જેહે, બોલ્યા જલમાં મુકે એહ. ૩૮ નહિતર ઉતપાત કરવી, એને મંદિર નવિ રાખેવી,
તેડયા ભાણચંદ તેણીવાર પૂછ મૂલ તણેહ વિચાર. ૩૯ મુનિ કહે હત્યા નવિ લીજે, સનાત્ર અતરી કીજે,
પાતશા હરખ્યો તેણીવાર, કુકણ બાંભણ બડે ગમાર. ૪૦ સી બાળહત્યા જગ જેહ, બ્રહ્મ ગઉહત્યા નહિં તેહ,
શાસ્ત્ર ન કભી ઐસા કહાવે, હમકું બાલહત્યા કરાવે. ૪૧ જૂઠે બાંભણ ઋષિ ભલી વાત, કરે અઠોતરી સનાત;
હુકમ કરમચંદને દીધે, માનસિંગે અઠત્તરી કીધ. ૪૨ થાનસિંગ માનું કલ્યાણ, કરી સનાત ઉપાસરે જાણ
પાતાશા શેખજી આવે, લાખ રૂપિયા ખરચાવે. ૪૩ સનાત સુપાસનું કરતા, શ્રાધ શ્રાવિકા આંબિલ ધરતા;
જિનશાસનની ઉન્નતિ થાય, વિઘન પાતશાહ કેરૂં જાય. ૪૪ હુઈ કુમારી મટી જોય, ભાણચંદનિ ભાખે (ભાગ્યેય,
મુજકું મારેવા બાઈ, તમે જીવતી મુજ છેડાઈ. ભાણચંદની ઉન્નતિ હેઈ, માને ઉબરાવ તે સહુ કઈ
રી પાતશા સબળે જ્યારે પૂછયું શ્રાવક તેડી ત્યારે. ૪ ભાણચંદનિ પદ (કેહી) કેરી, કહિ શ્રાવક પંન્યાસ એહી,
તેડી ભાણચંદ પૂછી જે, હીરકે પાર્ટિ તુમહી કીજે, ૪૭ ભાણચંદ કહે નહિ એહ, બલ્ય પાતશા ધરીઆ સનેહ, પદ ઉવજઝાયજ દિલાલ, ભાણચંદ કહે મુખ્ય નાઉં. ૪૮
Page #257
--------------------------------------------------------------------------
________________
( ૧૮ )
શ્રી હીરવિજય. ( ઢાળ–શલ્ય ચતુર કાનની ) આપ વિચારી પાતશા, લખ્યું હીરને એહરે, અવલ ચેલે ભાણચંદ છે, ઉવઝાય પદ દેહરે.
લખત લેખ દિલ્લી પાતશા. વાસ તવ હીરને આવીઓ, ધયે મસ્તકે સારરે,
શેખ પચવીસ ઘોડા દીએ, રૂપક દસહી હજારરે. લખતર ૨ સંઘ ખરચ ઘણું ક્ય, વા વીરને ધર્મ,
જસ વાગ્યે ભાણચંદને, મેટું હીરનું કર્મ. લખત. ૩ બરહાન પુરે ગયે પાતશા, પુઠે છે ભાણચંદરે
નગર તિહાં લુંટતું રાખીઉં, હુઓ લેક આણંદ. લખત૮૪ માઈ દાંતને મામલે પડે, રસોની શ્રી ભેજરાજરે,
ઘાલીઓ ભાખસી કુટુંબણ્યું, માગે દામ મહારાજ રે.લબત. પ ભાણચંદે તસ છોડ, ખરચી દામ ઘરિ જાય,
લેક મુકાવી મારતે, કરી તામ પૂજાય. લખત૬ અનેક તિહાં ખરચ બીજાં થયાં, દીધી દસહી દીખ્યા;
દેહરાં દસ તિહાં કરાવી, એ સહુ હીર પસાયરે.લખતર અનુકરમિ આવ્યા આગરે, મલ્યા જઈ ગિર સાહિરે,
ફરી ફરમાન કરાવી, પૂજે તેહ પણિ પાથરે. લખતા ૮ અનુકરમિં માલપુરિ ગયા, વીજામતીસ્યું વાદરે
જસ હુએ તિહાં ભાણચંદનિ, કીધે એક પ્રાસાદરે લખત. ૯ કનકમિ કલસ ચઢાવીઓ, કરી બિંબ પ્રતિષ્ઠીરે,
પછિ મારૂડિમાં આવીઆ, હવી સેવનવૃષ્ટિરે. લખત.૧૦
Page #258
--------------------------------------------------------------------------
________________
સિદ્ધચંદમુનિ.
( ૧૮ ) જાલેરે માસું રહ્યા, હુઈ સબલી જગી રે;
સુણી શ્રાવક દીક્ષા લેય, જણ તિહાં એકવીસરે. લખત) ૧૧ ચેલા અહિસીતણી સંપદા, હવા તેર પંન્યાસરે,
શ્રી ઉદયચંદ પ્રમુખ વળી, એક એકપિં ખાસરે. લખત૧૨ અવલ ચેલે એક અતિ ભલે, સિદ્ધચંદ તસ નામ,
કહેત આપે બહુ પાતશા, કરિ ચિંતવ્યું કામરે. લખત.૧૩ બત્રીસ ચેર એકદા વલી, બરહાન પુરિ મરાયરે;
ગયે સીદ્ધચંદ ધાયે તહિં, સમર તસ સાહિરે લખત. ૧૪ હુકુમ લેઈ સહુ છોડીઆ, આપ્યાં વસ્ત્રજ તામરે;
અનેક ઉંબરાવ મુકાવીઆ, ક્યાં ભલ ભલાં કામરે. લખત.૧૫ જયદાસ પે લાડ વાણીઆ, માયે અસત ગઈ અંદર
દેય હાથી તલે નાંખીઆ, મુંકાવે સિદ્ધચંદરે. લખત૧૬ જઈ ઘરે સચ માને ઘણું, ભણ્યા એકઠા દેયરે;
આણ ન લેપતા ઉંબરા, હજારી દસ હેયરે. લખત૧૭ વચન વાણિ મહી મૃગલાં, નાદિ ઠેલતે ઈસરે; રૂપ દેખી મેહ્યા પાતાશા, નામે નરપતિ સીસરે. લખત. ૧૮
( ઢાલ–દેસી લગાની એ દેસી. ) સિદ્ધચંદ મુનિમાં વડે, જિમ મગ કુલમાં સિંહ;
જેણે જાગીરનાર દેખતા,રાખી સાસન લીહ મુનીવરરે સુંદર ૧ ભાણચંદ શિષ્ય સાર, દેવલ પખધ રાખીઓ;
વાર્યા પાટણ હાર, ભાણચંદ શિષ્ય સાર. મુનિ ૨ સુર સંગમ વચને વળી, પરીસહિ ન ચ વીર, ન ચ જઈ ગિર બેલડે સિદ્ધચંદ મુનિધીર. યુનિ૩ * આદર, માન,
Page #259
--------------------------------------------------------------------------
________________
૧૮૬)
શ્રી હીરવિજય. ગજ રથ જોડા પાલખી, આપું ઋદ્ધિ અનેક
છોડી એગ દુની લીઓ, લે હમ જેસા ભેખ. મુનિ૪ દેઈ દેવ પરીખ્યા કરિ, ન ચ મેઘરથ રાય;
સિદ્ધચંદ મુનિ નવિ ચ, વિનતિ કરે પાતશાય. મુનિ ૫ ભય દેખાડે પાતશા, બધે તુમ સિરિ પાગ;
સૂરત ખૂબ ન નાહજી, અબ ક્યા બેરામ. મુનિ ૬ સિદ્ધચંદ કહિ પાતાશા, એક માગ્યા મુજ દેહ;
ગુરિ દી આ મુજ ભેખડી, એ મત પીછા લેય. મુનિ ૭ સરગરી જેસા દેખતી, ખુસી હુએ પાતશાહિ; નમી પાય નવાજીએ, ઋષભદાસ ગુણ ગાય.
(દુહા.). ભાણચંદ જગમ્યાં વડા, ભાણ પરિજત ખેડ; જિન શાસન દીપાવીઉં, જિનની ભગતિ કરેહ
(ઢાલ-ચાટય ચતુર ચંદ્રાનની એ દેશી ) જિન મંદિર પિચાલિમાં, ઉતારેજી હેય રે, તેહ ટાલી કર્યા વેગલા, રાખ્યા પંડિત જેયરે. એહ ચેલા ૧
ગુરૂ હીરના. આંચલી. સ્વ સાસન ડેરા વળી, રાખ્યા પંડિત વલી તેહરે,
કર્યો ઉપગાર સહુ જીવને, પુણ્યને નહિ છે. એહ૦ ૨ કરણી ખેચ્યાર લખ્યાં ઈહાં, લખ્યાં સકલ ન જાય;
હીર અકબર અને શેખજી, રત્ન મૂલ ન થાય. એડ. ૩ એહ અવદાત માંડી કહે, ભાણચંદને જોય; શેજ ફરમાન તે મે કહ્યું, રાધનપુરી વળી સાયરે. એહ૦૪
Page #260
--------------------------------------------------------------------------
________________
પૂર્વ પરંપરા.
( ૧૮૭ ) તામ તેડું વળી આવીઉં, વિજયસેનનિ સારરે, શાહ અકબર તેડતે, કીધો તમ વિહાર એહ૦ ૫
(પાઇ.). ચેલે હીરને જેસિંઘ જેહ, પૂર રાજ કુમર છે તે
પાંતરીસ પરીઆ માંડી કહું, પહિલ દેવડ રાજા લહું. ૧ નથમલ ત્રિી જગદેવ, વીરસેન થે કહું હવ,
ભીમસેન છઠ દેવચંદ, લખમણ નામિં અતિ આણંદ, ૨ નરપતિ નૃપ હુએ આડમે, કપુરચંદ રા વિકમ સમે;
હરિસેન રાજાનિ નમે, વિજયરાજ તે અગ્યારમે. બીરબલને તેજકુમાર, એ તેરે ખ્યત્રી નર સાર;
પછે ભેજ હુએ મહારાય, સંવત અગ્યાર છમ્પને થાય. ૪ આબુગઢને રાજા હએ, કરમેં કેઢ તસ અંગિ થયે;
વેદન ખમી ન જાયજસિં, કાશીખંડ ભણી ચાલે તસિં. ૫ સાંતરિ આચારજ જેહ, વાઢિ જાતા દીઠા તેહ,
વાદી વ્યને કરી પૂછેડ, રોગરહિત કિમ હુએ દેહ. ૬ કહુ ધર્મ આરાધુ અભે, કાંઈક ઉપાય કરે નર તુને
માંડે ધ્યાન ગુરૂ નિરમલ જામ, શાસનદેવી આવી તામ. ૭ વાંદી ગુરૂને પૂછે તહિં, કુણ કારણિ મુજ તેડી અહિં
ગુરૂ કહે કરે ઉપાય ય, રોગરહિત જયમ રાજા હેય. ૮ તૃડી દેવી આપે પાન, એણિ તંબેલે વલસ્ય વાન;
ખાધાં પાન તે કરી સવેગ, તેણે તબેલે નાઠો રોગ. ૯ -
૧ પરંપરા પેઢી. ૨ વિનય
Page #261
--------------------------------------------------------------------------
________________
^( ૧૮૮ )
શ્રી હીરવિજય.
થંભણ નવિણ વેદન ગા, નૃપની દેહ નવપલ્લવ થઇ; હરખી વન્દે ગુરૂના પાય, ભેાજરાજ તવ શ્રાવક થાય. નવ લખ્યું સાવન હુએ પાસ, સુરૂ આગિલ મુકયેા ઉલ્હાસ; ગુરૂ હુિ એ અમનાવે કામિ, ખરચિજઇ ધન પુણ્યનિ ડામિ.૧૧ કીધા રૂષભ તણા પ્રાસાદ, શ્રી ગુરૂ પામ્યા અહુ જસ વાદ;
અરડકમલ થાપ્યા આસવાલ, ભેાજરાજ યા પ્રતિપાલ. ૧૨ અબડવાણિગ તેહના પૂત્ર, જયશઘે રાખ્યું ઘરનું ત્ર; તેહના પૂત્ર હુઆ શવરાજ, અમરો કરિ જિન શાસન કાજ. ૧૩ નાસણુઅર એકવીસમે મલ, કાલે આસગ નર એ ભલ્લ;
ચાવીસા કહીયે ધનદેવ, ધરમણ્સાહ કરે જિનની સેવ.૧૪ છવીસમે પાટિ વરવીર, હેમ કરસી સાહસ ધીર;
સાહ રતનસી રોપે જાણિ, ખેલે મુખ્યથી અમૃત વાણી. ૧૫ નયસીહા ગુણ! ગુણવંત, ખીધા ઉગારે પરજને જત;
ચેતરીસમે પતિ સાહા કમે,આચારજ તેહ તણા સહુ સ તાસ પૂત્ર જેસિઘ્ધ જે હાય, પાંતરીસમી પેઢી તે તૈય;
તેણી કીધુ જંગે ઉતમ કામ,રાખ્યુ. પાંત્રીસ રિચાનુ નામ.૧૭ સાહા કાં કાડ દે નારી, જેસિંગ પૂત્ર હુએ ઘરખારી;
સંવત સોલ છું:ડોતર સાર, ફાગણ શુદિ પુતિમ ગુરૂવાર, ૧૮ જન્મ ટુ સિંઘના અસિ, આડ વરસના ચુત હુએ તસિ;
વિજયદાનકે દીખ્યા લીધ, સદગુરૂ હીરાણ કર દી ૬૯ અનુકમિ હુએ પટના ધણી, વિદ્યા કિરતિ વાધી ઘણી;
અકખરશાહ સભારે નામ, આવ્યા મેવડા મેટા તામ, લાગા હીર તણે જઇ પાય, કુરમાન આવ્યુ તેણે ડાય; વાંચે હીરવિજયસૂરિરાય, લખી વિનતિ અકબરસાય.
૧૦
,2
૨૧
Page #262
--------------------------------------------------------------------------
________________
શ્રી વિજ્યસેન. ( ૧૮૯ ) હમ રાગી તુમ હે નીરાગ, સકલ બસ્તકુ કીધા ત્યાગ
તે હમકું સંભારો કહિં, હમ રાગી બિસારૂં નહિં. રર કછુ કામ લખીયે ગુરૂરાય, ક્યું દિલ ખુસી હમારા થાય;
હમકું કઉલ દીયા તુમ સહી, વિજયસેનકું ભેજે અહીં ૨૩ જે દિલમાંહિ આવે તુમ, તે ભેજ સુખ પાવે હમ, વાંચી લેખ નવિ હુએ રંગ, કેહીપસિં જાયે નર
જેસિંગ. ૨૪ વિજયસેન બે નર ધીર, કાં દલગીર થાઓ ગુરૂ હીર;
અકબરનિ મિલતાં ચું આજ, સકલ દેસેં તુમ્ભારી લાજ. ૨૫ તાત જીવતાં કાઢયુ કરમ, તે તુહ્મ જાણે ભાગ મરમ; મુક હાથ મુજ મસ્તકિ તુમે, બહુજસ વાદ પામું
જિમ અભે. ૨૬ હીર તણે સંતેષી કરી, વિષ્ણુ પ્રદક્ષણ દેતે ફરી,
વાંદી ચરણને મૂરત ગ્રડી, વિજયસેન ચાલ્યું ગહિ.ગહી. ૨૭ સબલા પંડિત પંઠિ લીઆ, વિજયસેન લાહોરીં આવીઆ,
ભાણચંદ જઈ લાગા પાય, જઈ જણાવ્યું અકબર શાહ ૨૮ અરજ કરી સામહીઆણી, હરખી બે પૃથવી ધણી,
ગજ રથ અધ હમારા લેહ, સામહીલું તે સબલ કરેહ ૨૯ અનેક વાછત્ર લેઈ કરી, શ્રાવકાદિ સાહા સંચરીઃ પ્રવર પટેલ તિહાં પાથરે, તેહ ઉપરિ ગુરૂ પાય ધરે. ૩૦
૧ વિજયસેન અને જેસિંગ અથવા સિંહ એ નામે એજ સાધુના છે, કે જેઓ હરસુરિ પછી ૫૯ મા પટ્ટધર હતા.
Page #263
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
શ્રી હીરવિજય.
નગરમાંહિ પધારે જિસ, ગાભેરી ગજ મલોએ સિ;
વૃષભ તુરગમ રથ જોતયા, શબ્દ પખીયે સુંદર કર્યા. ઉપાશરે આવી ઉતરે, શ્રાવક જન બહુ મેહચ્છત્ર કરે; શુભમુહુરત દિન સખરો લહી, શાહા અકબરનિ મીલીસહી ૩૨
(દુહા.)
દિલ્લી પતિ દિલ હરખીએ, દેખી ગુરૂ દીદાર; એ કર જોડી વદતા, પૂછે પછે વિચાર.
( ઢ.ળ )
ઇતને ઇતના કયા કરણા, કહેા જગદ્ગુરૂ કે પૂત સપૂત; તુમ રાખ્યા હીરકા ઘર તા, કહેા જગદ્ગુરૂ કે પૂત સપૂત. ૧ તુહ્મ પાઉ ચલતે ઇડાં લગ આએ, ખાતર અભારી મહુ દુઃખ પાએ; કહા જગગુરૂ કે પૂત સપૂતા. ૨
જગદ્ગુરૂ ßિ તન ચંગા, કડા કછુ હમારે પાસડી માંગા. ૩.૩ હમકુ યાદ દિભી કરતે, હમતે સદ્ગુરૂ દીલમે ધરતે ક. ૪ પહિલિ કુણુ કહે તુર્ભે નામે, માત પિતા હૈ કુણુ ગામો. ક.પ કયું તુમ દીખ્યા કયુ` ભયે ત્યાગી, હુઆ નયેાધ કયુ ભયે વેરાગી.ક. ૬
ત
કયા તુમ પઢે કેતે શિષ્ય પાસે,કિતનેક પતિ હય તુમ ખાસેક છ સુણેા હુમાઉકે પૂત સપૂતા, તુમતા ખધાયા તાત ઘર સુતા. સુણા હુમાઉકે પૂત સપૂતા. ૮ વાહન વિહિલિ સખ છેાડયા ફકીરા,ચલતે ખેદ ન પાવેશરીરા.૯ ચંગા જગત ગુરૂ હીર હમારા, નામ ન છેડે કહિ તુમારા. ૧૦ તુમ સ’ભારતે એડ ખડાઈ, કાણું હીર તુમ ખેડી પાતાહિ.૧૧
૩૧
1
Page #264
--------------------------------------------------------------------------
________________
શ્રી વિજયસેન.
( ૧૯૧) માગ્યા હરિજે બેહાતુમદીના, તુહ્મ જનપંખી પશુ સુખ કીના ૧૨
હીર વડે પંખી જિમ હંસ,હું શિષ્યતેહને કાંઈરસ અંસ.૧૩ મિ દેદાર દેખ્યા ગુરુકેરા, લીન ગ લહી રહિણે ભલેરા. ૧૪
વંસએસ નડુલાઈ મુજ ગામે, માત કેડાઈકમ તાતનામ. ૧૫ તેણે બેટ્સે લીધો સંયમ ભારે, મે પણ મુ અથિર સંસારે. ૧૬
હું શિષ્ય તેહને બીજા બહુહેય, નંદવિજયલઘુપંડિત જેય.૧૭ અષ્ટ વિધાન એ સાધી જાણે,શાહ અકબર તવ ઘણું જ વખાણે. ૧૮
બિસારી તવ પંડિત પાસે, અષ્ટાવિધાન સાધેજ ઉલ્લાસે. ૧૯ લેક કહેતે કેલિખીતે ધારે, સેય લખી નર અવલું ત્યારે. ૨૦
અખર પદ મુખથીજઉચ્ચરતે,સુણત કથા નરસાય ધરતા.૨૧ શક સુણી કહિ પાછે ફેરી. ગણિત રાખે નર તાલી કેરી. ૨૨
શબ્દ ધારે વળી વાટકી કેરા, વર્ણવ કરિનર કહિત અનેરા. ૨૩ એણપરિ સાથે અષ્ટવિધાન, હરખે દેખી દિલી સુલતાન. ૨૪ લખી) લીપી કાઢી વળી જ્યારે, ઘણુજ ખુશી થયે
અકબર ત્યારે. ૨૫ ખુસીસનામ દીધું તબ રંજી, હરકે ચેલે સબહીઅનં. ૨૬
( દુહા.) હમાઉનંદન હરખીએ, દીધું જેસિંગ માન; એણિ અવસરિ વાદી બહુ, આવ્યા જિહાં સુલતાન. ૧
(દલ-કાહના પ્રીતિ બાંધીરે, રાગ-મારૂ) શૈવ સંન્યાસી બાંભણરે, ભટ પંડિતની જેડી, વાદ કરવા કારણે તે, મળીયા કેતીકેડિંગાજી અકબરશાહીરે. ૧
Page #265
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
શ્રી હીરવિજ્ય. વેસનાન માને નહિરે, નહુ માને ગંગ સર;
અનાદિ ધર્મ ના સહી, તો સાહિબેય નથી દર. ગાજી રે શાહી અકબર બેલીઓરે, ક્યા કહિ તે ભણાન;
હીર પટેઘર બોલીએ તે, સુણ કહું તુજ સુલતાન. ગા૦૩ વેદમેં મહિર કહિ બહુ, (પણ મારતે એક અજાય;
અશ્વમેધ નરનિ હeતે, કયાહાં રહી ઈનકી દયાય. ગાજી ૪ તેડી પૂછિ પાતશારે, યજ્ઞ કાર્ય હણે જીવ;
હા સુણી ખીર્યો પાતાશા તે, ખાટે તુમહી સદીવ ગાજી ૫ નાન અંગદ્ય કામ કીજીયે કામથી દુર્ગતિ હેય;
ઈનકભી તાપસ કે હુએ તે, ધૂસરા ન કરતે સોય. ગાજી૬ બિંબ પ્રતિષ્ઠા કારણેરે, આણયે ગંગા નીર;
એ નાંખે જન અસ્થિને તે, પેવે સયલ શરીર. ગાજી. ૭ બેલે અકબર પાતશારે, ગીકું સનાન યસાય;
મુરીદ બાલ સબ ડાલતા તે, ખરાબ કરી ગંગાય. ગાજી ૮ સૂર્ય દેવ દેખ્યા બિનારે, અમે ન ખાઉં અન્ન
અસ્ત હોય તવ આખડી, માનું સૂર રત. ગાજી. ૯ જૈન અનાદિ છે સહી, એનું એ ઈધાણ
વાસ્તુક શાસ્ત્ર બ્રહ્મા તણું તે, ત્યાં જૈન ભુવન બંધાણ. ગાજી૦૧૦ નિરાકાર સે નમું જી, માનું ઉર આકાર;
ધ માન માયા નહિ, નહિ સ્ત્રી સંગ લગાર, ગાજી ૧૧ એક ગદા ફરસી ધરેરે, ખેલે રૂ માંહિ,
દધિ ચિરગત ઉચારતે તે,શ બને ત્યાંહિ ગાજી ૧૨
Page #266
--------------------------------------------------------------------------
________________
શ્રી વિજ્યસેન.
( ૧૯૩) ગઉરી મંસ ભએ સહીજી, ઈસ ગલિં રૂંડમાલ,
જેરૂ આગે નાતે તે, જ્ઞાન ગયા હુઆ બાલ. ગાજી૧૩ શૈવ સંન્યાસી બંભારે, ભટ પંડિતની જેડિક
સ્ત્રી ધનથી નહિ વેગલા તે, એ જગે મોટી ડિ. ગા. ૧૪ ઉગ્યા બિન અન્ન વાવરે, અસ્ત હોય તબ ખાય; | તુરીય ખેલાવત બાંભણે, જાણું છત્રપતિ રાય. ગાજી ૧૫ લેહ શિલાને વળગતાંરે, બૂડીયે સહી નિરધાર;
જસ કરિ લાગાં તુબડતે, તે પામ્યા જળ પાર. ગાજી૦૧૬ શૈવ દેવ ગુરૂ એ સહરે, જેના ધર્મજ સાર,
શુદ્ધ દેવ ગુરૂ દયા વિના તો, કયું કરી પામે પારાગાજી ૧૭ એહ સ્વરૂપ હય ધર્મકાજી, સુણી અકબર શાહ તુમ મુહથી જે કહેા ખરા તે, સે દુનીમિં સચાય. ગાજી ૧૮
માજી એણે વચને નુપ હરખીયેરે, સુરિ સવાઈ” નામ;
, સલા, ના જીવદયા જગે વિસ્તરીતે, જિહાં અકબરનાં ગામ. ગાજી ૧૯ શાહ અકબર ઈમ કહિતે, જગમિ સાચા હીર;
ઉના ચેલા ચાહીયે તે, તુમ ભી અવલ ફકીરી ગાજી ૨૦ સભા સમખિર પ્રશંસીએરે, શૈવ ન રાખી શર્મ
જેસિંગજી સાચે કહિએ તે, સાચે તે જીન ધર્મ ગાજી ૨૧ ઘેડા મહિષ મહિલી તણુરે, કરી દીધાં ફરમાન જેસંગજી વળીએ વાજતે તે, વાદી ન મંડે કાન ગાજી ૨૨
( દુહા ) મણિધરને મદ તિહાં લગિ, ન કરિ ગરૂડ પ્રયાણ અંગાપ બલ તિહાં લગે, સુભટ ન વાગાં બાણ ૧ ૧ પ્રત્યંતરે “ ઇનકા ધમ અસાર.” ૨ સમશે.
-
-
-
-
-
-
-
-
૧૩.
Page #267
--------------------------------------------------------------------------
________________
( ૧૯૪ )
શ્રી હીરવિજય.
ભટ ખંભણુ બક્ષ ત્યાંહાં લગે, મલ્યા ન જૈન સુલતાન; વિજયસેન દેિખતા, વાદી મેહુલ્યુ માન.
( ચાપાઈ. )
વિજયસેનના એ અવદ્યાત, લાહેરમાંહિ રહી વિખ્યાત;
હીર રહ્યા રાધનપુરમાંહિ, છઠુજાર માહેરિ’ ગુરૂ પૂછ્યાં ત્યાંહિ. ૧ એમ ઉછત્ર તિડાં સમલે થાત, હીરવિજય પછિ પાટણ જાત;
ત્રિણ્ય પ્રતિષ્ટા તિહાં કણિ કરી, દિન દિન કીરતિ બહુ વિસ્તરી.ર તેજા સામલસાગર અતિ, ગછ આદ્ધિરિ કાઢે ગછપતિ;
ગછમાંહિ પાછા ન લીધે સિ', કાશમખાનનિ મિલીયા તસિ’૩ કાશમખાનનિ અંગે રાગ, આષયના તિાં કીધે ચેગ;
કાશમખાનને કરી સમાધિ, રૂપક કેટલા મુક્યા હાથિ, ૪ સાગરતિ કહિન લે અને, ગછમાંહિ લેવરાવા તુો;
ાશમખાને તેટયા હીર, વેગે પુહતા સાહસ ધીર. સાઢુંમાં આવે કાશમખાન, હીરતણું દીધું બહુ માન;
પૂછે પ્રેમે' ધરમની વાત, હીર કહે તજીયે જીવઘાત. હિર સમા નહિ જગમાં ધર્મ, જિહાં ર્હિંસા તિહાં પાતિગ કર્મ; આલ્યે: ખાન કાશમ તેણીવાર, જીવે જીવ દીસે છે આહાર. છ મણિયે ભી નહિ કરતા ત્યાજ, સખ કાઇ ખાતેા હવે જે અનાજ; આાત જીવકું મારી ખાય, તેાભી પૂરા પેટ ન ભરાય. એક જીવ ખા મારીયે, હાતુકા જીવજ ઠારીયે;
<
X
X
X
×
( ઢાલ-નાચતી જિનગુણ ગાય. રાગ-ગાડી. ) ડીરવિજયસુરી મુદ્ધિએ અવળુ, નિ છડી નિશિ ખાય;
X.
Page #268
--------------------------------------------------------------------------
________________
રાગવણું ન.
( ૧૯૫ )
નિજ નારી પરિહરતા પુરૂષા,પર મંદિર જાણી જાય?– સંણિયે ખાન ! મુદ્દાના મારગ મહિર મિનાન હોય. ચાલે તે ષટકાય ન મારે, નહિકર ત્રસને રાખે; વસમાંહિ છે ભેદ ઘણેરા, આપ ખુદા વે ભાખેર. સુષુ૦ ૨ એક પશુ એક માનવ મારે, એક રક એક રાય;
ભૂપ હણે તે પાતિગ માટુ, જેહથી જગદુઃખ થાયરે સુણુ૦ ૩ એણે દ્રષ્ટાંતે સમકિત સાહિબ, સરખાં પાપ ન હોય; સર્વથકી એકેદ્રી કેરૂ, પાતિગ થોડુ હયરે. તે પાતિંગ વરસું નિવ જાય, વિવેકવતનિ થોડું; ૩માલ તજીને ગોમ’જિમતાં,તે નવિ હાય વિષડું રે સુણ૦ પ વિવેકવંત તણે એ ટાલી, એમ એ સરતા જાય;
સુણ૦ ૪
તેનિ ગતિ શી હાસ્યે સાહિબ, જે ગજ આખા ખાય. સદ્ રગત માંસ ને અસ્થિ ત્યાંહિ, ચ મેદ માને જોય;
એહ અભષ્યને આહાર કરતા,છત્ર કઠણ અતિ હાયરે, ૩૦ ૭ મંસ ભુખે તવ મહિર ન હોય, મહિર વિના નહિ ધર્યાં;
ધમ વિના જીવ ભીસ્ત` ન પાવે,સદા સુખી નહિ કારે.-૮ ધર્મભેદ કવા એ જગમાં, ગૃહસ્ત ફકીરી ભાખે;
કરે ગદાયે' ન હણે કાહાનિ, સકલ જંતુને રાખેરે, સુ॰ ૯ ખુશી ખાન થયે અતિ ત્યારે, સાચા અકમર ગાજી; સાચા ધર્મ કથા તુલ જગમ્યાં,તા તુઘ્ન છે।ડિનિવાજીરે. ૩૦ ૧૦
૧ “ સમ! ” અન્યપ્રતે. ૨ અન્યપ્રતે વિરમ્યુ. ૩૩ મિષ્ટાંત્ર, ૪ ઘઉ વગેરે સાદી ખેરાક. ૫ બહિસ્ત, મેક્ષ.
Page #269
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
શ્રી હીરવિજય. માંગ ખાન કહે ક૭ દીજિ, માગે બધી તેણી વારે,
અજા મહિષ પંખી નર છેડયા, મુકયા ચાર હજારે, સુ-૧૧ ખાન કહે તુમપિ મેં માગું, એ ચેલે તુમ દઈ;
ઈનકું તુમગછ ભીતરી લીજે, હમ ખુશી બહુ હેઈસુ. ૧૨ હીર કહે એક ચેલા કાજે, જઈએ ગાઉ હજારેરે,
કુણ કારણિ એને કાઢી મુકુંકહેણ ન માને લગારરે. સુ૧૩ જેણે રાહે નર સહ ચાલે, એ ચાલે તેણે રાહેર,
ખાન તણે વચને અમે એહને, હવડાં લીજે માહિરે. સુણ. ૧૪ કાશમખાન તવ વેગે બેલા, તેજા સામલ દરે;
હીર પણ હથિ લેઈ સંપ્યા, કરે ગુરૂ કહેશેયરે સુણ૦ ૧૫ ખાને હી ને ઇ વાતે, ઉપાશરે પાઉધારે,
તેજા: મ તિહાં બેલ્યા, કુણુ કામિ ઉતરીયેરે. સુણ ૧૬ લાભપિte- પ રિ બેલે, ઉતરે જઈ મસીતે;
સકલ કણ ને આવે, લેસ્યું છની રીતે રે. સુણ૦ ૧૭ લાક્યા સેય બંધો ત પાછા, ફરી અરદાસ ન કીધી; - તે તેહાન મલે રહ્યા અલગ્યા, કીતિ હીર પ્રસિદ્ધીરે. સુ. ૧૮
દુહા. ) હરિ સહુ સમજાવાઆ, ન મલે દ્રષી કાંઈ સેહણું એક હવું સે, હરજી પાટણ માંહિ.
( પાઇ.) પાટણમાંહિ પછિમરાતિ, સુહણ એક હીર દેખિ નિજ જાતિ,
૧ મસ, ૨ સ્વ.
Page #270
--------------------------------------------------------------------------
________________
શત્રુંજય યાત્રા.
( ૧૯૭ ) હાથી ઉપરે ચઢીયેા હીર, હાથિ પરવત ચઢિઇ ગભીર. ૧ હીર સર્વના ૨ે પરણામ, સેમવિજયમુનિ ખેલ્યા તામ;
လူ့
જે તુા કરતા મનિ ચિંતાય, શેત્રુજ યાત્રા સુખે તુમ થાય, ૨ એહ અર્થ સાચા નિ ધરે, વિમલાચલ ચાલેવુ' કરે;
સકલ સધ મલે તેણે ડામિ, કાસદ ચલાવ્યા ગામા ગામિ. ૩ લાહાર આગરાને મુલતાન, કાશમેર દેશ અને ખુરસાંન;
મ‘ગાલ કાબિલ ભેટ ને લાટ, ભંભેર ચડ અને મેદપાટ જ ૧ચોદજ કાશિદ ચાલ્યા જાય, ક્ષેત્રજે જાવા સહુ સજ થાય; માફા ટ અશ્વ સજ કરે, હીઅડે હરખ ઘણારા ધરે. અમદાવાદમાં આવે જિસ, શાહ મુરારિનિ મલિ તસિ; મુરારિ શાહ દીયે હુ માન, આગલિ મુકી રત્ન નિધાન, ૬ પૂછે પાતશા ધર્મની વાત, કહે જીવની મ કરી ઘાત; આપ જીવ પર સરખા સહી, એહ વાત ખુદાયે કહી.
( ઢાલ-એકસમે તિહાં રાય વેરાટિ એ દેશી. ) આપ ખુદાયે યુ ફરમાયા, કીડીકું મત મારી;
કુંજર કીટક જીવ સરીખા, હણુતી હાય ખુઆરી. પુખી મીનકુ` કોઇ મત મારા, ખુદાયે પયદા કીને; રનિલા પાત જેણે કદી ન ખાદ્યા, વે દુનીયામે જીતે. પ’ખી. ૨ જોડું ન માને તા કર કાટા, માંધા ખીંચી પાટા; દેખા દરદ કેસા હાતા હૈ, ખૂઝી ગલા ન કાટા.
૫ખી. ૩
૧ અન્ય પ્રત્યે સૈા દિસે કહેતાં ચાલ્યા જાય.” ૨ લીલા પાં
"C
દંડ! અર્થાત્ વનસ્પતિ.
७
Page #271
--------------------------------------------------------------------------
________________
( ૧૯૮ )
શ્રી હીરવિજય.
શેષ ફરીદ જગલમે' કીરતા, દૂની કીની ખસતી; નિલાપાત ચૂંટી નખાયા, અલ્લા ન મલીઆ ઉસથી, પંખી, ૪ જૂઠ્ઠું જગે હાય ફજેતી, સાચા સખ કુછ પાવે;
પંખી. ૫
પંખી. ૬
શેષ કુરીદકી ખાત સુણારે, કાહે જનમ ગમાવે, તું મત કીસકા તરણા તાણે, હા ભાલા નીકલેગા; ઇહાં તજારખ ઉસકુ અમડે, ખાટે રાહુ ચલેગા, કહે પરાઇ જોરૂ તાકે, ખુદાયે' નહુ ફરમાયા; ઇંડાં જેત હુઆ દુનીઆમિ, ઉહાં તારખ પાયા, અન કરી મત દામ મલાએ, ફાઉ ન આવે સાથે અરી ખામ ચલેગી 'પૂછે, જે દીની તુમ ભ’ગ અફ઼ીમ તાડી તેમહુ પાણી, પીંડી મગની દારૂ; મતવાલે ન મિલે સાહિબક઼. ઇસ એ કરણી સારૂ. ૫`ખી ૯ ગોસમને કીનાહે ઉસથી, તે ડરહિવે દિલ થાકી;
પંખી. ૭
હાથે
પંખી. ૮
ચમડી હાડ ખુદા ઉડ્ડાં કેસા, એતે મડીનાપાકી. પંખી. ૧૦ છૂરી કટારી યંતર ઘાણી, નાલિ ન કીજે ભાઈ;
ઉનકા પાપ ચલે દુનીઆમે, આપે દાજિખ જાઇ. પંખી. ૧૧ હાસ્ય કુતુહલ ાખાજી, કુતકા કધી ન રાખે;
ફકીર હુયે તે કુત્તે સાંહમા, પત્થરા કધી ન નાંખે. શિરકુ પત્થરા હાથ સાથે, માંગે ફિરતા રોટી; ચાલુ ભેરવ કદી ન પહિરે, રાખે એક કોટી. ૫'ખી. ફિર ગાલી નુહુ દેવે કીસિકુ, ગર દીયે નહુ લેવે;
જર જોરૂ દુનીમાં નહુ રાખે, લડે તિહાં દ્રષ્ટિ ન દેવે પ ૧૪
ન
૧ પ્રત્યંતરે “ મૂઠિ
પ્રતિઅંતરે “ નહુપીણી
*
૨
27
૧૨
૧૩
Page #272
--------------------------------------------------------------------------
________________
શત્રુંજય યાત્રા.
( ૧૯૯ ) મુસલમાન તે આપણું મેસે, હક ખાવે સાચ બોલે,
તેડી કુલ ન લેવે વાસા, કીસકી અબ ન લે. પંખી. ૧૫ નારીરૂપ ન દેખે નયણે, ન સુણે બાત બિનદી,
આપે દરસણ દેશા સાંઈ, તું ક્યા કાઢ સેધી. પંખી. ૧૬ એસા દેખેના મિમીના, માંડે સુધા પાયા
સદ્ધ ચલ્યા તે કછુ ઉપરાજ્યા, નહિ કે ગાંડકા ખાયા. પ. ૧૭ છોડ ગુમાન ચલે તુમ સુધે, ક્યા થિર રહિસી જાય;
સુલતાન શકુંદર મહિમુદ નામ, રહ્યા પણિ ઠામન પાયા.૧૮ સારેક દિલ લીજિ હાથા, કીસમું બૂરા ન કહીયે, આપસ આપસકીજ ગુજારે, સાહિબ ભીતે ઓલહીયે.૫.૧૯
( પાઈ. ) એણે વચને હરખે સુલતાન, હીર યતિક અવલજ જ્ઞાન;
માં કછુ તુમહી દીજીયે, ગુરૂ કહે જીવ રખ્યા કીજીયે. ૧ અમારિ પ વજડા જેય, સાથિ મેવડ દીધા દેય,
હરિતણી કરજે રેખાય, પછિ પાતશ કરે વિદાય. રાજનગરથી કરે વિહાર, વિમલાચલ ચાલે તેણીવાર
ધોલકા માંહિ આવે તેહ, સંઘવી દયકરણ રાખેહ. બાઈ સાંગદે તેની તેજપાલ, ખંભાયતથી ચાલ્યા તતકાલર પંઠિ સેજવાલાં છત્રીસ, આવ્યાં ધોલકે સબલ જમીસ. ૪
૧ “વાસી.” અન્ય પ્રો. ૨ પ્રતિઅંતરે “એસા દેખ દુનિમાં પિતા.” ૩ નહિ. ૪ પ્રત્યંતરે “ સુલતાન હેમુદ મહમદ, નામ રહ્યા પણ મર્મ ન પાયા. ૫ “યું” પ્રતિઅંતરે.
Page #273
--------------------------------------------------------------------------
________________
પ
( ૨૦ ) . શ્રી હીરવિજય. વંદી હીરને નિરમલ થાય, ગુરૂ પુઠે સે જે જાય;
સેરઠ દેસને મુગટ જેહ, દીઠે નિરમલ હુએ દેહ, સોરઠ દેશને સ્વામી જેહ, હીરનિ સામે આવ્યા તેહ,
દેખાડયાં સાહનાં ફરમાન, સેરઠપતિ આપે બહુ માન. ૬ સંઘ સહિત ચઢે ગુરૂં સેય, માનવ લાખે લેખાં હોય;
ભૂમિ પટેલાં બહુ પાથરે, હીરગુરૂ તિહાં પાઉ ધરે. ૭ બિરદાવળી બેલે બહુ ભાટ, અતિપળી પણ સંકડી હુએ વાટ;
વાજે વિણ તંતી તાલ, આવે જેમ વિકમ ભૂપાલ. ૮ નાચે નર ડંડારસ દેહ, મૃગ નયણું તિહાં ગાન કરે;
ચંદરૂઆ ચિહું છેકે ધરે, હીરતણે શિરિ છાંહીએઃ કરિ. ૯ છાંટ કેસર હેય છાંટણાં, હીર શિરિ હોય લુંછણાં
પ્યાદા છડી ઉછાલે સહી, તલહિટીયે ગુરૂ આવ્યા વહી. ૧૦ નાલિકેરની પૂજા કરે, તાલિટીમેં નર નાણું ધરે, પુષ્પવૃષ્ટિ હોયે તહાં ઘણી, હરિ ચઢિ શેત્રુંજા ભણું. ૧૧
(દુહા.) ચઢતાં શેત્ર જે તલહટી, મોટા મેતી વધાય,
નબલ વધારે ચાલે, યાત્રા કરવા જાય. વિષ્ય શુભ જિહાં તલહટી, એક તે આદિલ પાય,
ધનવિજયના ગુરૂ તણું, પગલાં છે તેણિ ઠાય. પહિલે ટૂંકી જઈ ચઢ, જિહાં છે ધેલી પરવ; તિહાં બેસી ગુરૂ સંસરે, પંઠિ માનવ સરવ. ૧ દંડારાસ, દાંડીયારાસ. ૨ તળેટીયે.
Page #274
--------------------------------------------------------------------------
________________
શત્રુંજય યાત્રા.
( ૨૦૧ ) વનમાલા ફરતી બહુ, અંબા ચંપક જાય
એવી ઓષધી ઉપર, હેમ રજત જેણિ થાય. બીજિ ટૂંકિ આવીઆ, સાકર પરબ સુસાર, કે
સાકર ઘેલી જલ દીયે, પામે ભવને પાર ત્રીજિટુંકિ આવીઆ, જિહાં છે કુંડ કુમાર
ધન શુભ થાનિક ખરચીલું, ધન્ય તેહને અવતાર. ચિથિ ટૂંકિ આવીઆ, જિહાં હડે હિંગલાજ;
દેહલિં ચઢતાં કમદહે, પામે મુગતીનું રાજ. ટુંક પાંચમિ પરવ, જિહાં ચઢયે ઉટાં સાથિ,
હિરમુનિને કર તિહાં, સેમવિજય દિ હાથિ. શલાકુંડ પાસે સહી, પીયે લેક તસ વારિક
પૂર્મેદ્રવ્ય જેહને વળી, આવે એહવે હારિ. શુભ એક તિહાં ભલું, આદિનાથના પાય,
પૂજી પ્રણમી સંચરે, હીરવિજયસૂરિરાય. છઠ ટૂંકિ ગુરૂ ચઢ, જિહાં પાલીઆ દેય,
પુણ્ય કાર્ય નર તે ચઢયા, પ્રાહિં મુગતિ જ હોય. આગલિ ટુંક તે સાતમું, ચઢતાં વાટે દોય,
બારીમાંહિ પેસતાં, મુખ જુવારે સેય. બીજે બારિ પેસતાં, આવ્યા સિંહ દુઆરી,
ત્રિભેવન નયનાનંદ છે, જિન પ્રાસાદ હારિ. હીર ઋષભનિ પ્રણમતે, વિણ્ય પ્રદક્ષણે દેહ, નરનારી પંઠિ બહુ, મોટે મુનિવર એહ. ૧ પ્રત્યંતરે “વનસ્પતિ. »
Page #275
--------------------------------------------------------------------------
________________
(૨૨)
શ્રી હીરવિજ્ય.
( ઢાળ ત્રિપદીની. ) મેટે દેહરે છે ત્રિશ્ય ફેરી, એકસે ચઉદ છે દેહરી;
દેહરી એક એકપે ભલેરી, ભવિકા એકએકપિં ભલેરીટેક.૧ પ્રતિમા પ્રણમે એક વીશ, જિનપ્રતિમાનિ નામી સીસ, સકલ મુનિને ઈસ હે.
ભવિકા ૨ મેટી દેરડી એકસે આઠ, દસ દેહરા સુંદર શુભ ઘાટ; પ્રણમે શુભગતિવાટ છે.
ભવિકા૦ ૩ દસ દેહર દેહરી કહી જ્યાંહિ, બિંબ વિસે પિસ્તાલીસ ત્યાંહિ, પ્રણમે સઘળી પ્રાંહિ હે.
ભવિકા ૪ સમોસરણ એક સખરૂં જાણું, રાયણ રૂખ અનાદિ વખાણું પગલાં ત્યહાં ચઉરાણું છે.
ભવિકા ૫ બિસે બિંબ છે શુંયરામાંહિ, હીર મુની જઈ પ્રણમે ત્યાંહિ,
મનને મેલ ખય હુએ ત્યાંહિ હે. ભવિકા ૬ કેટ બાહિરિ આવે રૂષિરાય, વાઘિણુ ગજ લખીઆ તેણે કાય; જેય નરયમણે જાય છે.
ભવિકા ૭ ખડતર વસહીમાં ઋષિ આવે, ભાવે પ્રણમી જિન ગુણ ગાવે, મિસિં બિંબ મન ભાવે છે.
સુત્ર બિ. ૮ ઋષભદેવની મૂરતી સારી, પૌષધશાળાની બલિહારી; બઈ ગુરૂ નર નારી હે.
સુત્ર બ. ૯ ૧ સારૂં, ઉત્તમ. ૨ ઝાડ. ૩ પ્રતિઅંતરે “મન ન ભમે ખે કયાંહી હે. ૪ પ્રત્યંતરે કચેરી ”
Page #276
--------------------------------------------------------------------------
________________
શત્રુંજય યાત્રા
( ૨૦૩ )
આમલિ માટી મહિષ વિખ્યાત, લાકમાંહિ છે એવી વાત,
પઈઅે પશુ ન થાત હા.
સુ॰ ૫. ૧૦
એણિ પરિ* કોટ બાહિરિ તુ' જોય, શ્રીજિનમંદિર સત્તર ડાય; બિંબ ઇસે નામી સાય હા. સુ॰ બિ. ૧૧ હવિ' અઠ્ઠમદ જીહાર્યાના ભાવા, આગલિ અનેાપમ છે તળાવ, બ્રુહ જળ નહિ જીવ હા,
સુજી. ૧૨ પાણી પ વડે પાંડવ દેહરી, અદબદ ટાલિ ચિહું ગતિ ફ્રી; ઉચી દેરી ભલેરી હા ગુરૂજી. ઉંચી, ૧૩
કવયક્ષ તણા પ્રાસાદે, પાંડવ દેખે ટલિ વિખવાદે; વાજે ઘંટા નાદો હી ગુરૂજી,
ગજ ઉપરિ મરૂદેવ્યા માઈ, લહી કેવલ તે મુગતિ જાઉ; ઋષભતણા મહિમાય હો ગુરૂજી.
વાજે. ૧૪
ચેામખ સવાસોમજીના સારા, બાવન દેહરડી ફરતી ધારા, નવે પ્રાસાદ વાંચારા હો ગુરૂજી,
પુલ, ૧૫
તિહાં ભુયરૂ છે વળી એકા, સે પ્રતિમા નમી ધરી વિવેક, ટાળે પાપ અને હા ગુરૂજી
ટાળે. ૧૭
નવા. ૧૬
પીઠકા ઉપર પગલાં ત્રીસ, આંખે રાયણિ તિહાં કહી; નામી ક્ષેત્રુજે સીસ હે ગુરૂજી
( ચાપાઇ. )
અણી પર શ્રી ગુરૂં યાતરે કરે, તીરથ સી સઘળે ક્રે; પાછે પુ’ડિક દેહરા જાય, તિહાં કણે ભાખે ધર્મ કથાય.
૧ પ્રત્યતરે બિબ બહેતાલીસ સાયહા.” ૨ સ્પર્શી
નામી. ૧૮
૧
Page #277
--------------------------------------------------------------------------
________________
(૨૦૪ )
શ્રી હીરવિજય.
શેત્રુંજા માહાત્મ વાંચેહ, અન્ય ઠામ અન્ય તીરથ જે;
પૂર્વ કડિ પુણ્ય જે હોય, તે અહિં એક સમેમાં જોય. નાગ મેર નહિં વેર લગાર, ચક્રી ઋદ્ધિના એ દેવહાર; દારિદ્ર રાગના ખ્યય ઇહાં થાય, પિગ પિંગ ચઢતાં પાતિગ
જાય. ૩
સૂર્ય કું’ડ શેત્રંજી નીર, કાંતિ વધારે પુરૂષ શરીર; પશુ પંખી શેત્રુજે રહે, પ્રાહિ જિન તસ ભદ્રક કહિ સિદ્ધ ગતિ નિ સૂરની ગતી દેહ, ત્રેવીસ જિનવર ત્યહાં આવે; કાકરે કાકરે સિદ્ધ અનંત, શેત્રુજગિરિગુણના નહિં અંત.પ સુણી સાંભલી ચેતે આપ, કરિ યાત્રા ન કરી પાપ;
હાય દામ તે। કીજે કામ, ભુવન કરાવી રાખે નામ, એણિ વાટે ડાયે સાવધાન, ગાંઠ ધન તે દે બહુ દાન; નખલા જળ પેોટલીઓ પાય, તિહાં થોડું દીધુ' ખડું થાય. છ નખલા ખાંડ સેર યે સાથિ, ધેાળી જળમાં ૐ અન્ય હાથિ; ઇસી વાત કહી જગનાથિ, પુણ્ય ઉપાડી ન સકે માથિ. ( દુહા. ) ખાથિ પુણ્ય ન ઉપડે, નાહિ સૂરજકુંડ;
ભીમ કુંડાં નાહતાં, પાતિગ નાહાસે ડિ વિષ્ણુકુંડ પાસે સહી, ખાડીઆર કુંડજ જેહ;
ઋષભદેવને પૂજીને, નિરમલ કીજે દેહ, મરૂદેવ્યા ટુંકે જઇ, અદમદ દેહરૂ જ્યાંહિ; સામકુંડ નિરિ ભયા, દેડ પખાલે ત્યાંહિ.
૧
Page #278
--------------------------------------------------------------------------
________________
શત્રુંજય યાત્રા.
ઇશ્વરકુંડ આગલ સહી, સરેાવર ત્યાંહિ વિશાલ; ઠકર જસુએ તે કર્યું, જળ લેઇ કરે પખાલ. ( ચાપાઇ. )
( ૨૦૫ )
કરિ પખાલ નર પાતિંગ છે.ડિ, એણે ગિરિમુગતિ ગયા કઇ કાર્ડિ; નમી વિનમી વિદ્યાધર ઢાય, દાય કડિસ્યું મુગતિજ હોય. ૧ દ્રાવિડ વારિખીલ્લ મુનીવર જે, ઇસકેાડસ' મુગતિજ તેહ; સાઢીઆઢ કોડિ મુનિવર કથા,શાંખ પ્રધુમ્ન અહિ મુગત્યજ ગયા. મૈં ત્રિણ્ય કાડિસ સિધ્ધા રામ, લાખ એકાણુ નારદ તામ;
પાંડવ સાથે કાર્ડિ વીસ, થાવÀા સિદ્ધ સહિસ મુનીસ. શુક તાપસ મુનિ સાત હજાર, સેલગ પચસયાં અણુગાર; ઋષભવશ અસ ંખ્યા પાટ, શેત્રુજે પામ્યા શુભ વાટ. અંધકાર ટાલિ જિમ સૂર, તિમ ગિરિ ટાલિ પાતિગ પૂરું
જિહાં છે શિખર એકસેા આડ, દીઠે લહીયે સિદ્ધ ગતિ વાટ.પ શેત્રુંજી નદી જાણું ગંગાય, સકલ પાપ તિહાં ધાવાય;
રત્નાકર રસકુંપી જ્યાંહિ, હેમ રતનના આગર ત્યાંહિ. ચીલણ તલાવડી ઉલખા જોલ, દીઠે પાતિગ જાયે દ્રોલ; જેણિ` ગિરિ પૂરવ નવાણું વાર, આવ્યા ઋષભ દેવ કીરતાર.૭ ચૈત્રી પુનિમ દિનહી પ્રસિદ્ધ, પંચ કેડિસ પુ’ડરીક સિદ્ધક
એણિ દ્વિનિ ઉપવાસાદિક કરે, તેનિ કાર્ડિંગણું પુણ્ય સરે. ૮ પાંચસે ધનુષતણી પ્રતિમાય, રત્ન મણિમય તે કહિવાય; એકાવતારી હાય જેહ, પ્રતિમા દરિસણ પામે તેહ. સેવન ગુફા પશ્ચિમ દિશિ જ્યાંહિ, તે પ્રતિમા ભંડારી ત્યાંહિ, ભરતતણી નિપાઈ તેહ, દીઠે ભવના આવે છેઠ.
૧
૪
3
દ
Page #279
--------------------------------------------------------------------------
________________
( ૨૦ )
શ્રી હીરવિજય. એ શ્રી શૈલેજે જ્યાંહિ, હીર મુનીસર આવ્યા ત્યાંહિ,
બેહત્તરી સંઘવી આવ્યાતસિં, સંવત સેલ પંચાસે જસિં.૧૧ ચૈત્રી પુનિમ દિન કહેવાય, શાહ શ્રીમલ શે જે જાય
સંઘવી ઉદયકરણ તેજપાલ, ઉકર લાઈ બુદ્ધિ વિશાલ. ૧૨ ઠાકર કીક કાલા જોય, શાહ મનજી સંઘમાંહિ હોય;
સેની કલે નિ પાસવીર, શાહ સંઘા મા નર વીર. ૧૩ ગાંધી કુંઅરજી બાપુઆ, સાહ તેલે સંઘમાંહિ હવા
હેરા વરજાંગ નિ શ્રીપાલ બેહુ પુરૂષનિ બુદ્ધિ વિશાલ. ૧૪ સાહ શ્રીમલ સંઘવીજ અનંગ, ચાલે જિમ રાણા નિસંગ
વસ્તપાલ વિક્રમની પરે, શેત્રુજે આવ્યા બહુ રંગ ધરે. ૧૫ પંચસે સેજવાલા સાર, માનવ તણે નવિ લાધે પાર;
અશ્વ પાલખી ને ચકડેલ, યાચક બેલે કરતિ કલેલ. ૧૬ જેઠી ચ્યાર વાગે નીસાણ, આભે શ્રીમલ્લ પુરૂષ સુજાણ;
પાલીતાણે ડેરા દીધ, જાણે સેવનમય ઘર કીધ. ૧૭ કક શેઠ પાટણને જેહ, કાઠી સંઘ ને આવ્યો તેહ;
મહિતે અબજીસની તેજપાલ,દેસી લાલજી બુદ્ધિ વિશાલ.૧૮ સાહ સવજી પાટણ સંઘ સાથિ, અંતિ પુણ્ય કરૂં નિજ હાથિ,
સેગુંજહીર એક થાનકિ હોય અને જેને જ િદુલહ હેય.૧૯ અમદાવાદના સંઘ તિહાં ત્રિશ્ય, વૃષભ ડેરા (બે) સુંદર વરણ
સાહ વીપૂ યાત્રા જાય, પારિખ ભીમજી સંઘપતિ થાય. ૨૦ ( ૧ પ્રત્યંતરે “ચાલે રાજનીતિ સમરંગ” ૨ પ્રત્યંતરે “ચિત્ત
Page #280
--------------------------------------------------------------------------
________________
શત્રુંજય યાત્રા
(૨૭) પુજે બંગાણું ખીમસી કહ્યા, સાહ સેમેસેત્રુજે ગયા ધસી;
પાલીતાણે ડેરા દેહ, જાણે અકબર શાહ આવે. ૨૧ માલવ દેસને સંઘવી સાર, સાહા ડામર મેટે દાતાર
સમેતશિખર જે સંઘવી થયે, ખટ હજાર પિઠી લેઈયે. ૨૨ છ વણિગ ઘેડે અસવાર, પાલીતણે નવિ લાધે પાર;
ડામરરાય ધરાવ્યું નામ, સવાલાખ પરવતિ ગયે તામ. ૨૩ મિહીસુંદી પાંત્રીસ હજાર, ખરચી સફલ યે અવતાર
તેડી સર્વ શેલુંજ આવીએ, બહુ માનવ પંઠિ લાવીએ.૨૪ ચંદ્રભાણ સુરે લખરાજ, પુંઠિ આવી સારે કાજ;
મેવાડને સંઘ આવે વહી, સામે લાધે મુખિ સહી. ૨૫ મેવાતિ શંઘ અતિ અભિરામ, કલ્યાણ બંબૂ તેહનું નામ,
ખાંડ બિસેર તે લહિણું કરે, દેશ વિદેસ કરતિ વિસ્તરે. ૨૬ સદારંગ સાહાં મેડતા તણે, દ્રવ્ય ખરચે હરખિ આપણું
સવા લાખ પરવતને સંઘ, આવી નિરમલ કરતાં અંગ. ૨૭ આ સંઘ આગરા તણે, ગાડાં વહેલ આડંબર ઘણો
જેસલમેરતણે સંઘ જેય, વીસલનગરને સંઘ તિહાં હેય.૨૮ સિદ્ધપુરી મહેસાણત, ઈડર સંઘ આ ઘણે
અહિમનગર નિ સાબલી, કપડવાણિજય માતરને વળી.૨૯ સંતરૂ સુંદર નડીઆદ, પુણ્ય કાજે તે લાગે વાદ વડનગર ડાભલંનિ કડા, ચાર ખંડના આવ્યા વડા. ૩૦
૧ પ્રત્યંતરે તે ડામર સિંદ્ધગિરિ આવિયે.” ૨ પ્રત્યંતરે “સાય સાહલું લાધો મુખિ સહી” ૩ કપડવંજ
Page #281
--------------------------------------------------------------------------
________________
( ૨૦૮ )
શ્રી હું રવિજય.
મહિમદાવાદ મારે જોય, વડોદરાના શધ તિહાં હોય; આમાદ સિનેર કેરા જન્ન, જંબુસર નર નારી ધજ્ઞ. કેરવાડુ નગરી ગંધાર, રામજી સલ કરી અવતાર; સુરતિ ભરૂઅગ્નિ ભગવા જોય, રાનેરા સંઘ આવે સેય, કર ઉનાદીવતણા સંઘ ત્યાહિ, ઘાઘા નવાનગરના માંહિ; માંગરોલ વેલાઉલ` નર ખડુ, સીદ્ધાયલિ તે આવ્યા સહુ.૩૩ દેવગિરિ નિ વિજાપૂરી, વઇરાટ સંઘ આન્યા પરવરી; નદખાર સીરીહી સાર, નડુલાઈના સધ સુસાર.
૩૧
સઘ વાગડીઓ રાધનપુરી, વડલી કુગિરિ મતિ ખરી, પ્રાહાંતીજ મહીઅજ પેથાપુરી,એરસિદ્ધિનારે આવ્યા પરવરી.૩૫ કડી શત્રુંજય માલા ધસે, ધોલકા સંધ હરખે હસે; ધંધુકા ને વીરમગામ, નવાનગરનાં રાખે નામ. જુનાગઢ કાલાવડ થકી, આવ્યા નર બેઠા પાલખી;
આહાન્તરિ સંઘને વિવરા એહ, નાહુના સંધ ખોજા આવે,૩૭ શ્રી શેત્રુજ ગિરિ ઉપરિ સાર, મનુષ્ય તણેા નિવ લાધે પાર; એક ચડે બીજા ઉતરે, ઋષભદેવની પૂજા કરે.
૩૮
૩૪
ચાવર જંગમ તીરથ અતિ, શેત્રુંજ હીર વિજયસૂરી યતિ; મલ્યા સાધુ તિહાં એક હજાર, હીરવિજયસૂરિના પરિવાર. ૩૯ યુગપ્રધાન જસ્ચે ગુરૂ હીર, સીલિં નિરમલ ગ*ગાનીર; શેત્રુંજા ઉપર બેઠા જિસ, સકલ સંઘ મલી વદિ તસે ૪૦
૩૨
ઃઃ
૧ વેરાવલ ૨ રસદના ૩ પ્રત્યંતરે અનેક સંધ મા તિહાં સાર, નરનારી નિવ લાધે પાર્’
Page #282
--------------------------------------------------------------------------
________________
શેત્રુંજય યાત્રા. હાળ–કડખાની. રાગ આસાવરી ) આ સંઘસિદ્ધાચલે દેશપરદેશને, વંકનરીઓ બહુત વાજે ગાજતી હરિ ગગનલગે ગુંજતી, શબ્દ સુણતાં સુરાભ
ભલાજે. આ૦ ૧ શબ્દ શરણાઈએ શબ્દ બહુ શખના, સારવાણી સકલલેક બોલે, સેવન કુલે સિદ્ધાચલ વધાવીએ, નહિં કે તીરથ શેત્રુંજ
તેલે. આ૦ ૨ ચઢતે શેત્રુજાગિરિ ઉપરિ પરવરી, મદનભેર રણતુર વાજે, ઉલયે સંઘ મુખ ઋષભનું નીરખવા, પાપનાં પડેલ તે દૂરિ
ભાજે. આ૦ ૩ તાલ કંસાલ કરિ કાંસલ વાજતી, અંતર વીણારવ તે ત્યહાં થાય એહ એવું જાગિરિ ઉપરિ ઉછવ, મેરૂ મહછવ પરિ ત્યહાં
થાય. આ જ પંચશબ્દાં બહુસી કરી આગલે, મૃદમ મોટાં વાઈ પુરૂષ કે ચિહું દિશી પરવર્યા પુરૂષ નારિ બહુ, જાણીયે ઝષભને
જન્મ હેય. આ જ વાચકગંધપા ગુણસ્તવે વણિગના, સંઘવી સકલશિરિતિલક કરતા હર્ષ તિહાં સતપુરૂષપું પરવર્યા, ઝાષભ ને હીરની
યાત્રા કરતા. આ૦ ૬ કેડિબદ્ધનારીઓ પારનહિ પુરૂષને ગુણસંઘવીતણુસહુએ ગાયા. પુરૂષ પુણ્યવત ગિરિ શેત્રુંજે આવીઆ, ધન્ય જનુની જે
એહ જાયા. આ
Page #283
--------------------------------------------------------------------------
________________
(૨૧૦ )
શ્રી હીરવિજય.
બહુઅ આમરે ઋષભજિત ભેટીઆ, ત્રિણ્ય પ્રદક્ષણા ત્યહાં દેતા; દીયે ખમાસણાં હીર ગુરૂ વાંદીવા, મનુઅ ભવ લાભ તે સખલ લેતા. આચે૦ ૮ પહેરીયાં ભૂષણ ધારી;
સૂરજકુૐ જઈ દેહ પખાલતા, ધેાતી કેશર ચંદન અગર કપૂરચ્યુ, ધૂપ પુષ્પ લેઇ પૂજ સારી,આા૦ ૯ સનાત્ર શ્રાવક કરિ શ્રીફલ સા ધરે, ઉતારતા આરતી મ’ગલ દીવે; ભાવના ભાવતા અનેક નર આવતા, પૂજ કરતા અસી ભવ્ય જીવા આા૦ ૧૦ કનકમે' છત્રને દંડ સેાવનતા,ઋષનિ મસ્તગિસાય ધરતા; કનકમે ભૂષણ કલસ ધ્વજ તારણા, એમ જિન ઋષભની પૂજ કરતા. આા૦ ૧૧ સઘવી પ્રમુખ પુરૂષ બીજા ઘણા, પુણ્ય કાન્તિ અહું નારિ ધાય; ભ્રગતિ ભાજન તણી લહીણો લ્યાહારિ તણી, કેટલા સાકર નોર પાય. આચા૦ ૧૨ સાધનાં પાત્ર ભરતા; પુરૂષાં પાણી પાઈ
કેટલા પુણ્ય કરી ભાવના ભાવતા,કેટલા કહેહુ
પુણ્ય કરતા, આા૦ ૧૩ અતિહીં નિરતા;
જો પાછી ઘર આપણે આવતી, સખલતે સંઘની ભગતિ
કરતા. આવ્યા ૧૪
કેટલાં ગાલ વૃષભમુખે વાવરે, કેટલા
કેટલા જલ ભરી સેાય સાહમા ધસે,
25
૧ પ્રતિઅતરે ut દુગ ખમાસમણેથી હીર ગુરૂ વાંક્રિયા ર કમય, સુવર્ણનું, ૩ બળદોને ગાળ ખવડાવતા ૪ સાધુને આહાર આપતા. ૫ લક્ષ્મી આપણી પાસે તે તે.
Page #284
--------------------------------------------------------------------------
________________
રોત્રુંજય યાત્રા
( ચાપા'. )
સધ ઋષભના પૂજે પાય, વાંધા હીરવિજયસૂરિ રાય; એક આવે એક વલતાં સિ', ડામર સંધવી આવ્યા તસે. ૧ જિન પૂજીને ગુરૂ કનઇ જાય, એ કર જોડી પ્રણમે પાય; વલગી પાય કહિ પરિસા કરૂ, મમ બેલે ગહિલ આદરૂ. ૨ મુગટ કુંડલ ને હિંયડે હાર, ભૂષણ સહુએ પહેરાવ્યાં સાર;
સકલ સાધ પૂજયા વિખ્યાત, મહિમદી હુઈ સહિસજ સાત, ૩ આન્યા સધ પછિ ગ’ધાર, રામજી સમા નહિ કા દાતાર;
તેણે હીરને વાંધા ધસી, હીરે વચન કહ્યુ` તસ હસી. વચન સાંભરે છે કે કહું, હુએ સંતાન તેા શીલવ્રત ગ્રહું;
હવું જણાય છે તે તુબ તણે, સ્યુ' કરૂં જી ગુરૂ હીરા ભળે, પ રામજી નામ હુએ હુસીઆર, કિહાં પામવા સેત્રુંજો સાર;
હીર સરીખા ગુરૂ કિહાં મલે, માર્દૅશમ્હાં સૂરતરૂ લે. કર જોડી શિર નીચુ કરે, ચાક્ષુરવરત તિહાં ઉચ્ચરે;
( ૨૧૧ )
ખાવીસ વરસની નારી સાથેિ, લેતી વ્રત નરનિ સાતિ. ७ તે દેખી પૂજ્યાં નરનારી, ઘણું વ્રત લીધાં તિણે ઠાર;
આવ માછવ થાય ત્યાંહિ, વીરનિ જિમ રાજ ગૃહીમાંહિ. ૮ હીરના પુણ્ય તણેા નહિ પાર, ઘણા જીવના તારણહાર;
નર્દિષેશુની વાણી જાણુ, અનેક નર ખૂજ્યા ગુણુ ખાજુ. * સ`ઘવી પાટણના જેહ, હીરનિ વંદન આન્યા તે; ઈંદ્ર સભા દેખી ગઢગલા, એ કર એડી ઉભા રહે.
૧ ત્યાર પછી ગાંધારના સધ આવ્યા. ૨ બ્રહ્મચર્ચ્યા વ્રતઃ
Page #285
--------------------------------------------------------------------------
________________
( ૨૧૨ )
ચેાથુ વ્રત તેનું આs “S` જણે મન નિશ્ચિ વર્યું;
સુષ્ઠિ વ્રત તે લેતા સહી, હીર કીરતિ જગમાં ગહિગઢી. ૧૧ પૂજ્યા શ્રાવકે હીર અપાર, હુઇ ભરૂઅચી ઈગ્યાર હજાર;
અન્યનું પુણ્ય જન્મારા તણ્, તેથી હીર ઘડીનું ઘણું. ૧૨ હીર ઋષભના પ્રશુમી પાય, ઉતરી પાલીતાણુા જાય;
તિહાં કણિ ઉછવ સમલા થાય, મૃગનયણી ગોરી ગુણ ગાય.૧૩ ડિલ કાર્જિં ગયા એકવાર, અશેાલતા દીઠા વ્યવહાર;
દરસણી પાલિ રાંધી જિમે, હીર તણે મનેિતે નિવે ગમે.૧૪ વિગર થયા એ માઠું સહી, સામિવજયયન વાત તે કહી;
સામે જણાવ્યુ તેજપાલ તણે, તેજપાલ સાંગરીૢ આગલિ ભશે.૧૫ એહુ મલી તવ કર્યાં વિચાર, દરસણી તૈયા તેણી વાર;
રોટી ચ્યાર ચ્યાર કડછી અન્ન, ઘૃત પાશેર દેઇયે પ્રસન્ન. ૧૯ રાય ક્યાક થાડી સુખડી, જસ કીતિ આકાશે અડી;
શ્રી હીરવિજય.
દરસણી સઘળા હરખ અતી, હીર સમ નહિ જગમા યતી, ૧૭ હીર વચનથી રહેરત રહી, દરસણી શાતા પામ્યા સહી;
કીરત કરે સહુ તપગચ્છ તણી, દિન દિન દાલતિ વાધે ઘણી.૧૮ ઉદયકરણ કરિ વિનંતી, ત્રંબાવતી આવા ગછપતી;
દીવના સ ંધ આદર બહુ કરે, મેઘ પારિખ ખાલા બહુ પાથરે. ૧૯ પારિખ દામે નિ સવજીતુ, કરી વિનતી તે નિસદીહ;
લાડકી ખાઈ કરી વિનતી, હીરવિજય હવા નપતી. ૨૦ સઘલે જ્યોતિ કરતા તે સદા, ભુયરામાંહિ ન ઉગ્યા કદા; ચરાના વાસી છું... અમા, તિહાં અાવાણુ કીજે તા. ૨૧ ૧ ત્રેપન, (૫૩) ૨ પ્ર૦ ” “ હુમતિ થઇ. ’
Page #286
--------------------------------------------------------------------------
________________
ઉના માટે વિનતી. ( ૨૧ )
(ઢાળ ચંદાયણની.) ઉના દીવ માહિજ પધારે, સકલ તુહેમે કીધે વિહારે
પાટણ રહ્યા ચેમાસાં આઠે, સુલભ કરી સૂરગતિની વાટે. ૧ ખંભાયતિ રહ્યા ચોમાસાં સાતે, ભાખ્યા ધર્મતણ અવદા;
અમદાવાદમાં ખટ ચેમાસાં, પુણ્ય સાધ પુરૂષનાં પાસાં ૨ બે ચોમાસાં રહ્યા સહી, સાર દેઈ ચોમાસાં હેઈ,
અભિરામાબાદ ફતેપુર માંહિ, એકેક ચોમાસું રહીઆ ત્યાંહિ૩ કુણગિરી મહિસારું સારે, રહા માસું અકકી વારે
સેજતરા બેરસિદ્ધિ મજારે, એકેક માસું તેણે ઠા. ૪ આમોદ નગરી જિહાં ગંધારે, એકેક ચોમાસું કીધું સારે;
રાધનપુર માંહિ રહ્યા એક વારે, કહીયેન કીધી અહ્મારી સારા.પ વિમલહર્ષ ઉવાય વિચારે, સમવિજય પંડિતમાં સાર;
કરીયે વીનતી તુટ્યૂનિં અપાર રહ્યા નહિ તુક્ષતિહાં એકવાર હીર કહિ જિમ તુક્ત રૂચિ હોય, સુખશાતા લહી જિમ સહુ કોઈ
હર વચન ઈમ બે જ્યોરિ, સંઘ દીવને હરખે ત્યારિ.૭ વધામણીઉ દીવ માંહી આવે, ઔર તેલા હેમની જીભ પાવે, વસત્યાહારીઉબહ તસલાધે, હીર નામિ તસ મહિમા વા.૮
( દુહા.) હીરજી ઉને આવતા, સંઘવી લાગે પાય; શ્રીમલ પરમુખ ઈમ કહે, કહીયે વંદસ્યું પાય. ૧
૧ પ્ર. અં. “કરીયે વિનતી તુમને એક વારે, તેડી હીરને હને પધારે.” ૨ ક્યારે ?
Page #287
--------------------------------------------------------------------------
________________
( ૨૧૪ )
શ્રી હીરવિજય.
દુખ ધરતાં વાંદી વળે, ગઢ ગિરનારિ જાય; હીર વળ્યા ઉના ભણી, ઉછવ અધિક થાય. ( ઢાળ. ઉલાલાની. )
દિન દિન ઉછવ થાય, દીવના શંધ નમ્યા પાય; ઉને તેડી ને જાય, આવે હીર ગુરૂ રાય. ફ્રી ફ્રી સેલુંજ નિહાલે, સિંહ જિમ પાછુ ભાલે; એમ જોતાં ઋખિ જાવે, નદી સેત્રુંજીમ્હાં આવે. પુન્નાગ નારિંગ નાગ, ઉગ્યા સીસવ સાગ;
તાલ તમાલ રસાલ, પ્રીઅંગ જાબૂહ તાલ. શેખ આંખિલી અ‘બ, દીસે કેલિના થંભ;
દાડમ વૃક્ષ ગંભીર, તેણે શાલે નદીના નીર. ઉતરી આગલી જાવે, દાડા મહુઆ માંહિ આવે; દેલવાડે બહુ દેવ, કરિ અજારાની સેવ. દશરથ આપે ભરાજ્યે, સેર દેશમાં આવ્યે;
કહું ઉતપતિ સુણા નેટ, વાણિગ સાગર સેઠ. વાહણે ચઢયા એકવાર, ગાજે ગગન અપાર;
૨ઉલ્ડસે સાગર નીર, ગાજે સખલ ગ ંભીર. મચ્છ પ્રગટ અહુ થાય, ભયંકર સખલજ દેખાય;
વાહણુ પાતાલમ્હાં જાય, ગગન ગિ ઊંચું થાય. સાગર સાહા મનિ લેખે, કુણુ દુઃખ સઘલાંનુ દેખે; જી'પાવઉં સાગર માંહિ, અણુસણુ કરતા તે ત્યાંહિ.
૧ સીસમનુ ઝાડ. ૨ લે.
૨
૧
७
Page #288
--------------------------------------------------------------------------
________________
so
ઉના ગમન.
( ૨૧૫) સતી પદ્માવતી આવે, સુપરિમાનિ લાવે,
મ મરે શેઠજી આપ, કીજે શ્રીપાસને જાપ. સાયર માંહિ જિન જેહ, તુમ પ્રતિમા લીએ તે
પદ્માવતી પેટી આલે, સાગર પ્રતિમાને ઝાલે. દેવી બોલીએ તમે, જિહાં અજારૂંઆ ગામે
વચન તે માહારૂં કરે જે, નગરી રાજાનિ જઈ દેજે. એમ કહી દેવી જાઈ, વાહાણ તયું સુખ યાંહિ;
આ અજારે જયારે, પેટી આપતે ત્યારે. પ્રગટ પેટીથી જાણ, પૂરવ દિશિ જિમ ભાણ;
ટાલે સકલ તે રેગે, આપે સકલ સંગે. નૃપ મહિમા વચ્ચે સારે, આપ્યાં ગામ તે બારે
ઉતપતિ એ જિન કેરી, પૂજે મૂરતિ ભલેરી. તે જિન જુહાર તે હરે, રહ્યા અજારે તે ધીરે;
ઉપાશરે ઊતર્યા જ્યાંહિ, દીવને શંઘ આવે ત્યાંહિ. ૧૬ હીરને તેડીને જાવે, શિર ચંદરૂઆ ધરાવે,
કનક કલશ શિરિ ધરતી, આગલિ નારી સંચરતી. સ્ત્રી સિણગાર કરેય, વંદનિ ગઈ રૂદ્ધિ લેઈ;
પુરૂષ બનાવે એ વાગા, જઈ ગુરૂ પાએ લાગા. વાગે વાજિત્ર તન, મૃગનયણી કરતી તે ગાન;
આપે યાચકને દાન, છાંહ્યાં પટેલ ઐરાંન. મલ્યા પુરૂષ નહિં પાર, આગલિ બહુ છડીદાર;
પહેલી વાટ હતી જેહ, થઈ શેરી સાંકડી તેહ. ૨૦
૧૭
૧
એરાવત, હાથી.
Page #289
--------------------------------------------------------------------------
________________
( ૨૧ )
શ્રી હીરવિજય. આવે હીર સૂરિ, જાણુ ભરત નિરિદ;
નગર ઉના શણગારે, દેખી લંકાં તે હરે. ઉના માંહિ ગુરૂ આવે, પાય પટેળાં પથરાવે,
ઉપાશરે ગુરૂ આવ્યા, મેતી ભારી થાલ વધાવ્યા. ૨૨ કરતી શું હલી નારી, મુંકે મહિમુંદી સારી;
પૂજ્ય ગુરૂ નવ અગિ, સેવન ધર્યા મન ગિ. ૨૩ સાથે સાધ પચવીસ, પૂજા લહિ નિસ દીસ
પ્રભાવના પિઢીએ થાયે, તેરણ બારી બંધાયે. ૨૪ ઉને રહ્યા રૂપિરાય, અભિગ્રહ ધારી થાય, અન્યના ઘરથી ત્યે આહારે જિમ બપ્પભટ્ટસૂરી સારે. ૨૫ કભી રેટી કભી ધાને, મલ્યા તિહાં આજમખાને;
હજથી આવીએ જયારે, પાય ન નૃ૫ ત્યારે. ૨૬ સાતસહિં રૂપક સારે, ભેટિ કર્યો તેણી વારે - હીર કહિ નહિ કામ, મૂક્યા જેરૂનિ દામે. ર૭ જે અહ્મ લીજીયે કહુંઅ, તે દેત મુંજ પાતાશા બહૂએ;
પણિ નહિ ગજરથ અદ્ભારેય, એ ધન તે શોભે તબારે. ૨૮ આન આજમ ખુસી થાવે, ધન તું બંદી મુકાવે,
હીર તણા ગુણ ગાવે, ફકીર ભલે મનિ ભાવે. હીરનું સુણીઉં વ્યાખ્યાન, ઉઠીઓ આજમખાન; હર ઉના માંહિ રહિતા, ધર્મકથા નિત્યે કહિતા. ૩૦
૨૯
૧ પ્રેઢી, મેટી. ૨ પ્રાગરજ”
Page #290
--------------------------------------------------------------------------
________________
ઉના ચતુર્માસ.
( ૨૧૭ ) (પાઈ) કહેતા નિત્યે ધર્મ કથાય, સબલ ધન તિહાં ખરચાય,
વિષ્ણુ પ્રતિષ્ટા પિકી થાય, પારિખ મેઘ તણું કહિવાય. ૧ લખરાજ રૂડાની વળી એક, લાડકીની મા ધરે વિવેક,
બિંબ પ્રતિષ્ટા તે પણ કરે, સાહબકર સંયમ આદરે. ૨ ધન પિતાનું ખરચી કરી, જેનરૂપણી દીક્ષા વરી;
બહુ વેરાગી સંયમ ધાર, શ્રી શ્રીમાલી વંશ શિણગાર. ૩ છતી ઋદ્ધિ તેણે ઈંડી સહી, હીર હાથે તેણે દીક્ષા ગ્રહી,
આગે હતી એ બાંધણી, દીક્ષા લેતા ધનના ધણી. ૪ એક સત મહિ મુંદી ખરચેહ, પાછલિ કે વઢવા નાવે;
વરસ માંહિ સુત્રાદિક ભણે, આહારાદિકન ગમે અવગણેય અવગુણ વિન નર સાહ બકેર, સવગી સમક્તિ સમર;
દયા બુદ્ધિ સુશીલ સુજાણ, લીયે દીક્ષા તે કરી મંડાણ. ૬ અનેક ઉછવ બીજા થાય, ઉપધાન માલ વતનિ પૂજાય,
નવાનગરને પુરૂષ સુધીર, આ જામ તણેજ વછર. ૭ અબજી ભણસાલી તસ નામ, આવી હીરનિં પૂજે તામ;
સેનઈઆ નવ અંગિ ધરે, બીજા સાધની પૂજા કરે. લાખ ટકા લુંછણ કરેહ, કેકાણુ યાચકનિ તિહાં દેહ,
એમ અનેક ઉછવ થાય, ઉના માંહિ રહ્યા રૂપિરાય. મારું જવ પુરૂં થાય, ચાલવા માંડયા ઋષિરાય; પણિ હુસીઆરનહિરૂષિ દેહતેણે બોલ્યાનરશ્રાવકજે.૧૦
૧ પ્રત્યં“ સુરાદિક નરમેં અવગુણે” ૨ જામનગરને. ૩ શરીર સારું નહિ હોવાથી શ્રાવકે રહેવા કહ્યું.
Page #291
--------------------------------------------------------------------------
________________
( ૧૮ )
શ્રી હીરવિજય. ઉંjણ ચોમાસું ઈહાં કણિ રહી, થાય સમાધિ ચાલેવું સહી;
રોગ સહિત કિમ ફર હીર રહો ઈહાં ગુરૂ સાહસ ધીર.૧૧ સકલ સાધ સમખ્ય ભાખે ત્યાંહિ, હીર રહ્યા તવ ઉના માંહિ;
પગે સેજે હુએ રૂપિરાય, ઓષધ ન કરિ તેણે ડાય. ૧૨ મલે સંઘ દીવ ઉનાતણે, વિને હીરને કીધો ઘણે;
એષધ કીજે મુનીવર રાય, જેણે વ્યાધિ રે તારે જાય. ૧૩ હર કહે સુણીયે નર પરમ! જોગવ્યા વિના ન છૂટે કરમ!
સનતકુમારનહિ એષધ ગ, કરમખખ્યા તવ નાઠે રે..૧૪ શ્રાવક કહે સુણે ગુરૂ હીર, એષધ કરતા શ્રીમહાવીર;
કેહલા પાક લીધે સજતે, અતીસાર તવ જીરણ હતે. ૧૫ કસવ વૈદ કીડા કાઢતે, ત્યારે મુનીવર નવિ બોલતે;
શ્રાવકને છે એ આચાર, મુનીશ્વરની તે કરતા સાર. ૧૬ દીએ આગન્યા અહ્મનિ હીર, નદીયે આજ્ઞા પુરૂષ ગંભીર
મનિ ચિંતવેએ મલીઆ સહ, મુજને દેષ લગાડે બહુ ૧૭ અ લહી ન દીયે આગન્યા, ત્યારે સરવ હુઆ એકમના,
કરી ઉપવાસ બેઠા તેણિ ડાય, બાલિકનૈનધવરાવે માય. ૧૮ થયે સેર મલીઆ જન બહુ, હરનિ વિનતી કરતા સહુ
સેમવિજય વાચકમકહિ, એમ શ્રાવકનાં મન નવિ રહે. ૧૯ પૂરવ ઋષિ ઓષધ તે કીધ, તેતે તુનિ અછે પ્રસિદ્ધ
શુદ્ધ ઓષધ ડું કીજીયે, સકલ સંઘનિ મહોત દીજીયે.૨૦ મન વિન નેમિનાથની પરિં, હા ભાઍ મુનિ આદર કરે; - ખુશી સંઘ હુએ તિણિ હારિ, બાલિકને ધવરાવે નારી. ૨૧
૧ વિનય.
Page #292
--------------------------------------------------------------------------
________________
હીરના કા.
વઈદુ' વદ વિવેક કરે, દિન દિન રાગ કાંઈક ઉસરે; દીલે' શંક્તિ ન તેહવી થાય, જે સુખે ગુરૂથી હુયે સજ્જાય. ૨૨ આયુ હીર ઘટતું મનિ લહી, સકલ સાધન તૈડયા સહી;
તેડા વેગે નર જેસિંગ, જિમ મુજને હાય અતિ રંગ. ૨૩ લખે લેખ મુનિ તેણિ ઢાઢી, ધનવિજય તેડવા જાય;
લાડાર લલિંગ ગર્ચા નર તેહ, દેઈ કાગલને ગુરૂ વાંદેહ. ૨૪ તુનિ રાગે રાગી હીર, તું મેથા અકબરસ્યું ધીર;
(૨૧૯ )
ઘણા દિવસ હુઆ ઋખિરાજ, તુંમનિ મલવા તેડે આજ.૨૫ ગુજ્જર ખડે પધારો તુતુમે, આવ્યા તેડવા તુનિ' અમે;
હીરનું દીલ નહિ હુસીઆર, તેણે તુમ ઇહાંથી કા વિહાર. ૨૬ હોર પૂષ્ટિ જોસીનિ વાત, ક્યારે જેસંગ પ્રગટ થાત;
ખ્યણિ ખ્યણિ જપે તુારૂં નામ, જિમ સીતા રઘુવંશી રામ.૨૭ સુણી વિગર હૂએ જેસિંગ, સિથલ થયાં તવ સઘળાં અ’ગ;
અકબરશાહાનિ ભાખી વાત, હીર દેહીતે પરવશ થાત. ૨૮ સબલ ખરખયે અકબર મીર, જાએ વેગ' મીલા જઇ હીર; માહારી દુઆ પહોચાડજ્યે સહી, ચાલ્યે. જેસિ’ગ એહુવુ કહી. ર છડે પ્રયાણે જેસિ`ગ જાય, ગુજરખ઼ડ નિ ઉરહે થાય; હીર જોય જેસિ'ગની વાટ, જિમ દાતાનિ ઈચ્છે ભાટ. ૩૦ શ્રીગુરૂ આપ વિમાસે અસ્તુ, આચારજ નવિ આવ્યા કર્યુ;
નરા નહી કઈ નવિ સાંભળ્યુ, વિષમપથ નવિ જાયે કળ્યુ. ૩૧ એણે અવસરિ અહિં હુત અમપાસ,તે અણુસણુ કરતાં ઉલ્હાસ; હીર પરલાક સાધત સહી આજ, વાધત મહુ રેસિ અની લાજ. ૩૨
Page #293
--------------------------------------------------------------------------
________________
( ૨૦ )
શ્રી હીરવિજય. એમ કરતાં દિન કેતા જાય, ભાખે હીરવિજય મુનીરાય;
થોડું આયુ જણાયે આજ, કેહે તુ સારૂં આતમકાજ. ૩૩ બાલ્યા સેમવિજય ઉવાય, આતમ કામ કરતાં ભાવ જાય;
આજ લગિ કર્યા ધર્મના કામ, સુણે હીર લે તે નામ. ૩૪ એકાસણુ નવી આદ, પંચવિગય પરિહરવું કરે;
દ્રવ્ય ગણી મુની લે તુમ બાર, દોષરહિત વાવર આહાર ૩૫ વિજયદાનસૂરિ પાસે જેય, આલેઅણ લીધી તુમ દય;
ત્રિશ્ય સહિં સાઠિ કીધા ઉપવાસ, સવાબસે છ8 કીધા ખાસ. ૩૬ એકાસી આઠમ નિરધાર, આંબિલ કીધાં દેય હજાર;
દેય હજારનીવી તે કરે, એકાસી એકત્ત આદરે. ૩૭ ત્રિશ્ય સહિસ હસે ઉપવાસ, અનેક તપ કીધા ભલખાસ; વીસથાનિક કરતા વીસ વાર, ચારસેં આંબિલ કીધાં
ત્યાં સાર. ૩૮ વીસથાનિક આરાધ્યા સહી, ચારસે ચોથ કયે ગહિંગહી;
છુટક ચોથ કર્યા ઍ ચાર, ગુરૂજી તુહ્માતે પાપ ખ્યયકાર. ૩૯ સર મંત્ર આરાધન કરે, મુની ઉપવાસ આંબિલ આદરે,
કાઉત્સર્ગ નીવી એકાસણું, ત્રિષ્ણ માસ ધ્યાનિ રહ્યા ઘણું ૪૦ જ્ઞાન તણો આરાધન કરે, બાવીસ માસ તપ તે આદરૂં;
આંબિલ નીવીને તમે યેન, આરાધી ટાન્ય કર્મ. ૪૧ જાગ્યા ત્યારે પહેરસુ ચાર, પિહાર ખમાસમણ પાંચસે બાર લેગસ્સ ઉજજે અગરે સે ધરે, બાવીસ માસ એ કાઉન
સગ કરે, ૪૨ ગુરૂને તપ કીધે તુહમે ખાસ, ત્રિશ્ય માસ અઠમ ઉપવાસ;
આંબિલ છઠનિ નીવી કહું ઘેલું ધાન મેલું તે લહ્યું. ૪૩
Page #294
--------------------------------------------------------------------------
________________
હીરના કાર્યો. (૨૧) જ્ઞાન દર્શન નિ ચારિત્ર ય, ઈગ્યાર માસ તપ કીધે સાય;
પ્રતિમા બારતેણે તપ કીધ, અભિગ્રહ ધારી તંહ પ્રસિધ.૪૪ દસકાલિક અવયૅ ગણે, આતાપનાને પરીસહ ઘણે
તારાં કરણ કહ્યાં ન જાય, બોલતાં થાકે બ્રહ્માય. ૫ અનેક ગ્રંથ સંધ્યા રૂખિરાય, ચાર કડિ કીધી સાય, શિષ્ય દીખીઓ એકસે આ સાધી હીર મુગતિની વાટક એક સાઠિ પંડિત પદ દીધ, સાકર ઉવઝાય ગુરૂ હરિ કીધ;
વિમલહર્ષ ઉવઝાય ખાસ, શ્રીમાલી દેવાસે વાસ. ૪૭ કલ્યાણવિજય ઉવઝાય વલી જેહ, પ્રાગવંશ વીસે કહું તેહ
શાન્તિચંદ મેટો ઉવઝાય, શ્રીમાલી વંશે કહેવાય. ૪૮ પુણ્યવિજય ઉવઝાય જેહ, વીસલનગરને વાસી તેહ,
સેમવિજય થાયે ઉવઝાય, ભાણચંદના સહુગુણ ગાય.૪૯ સુમતિવિજય હુએ ગુણખાણી, શાંતિ સાગર કરિ આઠજ જાણી,
આચાર્ય પદ થાણું એક, વિજયસેનસૂરિ વડે વિવેક ૫૦ દેહરાસર જિન મંદિર સંચ, ગુરૂ ઉપદેશ હૂઆ સય પંચ, બિંબપ્રતિષ્ઠા કરી પંચાસ, તે શ્રાવક ઘરિ કમલા વાસ.૫૧
(ઢાલ. એણુ પર્રિ રાજ્ય કરતારે એ દેશી.) * સંઘવી શ્રીઉદયકરણ, પ્રતિષ્ઠા જિન તણી, - હીર હાર્થિ કરાવતે એ.
૧ પ્રબ “ એક સાઠ ” ૨ પ્રતિબં“સાત.” પ્રક અંક મુનિવર્ય પાઠક હુઓ જેહ ” ૪ પ્રસં. “સાતે સાત સાયર કરી જાણ ”
Page #295
--------------------------------------------------------------------------
________________
( રરર) શ્રી હીરવિજય. તવ ઓગણીસ પંચાસરે, વાચક એક સહી;
સુમતિવિજય મુની થાપીએ એ. બિંબપ્રતિષ્ટા સારરે, સહ મૂલો કરે;
જવહિરી કુંઅરજી ભલે એ. સોની તેજપાલ સારરે, રાયમલ્લ રૂઅડે,
આસપાલ સવીર કરિ એ. ભારમલ ને થાનસંગરે, માનુકલ્યાણ;
દૂજમલ ધન વાવ એ. ગેના કનર જેહરે, મેઘ પરમુખ વળ;
પુરૂષ પ્રતિષ્ઠા બહુ કરે છે, ભુવન નીપનાં સારરે, એની તેજપાલ;
જિન મંદિર મેટાં કરે એ. વછઆ રાજીઆ જેહરે, ઠાકુર જસુ કહું,
પિઢા ચેત્ય કરાવિયાં એ. સાહ રામજી વર્ધમાન, મૂલેકુંઅરજી;
અબજી ભુવન કરાવતા એ. નવેનગર પ્રાસાદરે, સાહ હીરે કરે;
કાવી કુંઅરજી બાપુઆ એ. સાહા લહજી ગાંધારિરે, સાહી હીરે કહું;
ચીહલિ જિનમંદિર કરે એ. લાહેર આગરા માંહિર, મથુરાં માલપુર, ફતેપુરિ દેહરાં થયાં એ. ૧ ઝવેરી. ૨ પ્રસં. “માના ક”
-.-.
-
-
-
-
-
-
Page #296
--------------------------------------------------------------------------
________________
( ર
),
હીરના કાર્યો. રાધનપુર કલિકટરે, માંડવ રામપુરિ;
ડલમાંહિ દેહરાં સહી એ. ભારમલ સાહવિરાટરે, સીહીહી માંહિ સહી;
વસ્તપાલ દેહરાં કરે એ. રાજનગરિ વછરાજ, સાહરૂપે સહી
પાટણિ કક્સાહ સહી એ વડલી કુણગિરી માંહિરે, વધુ ધનજી સહ,
જિનમંદિર હરખું કરે એ. શક્કરપૂરિ શ્રીમલર, કીકા વાઘા કરે,
દેહરૂ પિષધશાલમ્યું એ. ઠકર જસરાજ જસવીરરે, મહિમુદપુરે દહે;
આબુગઢિ સંઘવી થયા એ. કકર લાય બુદ્ધિવતરે, અકબરપુરી જઈ
ઉપાશા દેહરાં કરે એ. ઠકર વિરે મેટેરે, સાહ સેઢે સહી,
જિન ભુવન કરાવે સહી એ. કુંઅરપાલ ગુણવંતરે, દલ્લીપુરાઈ,
બનાઈ જિનમંદિર કીઉંએ. ઈમ દેહરાં અનેકરે, દેહરાસર બહુ પંચ સયાં તુમ પ્રશાસનિ એ,
રર
- ૧ અન્ય પ્રતે “વરાડરે ” ૨ અન્યને “મોઢરે ” ૩ પ્રતિએ “ભુવન કરાવે ભીમજીએ. ” ૪ પ્ર. અં. “સાહજાનાબાદી ” “ તમારા રાજ્યમાં પાંચ દહેરાં થયાં.
Page #297
--------------------------------------------------------------------------
________________
( ૨૨૪)
શ્રી હીરવિજય. હરમુની ! તુમ ધીરરે, આઠ જાતરા કરી;
આબુ અચલેશ્વર તણી એ. રાણપુર મેવાડરે કુલવધી વરકાણું
કુંભલમેરનિ યાતરા રે પાટણ અમદાવાદ, ખંભનગર ભલું; યાત્રા કરી ગંધારની એ.
(ચેપાઇ.) સેરીપુર મથુરાં રંગવાલેરે, ચીત્રકેટને જે સેર;
તાર સેગુંજ દેએ વાર, દેય યાત્રા ગિરનારિ સાર. ૧ લાખ બિંબ ગુરૂ વંદન કરી, અનેક તીરથ કરતા ફરે,
બુજ મેઘજી ઋષિ ગુણખાણિ, ત્રીસ રૂષિવર સાથિજાણિર તમે ભૂજ અકબરમર, મૃગ ઉપરિ નવિ નાંખે તીર;
કીધે જીવદયાપ્રતિપાલ, જાણું કુમર નરિંદ ભૂપાલા. ૩ જીભ સવાસેર ચકલાં તણી, ખાતે જેહ પસુનિ હણ,
ગુરૂવચને તે બુ સહી, ગુરૂ! તુમ વાત ન જાયે કહી. ૪ નામ “જગતગુરૂ દીધું ધારિ, કીધી ષટ મહીનાજ અમારી,
ડામર તલાવ છેડયું તેણીવાર, પુણ્ય કરતાં ગયો અવતાર. ૫ વૃષભ તુરંગમ ન હણે ગાય, મહિષા અજાશિરિ નહિ ઘાય;
બંધીજન બંધ તુટીઆ, પંખી પંજરથી છુટીઆ. ૬ અકર ડંડ નિ નહિ અન્યાય, શ્રીશેત્રુજે મુગતે થાય; દાણજીજીઆનાં ફરમાન, હરિ! હવું તુમ મહિયલ માન. ૭
૧ ફલોધી. ૨ વાલીયર. ૩ પ્ર. અ. “ કુમારપાલ ભૂપાલ” તમારપાલ સમાન
Page #298
--------------------------------------------------------------------------
________________
હીરના કર્યો. ( ૫) ત્રિશ્યસેં ત્રિય તે સંઘવી થાય, ગઢ આબુ શેલુંજિ જાય,
સમેતશિખર સરઢ ગિરનાર, યાત્રા કરે તિહાં નર ને નાર. ૮ દેયસહિત મુનિને પરીવાર, હરમુનિ જિહાં કરે વિહાર
સામહીં શ્રાવક બહુ કરે, રૂપાદિક નાણા શિર ધરે. ૯ કનક કેડિ હવું લુંછણું, પ્રતિમા પરિપૂજાયા ઘણું
ગુજ્જર લવ સેડ સાર, ગુરૂજી! કીધું તુ વિહાર. ૧૦ મારૂડિબડ વિખ્યાત, દખ્યણ કુંકણ માંહિ જાત;
મેદપાટ મેવાત આગરે, કામદેસમાં વિહાર પણિ કરે. ૧૧ યેગ ઉપધાન ત્રત પહિરે માલ, સામવછલ હવે વિશાલ,
જગતતણા તુહ્ય તારણહાર, પિતે પણિ તરીઆ સંસાર. ૧૨ સકલ સાધને તું આધાર, જગજતું જીવાડણહાર;
ચિહું દિસિ સમરે તારું નામ જિમ સીતા રઘુવંશી રામ. ૧૩ જિમ કેક સમરે સહકાર, જિમ ચાતક સમારે ઘનસાર;
ચંદારણે સમરણ ચકેર, સમરે જલધર નિત્યે માર. ૧૪ મધુકર જિમ સમરે માલતી, ઉત્તમ સ્ત્રી સમરે નિજ પતિ,
વછનો સમરે જિમ ગાય બાલકજિમ સમરે નિજ માય.૧૫ સકલ સાધ અમે સમરૂં હીર, ગૌતમ જિમ સમરે મહાવીર;
તેણી પરિ સમરૂં ગુરૂ ગણધાર, તુદ્ધ જાતા અહ્મ કુણ આધારી૧૬ વિજયસેન આવે તુમ આગે, હીર પડખીયે તુમ તિહાં લાગે;
તુમ અણસણ કરવું ગળપતિ, તે અમઠબકે દેસે અતિ, ૧૭
૧ લાવાત્સલ્ય, સ્વધમિયોને જમાડવું વગેરે. ૨ નિશ્ચિતતાથી પડખું વાત છે, એથત રહીયે,
Page #299
--------------------------------------------------------------------------
________________
( ૨૨૬ )
શ્રી હીરવિજ્ય.
હીર કહે ચામાસું થયું, જેસ ંગે આવવું નવ થયું;
ના સ્વામી તે સહી આવસ્યું, નિરામાધ તુર્ભે કાયા થસ્યું. ૧૮ સમજાવીનિ વિલ’બ કરેડ, આ પરવ પષણ જે;
કલ્પસૂત્ર વાંચે ગુરૂ હીર, ત્યારે સખરૂં મુનિ શરીર. ભાદ્રવા સુકિ દસમી દિન જામ, રયણી મધ્ય હુઇ છે તામ; સકલ સાધ તેડયા તેણે ડાહિ, મુખ્ય તે વિમલહર્ષ વાય.૨૦ (ઢાલ-સરગે સપ ન સાથે પાસીયેરે. રાગ-મારૂણી.) વિમલહર્ષ વાચકને તેડીઆર, ભાખે એમ ગુરૂ હીર ધીરારે; ગંભીરારે જેસિંગ હજીય ન આવીઆરે. યાણુવિજય ઉવજ્ઝાય અ ંતે નવિ મલ્યારે, જે જિનશાસન થંભ ધારીરે;
૧
જેસિ ંગજીરે ! કુણ અવસરી અલગા રહ્યારે. મુજ ઉક્ટિંગ જે નાહાનપણિ ઉછર્યા રે, વિજયસેનસૂરિ સિંહુ હા વિ મલીરે;
નવ ટિલઆરે, ભાવિ અવશ્ય પદારથરે. વિમલ ઉવઝાય પરમુખ સહૂ સુણારે, ચિતા મ કરો કોઈ માહારીરે;
તુબારીરે જેસિગ આણ્યા પૂરત્યે, શૂરવીર સત્યવાદી ભાયગના ધણીરે, મહિમાવંત પુણ્યવત મેટ્રોરે;
લાટારે અમૃતના જેસિ‘ગજીરે.
૧ શા, નિરાભાધ ૨ બનવાકાલ પદા,
૧૯
૩
४
Page #300
--------------------------------------------------------------------------
________________
(૨૭)
આલોચના. વિદ્યા શૈદ ને આગમ અરથ લહિ ઘણુરે, તુભે કરજે તસ સેવ જતિયરે !
અતિરે છેરૂ પરિ તુમ પાલસ્પેરે. તુર્ભ સાધ સકલ મુજ લાજ વધારજો રે, ચાલ જેસિંગ કહિણિ રહીયેરે
કહીયેરે વાર વાર ચું? તુજ તણેરે. વિમલહર્ષ ઉવઝાય! સેમવિજય મુનિ ! જગમાં ઘેરી (તુમ) દેય લહીયરે;
કહીયરે તપાગછ દીપાવજો રે. ઉદયવંત એ ધારી જેસિંગ છે ઘણું રે, દિન દિન દલતિ તબ હેયરે
સહુ કેઈરે સંપિ થઈને ચાલજેરે. આતમ સાધન હરિ કરે હરખિ ઘણું અતિચાર આલેયે સર્વ દુરથી,
ધુરથી જ્ઞાન દર્શન ચારિત્ર તણરે. તપાચારના બાર અતિચાર લાગીરે, વિચારના વિણ્ય હેયરે;
રે પંચ આચાર ખમાવતેરે. પંચ અતિચાર સંલેષણના જે દુઆરે, જીવત મરણ ઈહલોક પરલકરે, ફકેરે કામગવાંચ્છા જિકેરે.
-
૧ ફેગટ થાઓ !
Page #301
--------------------------------------------------------------------------
________________
(૨૮)
શ્રી હસિવિજય.
( પાઈ. ) પંચમહાવ્રત અંગિ ધરી, વિરાધના ભવ ભવ ભમતાં કરી;
અથવા અતિચાર મુજ જેહ, સિદ્ધ સાખિ ખમાવું તેહ. ૧ ફરી પંચમહાવ્રત ઉચરે, સકલ જીવસ્યું ખામણ કરે,
લાખ ચોરાસી લેનિ અનંત, ખમી ખમાવી સઘળી જંત. ૨ સકલ જંતુ ખમાવું સહી, તક્ષે ખમા મુજ ગહિંગહી;
મૈત્રી ભાવિ સુખ અનંત, વઈર કરતાં દુખ લહિ જંત. ૩ જગ સઘળાનિ વાંછું સુખી, કેઈમ થાયે જગમાં દુઃખી;
કર્મ થકી મુકા સહી, મુગતિ પંથ પામે ગહિરહી. ૪ એણી પરિખામણ ખામે હીર, સાધતણે નયણે વહે નીર,
હીર કહે મ મ રૂઓ મુદા, એહ પંથ ચાલે છે સદા. ૫ અથિર દેહ થિર કેહેની રહી, હરિ ચકી જિન ચાલ્યા વહી;
વાસુદેવ બલદેવા જેહ, આયૂ ખૂટતે ચાલ્યા તેહ ૬ તેણે કારણે મ મ રે કઈ, હું માનું છું સહુ કઈ
વિમલહર્ષ મુનિ સમ સુજાણ, હું ખામું તલ્મ પંડિત જાણ.૭ બે સેમવિજ્ય માહાયતિ, સ્યાનું નામ છે ગજપતિ;
છેરૂ પરિ પાલ્યા અમ સદા, જન્મ લગિં દૂહવ્યા નહિં કદા.૮ હીર કહિ સાંભલિ નર સાર, ખમાવવાને છે આચાર;
અપ્રીતિ કહિનિ ઉપજી હય, હું ખમાવું કરજેડી સેય. ૯ સકલ જંતુલ્યું ખામે આ૫, સરાવે અઢારે પાપ; હિંસા જઠર પરધન લીધર, મૈથુન ધનની મૂછો કીધ.૫૧૦ ધમાન માયાને લેભ૯, એ ચારેનિ દીધી થેલ પ્રેમ° àષશ્લેસકલક, ચાડી કરતાં મેટેવક ૧૧
Page #302
--------------------------------------------------------------------------
________________
આલેચના.
(. ૨૨૯) રતિઅરતિના પદેષ છે ઘણું, અવરણવાદ૬ બેલ્યાં પરતણું
માયામૃષા નિ મિથ્યાત, શિરે અઢારે પાપની વાત.૧૨ ૨ચારિ સરણ મનમાંહિ ધરું, પહિલું સરણ અરિહંતનું કરું?
અરિહંત તે હણતા કર્મ આઠ, જે પામ્યા પંચમગતિ વાટ.૧૩ બીજું સરણ કીજે સિદ્ધતણુ, અનંત સુખ જસ વર્ણન ઘણું;
અનંત બલ નિ જ્ઞાન અનંત, વીર્ય અનંતસિદ્ધનિ હવંત. ૧૪ ત્રીજું સરણે કીજે સાધનું, સમકિત સીલ સુધુ જેહનું; પંચમહાવ્રત પાલણહાર, પંચ સુમતિ ત્રિણ્ય
ગુપતિ અપાર. ૧૫ ૧ નાનાવરણી, દર્શનાવરણી, વેદનીય, મોહની, આયુષ્ય, નામ, ગોત્ર, અને અંતરાય, ૨ મોક્ષગતિ. ૩ પરમાત્મા સમાન આત્માઓ. જેને પુનર્જન્મ નથી તેવા આત્માઓને સિદ્ધ કહેવાય છે, અર્થાત મોક્ષવાસી આત્માઓ. ૪ આને સમાવેશ ઉપર ૧૦ મી ગાથામાં બતાવેલા પાંચ વ્રતોમાં થાયું છે. અર્થાત્ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ એટલે હાલતાં ચાલતાં જીવો મલી એ છે જાતિના છેવોને મારે નહિ, મરાવે નહિ, અને મારતાને અને નુમોદે નહિ તેનું નામ અહિંસાવ્રત (૧) ક્રોધ લોભ ભય કે હાસ્યાદિથી મનવચનકાયાવડે દ્રવ્યક્ષેત્રકાલભાવવિશે જૂઠું બોલે નહિ, બલાવે નહિ અને અનુદે નહિ એનું નામ મૃષાવાદત્યા
વ્રત (૨) પરાઈ વસ્તુને માલધણીની આજ્ઞા વિના ત્યાગ એ અદત્તાદાનત્યાગદ્રત (૩) મૈથુનને કાયવચનથી ત્યાગ તથા મનથી કામવાંચ્છનાદિનો અભાવ એ મૈથુનત્યાગવત (૪) અને ધનધાન્ય ક્ષેત્ર વસ્તુ ઘાતુ દાસદાસી ઢેર વગેરે ઉપર મૂછ ન કરે, અન્યને ન કરાવે અને કરનારને ન અનુદે એનું નામ પરિગ્રહત્યાગવૃત (૫). ૫ Moderation. ઇય, ભાષા, એષણ, આદાનનિક્ષેપ, અને પરિષ્કાપનિકા મલી પાંચ સુમતિ અને મન, વચન, કાયા, એ ત્રણ ગુતિયા.
Page #303
--------------------------------------------------------------------------
________________
( ૨ ૩ ).
શ્રી હીરવિજ્ય. ચેથું સરણ કીજે ધર્મનું, જ્ઞાની સરૂપ કહે જેહનું;
જીવઘાત અલિ ચારી નહિ, પરદારા જિન વારે તહિં. ૧૬ અત્યાં શરણ ચારે મનિ ધરે દુકૃતતણું નિદેવું કરે;
સાધુ પંથ સામાયક ભંગ, અસત્યવચન નિ નીચને સંગ.૧૭ દેતાં દાન કર્યું અંતરાય, જે મિ દુહવ્યાં માત પિતાય; થાપિણિમે કુડ કલંક, બુતે પ્રાણી પાતિગ વંક. ૧૮
૧ ૨ ૩ ૪ આશાતના જે કીધી ઘણી, અરિહંત સિદ્ધ મુનિ ધર્મહ તણું;
જ્ઞાન દશન ચારિત્ર સાર, આશાતને તસ કરી અપાર. ૧૯ આચાર્ય ઉવઝાય નિ યતિ, આશાતના જે કીધી અતિ;
સાધ સાધવી શ્રાવિક શ્રાવિકાશલિ જીવ આશાતના થકા ૨૦ દેવ દેવી જિન પ્રતિમા તણી, આશાતના જે કીધી ઘણી
હીર કહે હું ખાયું તેહ, લાગાં પાતિગ આણી દેહ ૨૧ એહલેક પરલેકે પંથ, આશાતનાથી ભારીજ જંત;
આભવ દુકૃત બિંદુ આપ આલેઉં પૂરવનાં પાપ. રર પૂરવિ જીવ એકેદ્રિ માંહિ, તરૂઅલેહ હુએ હું જ્યાં હિ;
લેહતણું હુઆ હથિયાર, પશુનર કઠે વહી ધાર. ૨૩ કાપી તરૂઅર સૂલી કરી, વાહણજ ઘણું થઈ ફરી; ઉખલ મુસલ દેહિ અધિકરણ, સિરાવિ હુએ પંડિત
"મરણું. ૨૪ ૧ અયોગ્ય કાર્યોનું. ૨ પારકી મિલકત દબાવી પાડવી. ૩ દુભવ્યા, રેલ્યા રૂલ્યા. ૪ આવી. ૫ સમાધિમરણ.
Page #304
--------------------------------------------------------------------------
________________
આલોચના.
| ૨૦૧ ) ઈમ ભવ ભમતાં દુકૃત જેહ, આતમ સાખિં નિંદુ તેહ સુકૃત પણ અમે સહી, વ્યવરી વચન નિજ
મુખથી કહી. ૨૫ પ્રથમ પ્રશંસું સમકિત સાર, ત્રિણિ તત્ત્વ મિં લહ્યાં અપાર;
શ્રીદેવ ગુરૂને ત્રીજો ધર્મ, પ્રશંસતાં છેવા કર્મ. ૨૬ સમતિ નિરમલ થાવા ભણું, પૂજી પ્રતિમા જિનવર તણું;
શાસ્વતાં દેહરાં જિનનાં જેહ, જહાય ઈહાં અનુદુ તેહ. ૨૭ ભુવનપતિખ્તાં દેહરાં ય, સાત કેડિ બેહત્તરિલખ હોય; તેરસિં કેડિ નિ નવ્યાસી કેડિ, સાઠિલાખ બિંબ તિહાં
કણિ જેડિ.૩ ૨૮
( દુહા.) અસંખ્ય ભુવન વ્યંતરતણું, પ્રાસાદિ ત્રિશ્ય વાર; એકસે અહિસી બિબ તિહાં, નીત નીત કરૂં જેવાર. ૧
(ચોપાઈ.. સમભૂલા પૃથવીથી જેય, નવસહિં જન પૂરાં હોય;
તિષચક એવામાં લહું, અસંખ્ય ભુવન જિનપ્રતિમા કહું બાર સ્વર્ગ નિ નવ ગ્રંક, પંચ અનુત્તર લહું વિવેક; લાખ ચોરાસી ભુવન કહિસ, સહિસ સત્તાણુ નિ ત્રેવીસ." ૨.
૧ વિવરી. ૨ જુહાર્યા, પ્રણમ્યાં.. ૩ “સાત કેડને બહાર લાખ, ભુવનપતિમાં દેવલ ભાખ. ૭ ” “એ એંસી બિંબ પ્રમાણ, એક એક ચત્વે સંખ્યા જાણ; તેરસે કોડ નવાસી કોડ, સાઠલાખ વજું કરજો. ૮” તીર્થ વંદનાસ્તવે.
Page #305
--------------------------------------------------------------------------
________________
( ૨૩૨ )
શ્રી હીરવિજય.
એકસેસ કાર્ડિ નિ બાવન કિડ, લાખ ચેારાણું ઉપર જોડિ; સહિય ચ્યુ*આલીસ સાતસે સા,િપ્રતિમા પૂજ્યે સિદ્ધ ગતિ વાટિ. જબુદ્વીપના જોય જગીસ, દેહીરાં ખટસે નિ પાંત્રીસ; પ્રતિમા પ્રણમુ ત્રુ એન્તરિ રહજાર, વળી દેય
આરસહિ' નિ બેહરિ જોય, ધાતકી ખડ દેહરાં હોય; એક લાખનિ ખાવન હજાર,ખટ સહિ`ચ્ચાલીસ પ્રતિમા સાર. પ
ઃ
૫ સકલ તી વ કરજોડ, જિનવર નામે મંગલ કાડ; પહેલે સ્વર્ગ લાખ ખત્રીશ, જિનવર ચૈત્ય નમું નિિિદ્વસ. બીજે લાખ અઠ્ઠાવીસ કહ્યાં, ત્રીજે બાર લાખ સહ્યાં;
ચેાથે સ્વર્ગ' અડલખ ધાર, પાંચમે વન્તું લાખજ ચાર. છ. સ્વર્ગે સહસ પચાસ, સાતમે ચાલીસ સહસ પ્રાસાદ;
આઠમે સ્વગે છ હજાર, નવ દશમે વન્દે શત ચાર અગ્યાર બારમે ત્રણસે સાર, નવ ચૈવેકે ત્રણસેં અઢાર;
પાંચ અનુત્તર સર્વે મલી, લાખ ચેારાશી અધિકાં વળી. સહસ સત્તાણું ત્રેવીશ સાર, જિનવર ભુવનતા અધિકાર; લાંબા સા તેજન વિસ્તાર, પચાસ ઊંચા બહેાત્તર ધાર. એકસાએ સી બિબ પ્રમાણ,સભાસહિત એક ચૈત્યે જાણ;
તી વંદનાસ્તવે.
૧ સેાકેાડ ખાવન કાડ સંભાલ, લાખ ચેારાણ' “ સાતસે` ઉપર સાઠે વિશાળ, સવિ બિંબ પ્રણમુ
૨ પ્રતિ “ અહાત્તરી હજાર ''
સહિ
અધિક અપાર. ૪
ૐ
૩
૩
પ્
સહસ ચુંઆલ. ૬” ત્રણુ કાળ; છ ’ તી વંદનાસ્તવે.
Page #306
--------------------------------------------------------------------------
________________
અનુમોદના.
( ૨૩૩ ). પુષ્કર દ્વીપિ એહ વિચાર, માનુત્તરિ છે દેહરા ચ્યાર
'ધ્રુવ નંદીશ્વર તિહાં કી જય,બાવન દેહરાં તિહાં કણહાય રાજધાની હું સેલ કહેસ, દેહરાં સેલ તિહાં પ્રણમેસ;
કુંડલીપિ દેહરાં યાર, ચ્યાર સૂચકદ્ધીપિં નિરધાર. ૭ ત્રિસ્ય ભુવન દેશની ભાષ, આઠ કેડિ સતાવન લાખ;
વ્યસે નવ્યાસી જિન પ્રાસાદ, રણ બિંબ ઘંટાના નાદ. ૮ પ્રતિમા તિહાં પન્નર સહિં કેડિકોડિ બિહિતાલીસ ઉપરિ જેડિક
લાખ અઠાવન ત્રીસ હજાર, અહિસી બિંબનેં કરૂં જેહાર ૯ કહી શાસ્થતિ પ્રતિમા જેહ, પૂછ પૂજાવી હોયે તેવ; આગલ પાછલ એણે હારિ, અનુદું તે સંસારિ. ૧૦
(ઢાલ-એણિપરિ રાજ્ય કરતા ૪) એ દેશી,
દાન સીઅલ તપ ભાવરે, હું પણિ અનુમે;
જંતુ ઉગાર્યા તે વલી એ. બિંબ પ્રતિષ્ઠા જેહરે, સાધુ ભગતિ કરી;
યાત્રા કરી તીરથ ફરી એ. શેલુંજે ગઢ ગિરનારિ રે, આબુગઢિ ગયે
ઋષભ નમિ નિરમલ થયે એ. પુસ્તક પરઉપગારરે, વિનય વૈયાવચ;
ગુરૂની ભગતિ પ્રસંસીયે એ. . ૧ પ્રતિબં, “ દ્વીપ ” ૨ પ્રતિબં, “ બસે ખાસી * ૩ પ્રતિબં, “ છત્રીસ હજાર ” ૪ જુઓ પાને ૨૨૧ માં આ રાગની ઢાલ. ૫ પ્ર. અં. “સંધ ભગતિ ”
Page #307
--------------------------------------------------------------------------
________________
( ૨૩૪ )
શ્રી હીરવિજય.
ટાલ્યા અકબર અન્યાયરે, ઉપશમ જે ધ; જિન વાણી શ્રવણે સુણી એ.
અરિહંતના ગુણ ખારરે, હું પણ અનુમેદું; ગુણુ એકત્રીસ સિદ્ધના એ.
૧
આચાર્ય ગુણવતરે, ગુણુ તસ છત્રીસ; હું અનુમાદુ' તે સહી એ.
પંચવીસ ગુણ ઉવઝાયરે, હું નિત અનુમાનૢ; ગુણ સત્તાવીસ સાધના એ,
૧ આંહી બન્ને પ્રતિયામાં એકત્રીશ ગુગુ સિદ્ઘના લખેલાં છે, જ્યારે સિદ્ધના આઠ ગુણ, એ પ્રસિદ્ધ છે. કેટલેક સ્થલે સિદ્ધના એકત્રીશ ગુણો પણ ગ્રન્થેામાં લખવામાં આવ્યા છે. જેમકે આચાર્યના છત્રીશ ગુણા પ્રસિદ્ધ હોવા છતાં કેટલેક ઠેકાણે બારસે ઋણું ( ૧૨૯૬ ) ગુણ પણ દર્શાવવામાં આવ્યાં છે, તે પ્રમાણે, સર્વના મલી ૧૦૮ ગુણ આ પ્રમાણે છે.
“ ખાર ગુણે અરિહંત દેવ, પ્રણમીજે ભાવે;
*
:
આચાર્જ ગુણ છત્તીસ, પચવીશ ઉવજ્ઝાય;
“ સત્તાવીસ ગુણુ સાધુના, જપતાં સુખ થાય.
૧૨+૮+૩+૨૫+૨૭૧૬૮
“ અષ્ટોતરસય ગુણ મલી એ, ઇમ સમરા નવકાર; ધીવિમલ પિડ તા, નય પ્રણમે નિત સાર
સિદ્ધ આઠ ગુણ સમરતાં, દુ:ખ દાગ જાવે.
re
७
૧
૩
પરમેષ્ઠિ ચૈત્યવદને,
Page #308
--------------------------------------------------------------------------
________________
અનુમોદના. ઢંઢણ દ્રઢપ્રહારરે, અરણક ઋષિ નમું;
સનતકુમારનિ સમરીએ એ. પ્રણમું બંધકકુમારરે, કુરગડૂ મુનિ;
ભરત બાહુબલિનિ નમુ એ. બલિભદ્ર અજયકુમારરે, ધન્નાશાલિભદ્ર;
મેઘકુમાર ધને ધુરિ એ. અસ્યા સાધ જગિ જેહરે, હું પણિ અનુમે;
સાધપણું તેનું સહી એ. શ્રાવકનાં વ્રત બારરે, તે પણિ અનુમેટું
દેશ વિરતિ તિર્યંચ તણીએ. દેવત્યુ દેવપણું, હું પણિ અનુમડું;
ભગતિ કરે શાસનતણી એ. જીવ નારકી પાસરે, સમકિત છે ભલું;
હું અનુદું તે સહી એ. હવે સેસાણ જીવરે, એહથી અન્ય વળી,
હું અનુમેહું તેહનિ એ. દાન રૂચિ ગુણ જોહરે, હું વળી અનુદું;
વિનય ભલે જસ દેહમાં એ. અ૫ કપાયે વરે, પરનિ ઉપગારી, ભવ્યપણું અનુદીયે એ.
૧ પ્રતિબં“સમકિત દ્રષ્ટિ દેવરે” ૨ શેપ+અંણ અન્ય છે. અર્થાત્ શેષ બાકી રહેલાં અન્ય જીવોથી પણ જે અન્ય શુભ કાર્યો થયાં હોય તેને અનુમોદુ વખાણું છું. ૩ કપાયે.
Page #309
--------------------------------------------------------------------------
________________
(૨૩૬ )
શ્રી હીરવિજય. જીવદયાળું જેહરે, 'દાગિણિ દેહમાં પ્રિયભાષી અનમેદીયે એ.
( દુહા. ) પ્રિયભાષી અનુદીયે, દૂજા ગુણ વળી જેહ; ધર્મોપગરણ દેહનું, હું અનુદું તેહ.
(પાઇ.) ભયે જીવ બહુ પામી મરણ, હવું દેહનું ધમે પગરણ
નીલકંઠ તન પાયે સહી, પીંછતણી પંજણીએ થઈ. ૧ પૃથ્વીકાય માંહિ બેઠે સહી, ત્યાહાં મુજ દેડની પ્રતિમા થઈ,
જલને જીવ હુએ કુણુ કાલ, તિહાં પ્રતિમાની હુઈ પખાલાર એમ ભવિ ભમતાં વાર અનંત, ધર્મો પગરણ દેહનું હવંત;
હું અનુદું તે પણિ સહી, ભલી ભાવના રાખું ગ્રહી. ૩ જીવ ભમતાં ચિહુંક ગતિ લહી, સબલ વેદના તિહાં કણિ થઈ
નરગમાંહિ તે ચાલ્ય વહી, ઘણી વેદના તિહાં કણે સહી. ૪ માનવમાંહિ ખમે માર, પરસેવે નિ મસ્તગિ ભાર; પશુ પ્રાણુ ઘણુ પણિ હરે, સ્વાનાદિક બહુ ભૂખું મરે. પ
૧ જીવદયાદિગુણોની શક્ષિક્ષતાવાળા. ૨ મયર. મોર પીંછની પુંજણી થઈ. અર્થાત્ હીરસૂરિ પૂવે જે જે દેહમાં ઉત્પન્ન થયાં હોય અને તેનાં શરીના ભાગે જે જે શુભ કાર્યમાં કામ આવ્યાં હોય તેની અનુમોદના કરે છે. ૩ પાષાણાદિ. ૪ દેવ, મનુષ્ય, તિર્યચ, અને નારકીની એ ચાર ગતિએ.
Page #310
--------------------------------------------------------------------------
________________
આરાધના.
(280)
દુખ દિસે બહુ સુર ગતિમાંહિ, ખાલી ઘાલ્યા સાસા માંહિ†; અસ્તુ' વિચારી થિર મન કરે, એઢવી ભાવના હીડેધરે, હું આરાધના અણુસણુ નર કરે, જેથી સુરગતિ શિવગતિવરે.
પુરૂષ કરે જે પડિત મરણુ, રાખે તે નવકારનુ સરજી, કહેતાં નિરમલ હાયે આપ, ઇટાલિ સાત સાગરનુ‘ પાપ;
આખું પદ ઇચ્છાયે ગણે, પચાસ સાગર પાતિંગ હશે. આખા જે ભાખે નવકાર, તેહના પુણ્યતણા નહિ પાર;
પંચસયાં સાગરનું કર્યું, પાતિગ સહી તેણે અપહર્યું. એડવા જગમ્હાં શ્રીનવકાર, હરષે હીર ગણે નવકાર; આરાધના પદ્મ `વિધિ કહી, નિશ્ચલ મને આરાધે સહી. ૧૦ દસે પ્રકારે આરાધના કરે, પાપ કર્યા વદને ઉચરે;
અરિહંતસિદ્ધપ્રભુની સાખ્ય, કહિ પાપ મન નિશ્ચલ રાખ્યું.૧૧ પાપ કમ સુર સાખે' કહી, આતમ સાખે નર નિરીૢ સહી; એમ આલાતાં પાતિગ જાય, ભારવાહી પર હલ થાય.૧૨ લાજે અભિમાને નવિ કહે, જ્ઞાનમદે મનમ્હાં અન્ય રહે;
આલેઇ ન સકે ગુરૂ કને, ચિહ્· ગતિનાં દુઃખ ડૅાસ્યે તને. ૧૩ શાસ્રશાપવિષ જે નવિ કરે, અસ્યુ શલ્યમરણુ દુઃખ તેથી શિષૅ; દુલભખેાધિ તે નર થાય, અનંત સંસારી તે કહેવાય, તે કારણે સશલ્ય ન મરા, રખે કાય નીઆણુ કરો; ઋષભદેવ જિનાદિક જેહ, નવ નીણાં વારે તેહ.
૧૪
૧ પ્રતિ અ॰ “ ખીલા ધાલ્યા સીસા માંહી ’
પ્રતિ
“ એ સુરભાવના', પાંચમીગતિ.૪ તાલે દુર કરે, પ મૂલમાં ‘ સધિ ટ્ “એ
૧૫
Page #311
--------------------------------------------------------------------------
________________
શ્રી હીરવિજય.
( દુહા )
રાગ દ્વેષ માહે નહીં', 'નીઆણાંજ અસાર; પ્રાથના કરતા સહી, જે જિન ભાખ્યા ચાર, દ્રુ:ખ માહારાના ખ્યય હન્ત્યા, કરમતણેા થય જાણુ; સમાધિમરણ સુપરિ હજ્યા, આધિલાલ મન આણુ. ચ્ચાર વસ્ત મુખે માગતા, આરાધના કરી સોય;
( ૨૩૮ )
ભવ્ય જીન્ન લૂઆ વિના, અભન્ય તણે નવિ હાય ! માલ મરણુ આગે કર્યાં, જીવે અનતિવાર;
ન સુણી મુનેિ આરાધના, ન લા ભવને પાર.
" वारिज्जइ जइवि नियाणबंधणं वियराय ! तुह समए,
'
૧ મરણુ સમયે કરવામાં આવતી ઈચ્છા, વાંચ્છના. અર્થાત સ્વતપબળથી યા તેવા કારણથી હું મરીને કલાણા થા, કલાણાને દુઃખ દેનારા થા, ફલાણાને સુખ કરનારા થા... ઇત્યાદિ પ્રકારની જે ઇચ્છા તેને નિયાણું કહે છે. આટલા માટે સમાધિમરણ ઈચ્છવામાં આવે છે. અથાત્ કાઇ પણ જાતનું શ”, મરણસમયે ન રહે અને એકાગ્ર ધ્યાનથીજ મરણ થાય એવું પડિત પુરૂષા ઇચ્છે છે. તેટલાં માટેજ નીચે પ્રમાણેની ઇચ્છા સુત્ત પુરૂષા ધરાવેછે.
•
तहवि मम हुज्ज सेवा, भवे भवे तुम्ह चलणागं. ३ दुक्खक्खओ कम्मक्खओ, समाहिमरणं च बोहिलाभोअ; संपज्जओ मह एअं, तुह नाह ! पणाम करणेणं. ४ "
जयवियराये.
૨ લધુષ્કર્મી, ૭ અગાડી, પૂર્વજન્મામાં.
૧
૩
3
Page #312
--------------------------------------------------------------------------
________________
આરાધના.
(રસ)
દાન સીલ તપ ભાવના, સાથે નહિ પરલેક;
રત્ન સરિખું આઉખું, આલિ નાખ્યું ફિક કરસ્યુ કરસ્યું કહેતાં થકા, આયુ ગયું સહુ ખટિ,
પુણ્ય હીણ પાપિ ભયે, હંસા ચાલ્યો ઉઠિ. આગલિ પુણ્ય કરસ્યું અમે, અસ્ય કહિ નર જે;
મરણ સમે નર સે વળી, બહુ વસ્તાણા તેહ. મરણતણી ગતિ કુણ લહે, કે ઘર કે પરદેશ;
પંથિ પ્રાણુ મુકતા હુઆ, સાધન કહે શું કરેસ. કેતા જળે બૂડી મૂઆ, કેતા તરૂઅર હે;
કેતા સ્તન રેગું મૂઆ, કેતા જનુની પેટ. કતાર સિરે પડી વીજળી, કેતા સિરે લેહધાર,
કેતા જાહેર ખાઈ મૂઆ, સાધન નહિજ લિગાર. કેતાં ભીંતિ ભેમિં રહ્યા, કેતા મુંગા મરણ;
કેતાનિ વિષધર કટે, કહે તિહાં કેહેનું સરણ? ૧૧ અનેક મરણ એહવા અ છે, ચેતે આતમ સાથિ,
દિવસ દેહ લખિમી લહિ, પુણ્ય કરે નિજ હાથિ. ૧૨ આલિ ભવ એઈ નહિં, ભાવે ભાવના બાર;
અણસણ મુનિ આરાધતે, ધન્ય હીર અવતાર. ૧૩ (હાલ. મુંકારે મુજ ઘર નારી, એ દશી. રાગ-મારૂણી) હીર ગુરૂ અણુસણ આરાધે, શાલિભદ્ર ધન્ના પરિરે, શ્રાવકજન આવી સહુ પૂજે, અઈઠા સહુકે નિરધાર
1 જીવ. ૨ કેટલાકે.
Tona!
Page #313
--------------------------------------------------------------------------
________________
( ૨૪૦ )
શ્રી હીરવિજય.
હીર ગુરૂરે ! સુ કીધું એડ, સાર તજી સહુ કાનીરે ટેક ૧ પૂછ લાહ લેજોરે સહુકો, હવે હીર પધારે,
અસ્યા પુરૂષ ઉપજે હવે કહિયે, આપણુ વાંદચુ' કયારેરે. હીર૨ ધાયા લેાક ગુરૂવદન કાજે, સંધ્યાકાલ પછે હાયરે; પડિકકમણું પાતેજ કરાવે, મલ્યા સાધ સહુ કોઇરે. હીર ૩ હીર દેસના અંતે શ્વેતા, જિમ જિનવર મહાવીરે રે; કાયર કાઇ મ થાસ્યે અહિયાં,કરજો ધર્મ બહુ ધીરે, હીર૦૪ સિદ્ધનું ધ્યાન ધરે ગુરૂ હીરે, અવર નહિં વ્યાપાર રે;
માહારૂં કાય નહિ હું કહિના, અનિત્ય ભાવ અપાશેરે. હીપ માહરા આતમા છે શાસ્વતા, જ્ઞાન દરસણુ સાથેિ રે;
બાકી ખાદ્ય ભાવ સહુ દીસે, વાશિરાવે સહુ જાતિરે. હીર૦ ૬ શ્રીદેવગુરૂ જિનધર્મનિ રાખું, જે ટાલે કરાગારે;
આહારઉપધિ નિ તનુ વાશરાવુ, અંતે સાસ સયાગારેહી૦૭ ઉત્તમ નામ ચ્યારે મનિ ધરતા, કરિ યે નાકરવાલીરે;× પદ્મમાસણ બેઠા ગુરૂ પૂરી, રાગ દ્વેષ દોય ટાલિરે, હીર૦ જય જપમાલા માંડી પાંચમી, પડતી નેાકારવાળી રે; સાત પહેારનું પાલી અણુસણ, સુરલેાકે દીયે ફાલીરે. હીર.૯ અણુસણ તણેા મહિમા છે. એડુવા, મુક્તિ ઇન્દ્રપદ થાયે રે;
સાત આઠ ભવમાંડી સીઝે, મેક્ષ નયરમાંહી જાઇરે. હીર.૧૦ સુરવર પદવી પામે જગ ગુરૂ, ઇશાનેદ્ર સુરલેકે રે; લહી નિરવાણુ ગુરૂ હીરમુનિનુ, મિલિયા સુરવન થાકે રે. હીર.૧૧
૧ પ્રતિ “ અનિત્યભાવે ભવપારરે ” × ૫માલા.
Page #314
--------------------------------------------------------------------------
________________
( ૨૪૧ )
હીર નિર્વાણુ. સવત સેલમાવત્રા (૧૬પર) જયારે, ભાદરવા ભારે ગાજે રે; ઉજ્જલ એકાદશી શુભ દિવસે, સુરઘર ઘંટા વાજેરે. હીર. ૧૨ શ્રવણ નક્ષત્ર અને ગુરૂવારે, ગુરૂ દેવાંગત હોઇ રે;
સુરવર મુનિજન પંખી પ્રમુખા, દુઃખ ધરતા સહુ કાઇરે.હીર.૧૩ ( ઢાલ. ત્રિંણ મેાતી મુશલસ્યું. વિષ્ણુ, એ દેશી, ) સાર કરવા સુર અહીં આવે, એડ઼ા સાય વિમાને રે, હીરતણું મુખ જોવા જઇયે, નવ દીઠું· સુણીઉં અનેરે, જગદ્ગુરૂ હીરજીરે ! કીધાં ઉત્તમ કામ. આંચલી. ૧ સ્વર્ગલોક વાંચે ગુરૂ હીરે, તેણે લેવા અમે આવું રે; મારગ મેક્ષતણા દેખાડે, મુક્તિ સહી કૃષિ જાવું રે. જગ૦ ૨ નિર્વાણુ માછવ કરવા કારણ, સુર મૃત્યુ લેકે આવેરે;
વણું અઢારસુણે જિમ કાને, વાજીત્ર તિમ વાવે રે જગ૦૩ સાંગલેસર વાસી એક બ્રાહ્મણ, દેખે એક પ્રગટ વિમાના;
વાત કરે સુર શ્રીગુરૂ કેરી, તિહાં તે ધરતા કાના જંગ૦ ૪ સુરવર સહુએ ઉછવ કરતા, જખ નિરવાણુજ હીરા;
દીવતણા સંઘ આવી ધાયે, નયણે વહેતાં નીરો. જન્તુસરણ ગયું જગમાંહિ, જગત તણા તું દીવા ! જૈન તણે સિરિ છત્ર ભલેરૂં, તિં તાર્યાં બહુ જીવે. જગ૦ ૬ એમ દુઃખ ધરતાં કરે માંડવી, તેર ખંડની ત્યાંહિ;
ધા કથાપા મખમલ માંહિ, માંધ્યા મશરૂ જ્યાંહિ. જગ૦ દ મોતી ઝુમખાં રૂપક ઘટા, ઘૂઘર ક ંચન કેરી; ચામર ત્ર તેારણુ તિહાં અલકે, ગુડી ક્રૂત ભલેરી, જગ૦ ૮
રે
જગ ૫
Page #315
--------------------------------------------------------------------------
________________
(૨૪ર )
શ્રી હીરવિજય. દય હજાર લ્યાહારિ તિહાં બેડી, કરી માંડવી જ્યારે; - અઢી હજાર લ્યાહારિ હાઈ બીજી, સુરગત હીરજી ત્યારે જલ કેશર ચંદન ચુઆ ધરીનિ, હીરનિ અંગે લગાવે;
માંડવીમાંહિ પિતા મુનિવર, ઘંટાનાદ તબ થાયે. જગ.૧૦ વાજિંત્ર સુરનાં સહુ સાંભળતા, ગાજે મેઘ કે વરસે
ઉગ્ય સૂર ધસીત્યાંહાં આવ્યું, ગુરૂમુખ જેવા તરસે. જગ૦૧૧ વલશા પુરૂષ માંડવી મેટા, કેલાહલ અતિ થાયે,
ઋષભદેવ નિર્વાણ તણું પરિ, સુરનર નારી ધાયે. જગઢ ૧૨ વાત્ર પંચ શબ્દ બહુ વાગે, ઉછાળે નર લ્યાહારી;
પુષ્પ વૃષ્ટિ હુઈ તે પંથિ, પ્રકૃમિ સુર નરનારી. જગ. ૧૩ રૂપ ઘંટા ધરતા નર હાર્થિ, ઉછાલતાજ અબીરો;
હીર! હીર! જપે સહુ મુખથી, નયણે ચાલ્યાં નીરે. જગ ૧૪ વાજતે વનમાંહિ આવે, જિહાં આંબા વન હાય, ચિતા સેય કરે ચંદનની, ભૂમિ ભલેરી જેય. જગ૧૫
(ઢાલ. કમલાવતીની. રાગ ગેડી. ) ઉત્તમ નર ગુરૂ હીરજી, ધ ચિતામાં જામરે,
અગ્નિ ધરે નહિ કે વળી, મુખ જેયે ફરી ફરી તારે. ભાખેરે નર સહુ મલી, ગુરૂ! દીજે હે દેસના અતિ સાર;
હીર ! ભાખે છે ધર્મવિચાર, ઈમ ભાખેરે નર સહુ મળી. ૧ મસ્તગિ હાથ ઘા શિષ્યતણે ઘો તુમ નર દીખ્યાય,
તુમ રાગી નર બહુ મળ્યા, નવિ બેલે હે કાં રૂષિરાય ઈમાર પ્રભુ! તુહ્મ ગેખિ પધારીયે, ભાંજે મન સંદેહરે, દીએ હીર!શિષ્યને વાચના, નવિ દીજે નિવડઈમ છે હરે! ઈમ ૩
Page #316
--------------------------------------------------------------------------
________________
હીર નિર્વાણ.
(ર૪૩) રૂદન કરતાં સ્તુતિ કરે, કુણની કરસ્ય સેવરે,
સદાય જગતગુરૂ હીરજી, આજ દીસે ફરી તુમ ટેવરે. ઈમ, ૪ તુમ જાતાં કાંઈ નવિ ઉગરે, કિયાં સુણવી મીઠી વાણિરે;
કુણ બુડતાં કાઢસ્ય, બેલે હીરજી! બહુ ગુણખાણિરે. ૫ વીર જતાં “વી વી” રહી, ગૌતમને મુખ જોય, હીર જતાં “હી હી” રહી, જપે યાચક તિહાં સહુ કેયરેઈમ ૬
(દુહા.) મલી માનવ દુખ ધરે, કરતા કઠણ પરિણામ
ચિતા લગાડી હીરની, મુંકી અગની તા. (ઢાલ, આદિનાથ ભમે હો ઘરિ ઘરિ ગોચરી. એ દેશી.) ચિતારે લગાડી શ્રીગુરૂહીરનીરે, સૂકડિ પર મણ ત્યાંહિ,
અગરસુગધે સખરે આણુએરે,પચમણ મુંક ચહેમાંહિ૧ કપૂરકસ્તુરીકેસર આણઉરે, વિણ્ય ત્રિશ્ય સેરજ તેહ,
શ્રાવકજન સહુનાણે પૂજતારે, જબ લગિં દીસતી દેહ. ૨ ચુઓ સુગધો સાર તે અગર, તણે વળી, બાજે તે સેર પંચક
બહુવિધિ દેહીહીરની સંચારતારેજિમજિનદેહને સંચ. ૩ કુકમવરણી દેહી તિહાં દહીરે સેવન સરીખે શરીર, - કિહાં ગયું કમલવદન ચંદા જસ્યુ રે, નામ રહીએ. જગ હીર.૪
૧ વીરપ્રભુના નિવણથી જેમ ગમગણધરને મોઢે ધીર વીર” શબ્દ રહ્યા તેમ તમારા નિવાણથી અમારા મુખે “ હીર હીર” શબ્દ રહ્યો છે. ૨ ચંદન, સુખડ. ૩ પૈસા વડે
Page #317
--------------------------------------------------------------------------
________________
( ૨૪૪)
શ્રી હરવિજય. (ઢાળ, છાનેરે છપીને કહા કિહાં રે દેશી.) હીરની દેહી સંચકારતાંરે, લ્યાહારિ લાગી સાત હજાર રે,
સાતેરે નરગ તણી વાટડીરે, રૂંધે પુરૂષ તેણીવાર રે. હીર. ૧ અમારિ પલાવીરે આખે કાંઠડેરે, નહીં સાગરમાંહિ જાલરે
અકમ કરીરે સહુ મુનિ બેસતારે, અન્નન જિમે વૃદ્ધ બાલરે. ૨ દહિન દેઈ વળ્યા પુરજનારે, દેવવંદન દેહરે હરે,
નંદીશ્વરે જિમ દેવતારે, મેછવ કરે સહુ કેરે. હીરની ૩ શ્રીફલ અવ્વાણું સહુએ મુકીઉરે, જપતાં નિજગુરૂ હીર;
તેણે દિન દરસણ આપતેરે, ચમક્ય અકબર મીરરે. હીર. ૪ દહિન થયુંરે જેણી વાડીયે રે, ઝલ લાગી સહિકાર,
મેહેરે આંબા તિહાં વાંઝીઆરે ફલી આવ્યા તે અપારહી. પ ઘંટા સુષા તિહાં વાજતીરે, વાજે બહુએ નિસાણ;
દેવ ધસ્યા સહુએ સામટા, જિહાં ગુરૂહીરનું મસાણરે. હી. ૬ ઠામ ચિતાતણું પૂછયુંરે, બેલે મુખે ગુણગ્રામ,
નાટિક કરે ભાભા વાજતેરે, હૈયે ઉોત બહુ તામરે. હીટ ૭ પાસે ખેલૈં તિહાં નર એક ભલેરે, વાણીએ ઉનાગર નાત્યરે;
શબ્દ સુણી તેતે જઈ જુએરે, વાત્રસુણે બહુ ભાંતિરે. હી. ૮ અતિ અજુવાળું ગાયે દેવતારે, મેરૂ મસ્તીગ મેચ્છવ જેમ,
હરિતણું નામ મુખે જપેરે, જિમ હૈયે પૂરવ પ્રેમરે. હી૯
૧ સંસ્કારતા ૨ રેકે, અટકાવે. ૩ ત્રણ દિવસના ઉપવાસ કરીને. “આહાર, વિષય, અને કષાયને ત્યાગ” એ ઉપકાસ કહેવાય છે, ૪ પ્રતિબં, “કલિયા આંબા અલ હતા જે મૂલગારે, દેખત ઊતકસાર.” ૫ નાગર નાતિનો
Page #318
--------------------------------------------------------------------------
________________
હીર નિવણ. (૨૪૫) ( ઢાલ. તુગિઆ ગિરિશિખર સોહે, દેશી. ) હરિતણુ ગુણ સુણ્યા શ્રવણે, વળે પાછે પુરૂષરે,
વાત કરિ પરભાતે નગરે, ઘરે પુરજન હરષરે. હીર૧ સકલ લેક તિહાં ગયા જેવા, ફન્યા દીઠા અંબરે;
ધસીઅ લેક લીયે કયરી, વાત હુઈ જે અસંભરે. હીર. ૨ અમદાવાદ પાટણ ખંભાયત, મેકલી કરી ત્યાંહિ,
ચમતકાર બહુ પુરૂષ પામ્યા, અરેકલિઈમાંહિરે. હરિ. ૩ શેખ અબજલફજલ પાસે, મેકલી ક્યરી સાર;
દેખાડી જઈ શાહ અકબર, હરખે નામ અપારરે. હીર. ૪ ધન્ય જીવ્યું જગતગુરૂનું, કયે જગ ઉપગારરે,
મરણ પામે ફલ્યા આંબા, પાપે સુર અવતારરે. હરિ. ૫ શેખ અવજવફજલ અકબર, કરે ખરખરે તારે
અસ્યા ફકીર નવિ રઘ પકાલે, બીજા કુણ નર નામ હીર. ૬ જેણે કમાઈ કરી સારી, વે લહે ભવપાર
ખેર મહિર દિલ પાક નહિ, ખેયા આદમી અવતારરેહરિ.૭ સફતિ કરિ ગુરૂ હર કેરી, કરી કમાઈ ખાસરે,
નામ રહ્યા ઉસ દુનીઆ માંહિ, બેઠા ખુદાયકે પાસરે. હીર. ૮ પ્રસંસી છે મિજાજી, જિહાં દહિનને ઠામ, સિદ્ધસેનને વચને વિક્રમ, શેત્રુજે છે બાર ગામરે. હરિ.
૧ કરી, આમ્રફલ ૨ અબે ઉત્પન્ન કરનારી. ૩ એચ. * કલિકાળમાં. ૫ કાળથી, મરણથી. ૬ સ્તુતિ ? પ્રતિ અં.
સ્તુતિ ”
Page #319
--------------------------------------------------------------------------
________________
( ૨૪ )
શ્રી હીરવિજય.
( ઢાલ. એમ વિપરીત પ્રરૂપતા. એ દેશો. ) હીરતા ગુણ મને ધરી, અઠમ ઘણા રિષિ કરતારે; આદરતારે ચેાથે દિવસે’ પારણું એ. વિમલ પ્રમુખ મુનિ, સાવિજય ઘણુ· જોયરે; નવિ સાહરે હીર વિના મુનિ મંડલી એ. ચંદ વિના તારા જમ્યા, મેઘ વિઠ્ઠણી મહીરે; સહિએરે ! પુરૂષ વિના પ્રેમના એ. એમ ચિ'તી મન વાળતા, એય શાશ્વતા ભાવારે; જાવુંરે જીવ ન કે બેસી રહ્યા એ. શેક નિવારણ કારણે, (માઇ) લાડકી ચૂભ કરાવેરે; કરાવેરે ભરતરાય જિમ ઋષભની એ.
હીર તણાં પગલાં ઠવે, હાયે સનાથઃ મહુ ભાંતિ; રાતિરે આવી સુર નાટક કરે એ,
વાડી વન તિહાં વાવીઆ, ચંપક મગર જાયરે; પાયરે પૂજે પુષ્પ લેઇ કરીએ, મહિમાવંત ગુરૂ હીરજી, નરનાં વાંચ્છમાં પૂરેરે; સૂરેરે દરીદ્ર રોગ વિચાગડારે,
(ઢાલ. અતી દુઃખ દેખો કામિની, રાગ કેદારો. )
હીર રવાવ્યુ હીરનાથી, હીર પહેાતા સ્વર્ગ સુજાણ; દિન પન્નર પુડિ આવીએ, પડિત પોઢારે ઝાય કલ્યાણ. સેલાગી હીર ! એમ નવિ દીજેરે છેઠુ, અલગા કીધારે, અલકા નિરગુણુ હેઅ.
૧ સ્નાત્ર પૂજા.“ ૨ પ્ર૦ “વાંચ્યું.”
૧
७
ટેક.
સાસાગી૦ ૧
Page #320
--------------------------------------------------------------------------
________________
હીર નિર્વાણ.
(ર૪૭) દુઃખ ધરી રેવે વલવલેરે, મુકીઓ બાલ નિરાસ,
તુક્ત છતાં સુખ આહિં ઈંદ્રનાંરે, ઢું પૂરેસ્વર્ગમાં વાસ. ૦૨ સ્વર્ગનાં સુખ છે સ્વરે, વળી કિહાં વિબુધ મુનિને વૃંદ
કિહાં દેવી મધુરી દેશનારે, કિહાં અકબર સરીખા નરિદ. ૦ ૩ ઈદ્ર જમ્યા શ્રાવક તિહાં નહિરે, કે હાનિ કરાવ પચખાણ;
અહિં જગતજનને તારતારે, ઉગારતારે જંતુના પ્રાંણ. સ. ૪ એમ વચન કહિ ગુરૂગે છે, વારે મુનિજન વંદ,
કરી અજુઆલું ગગને ગયે, દુઃખ મધરે તેહ સુરિદ! સે. ૧. કરી દુઃખ તિહાં મન વાળો રે, પછિ વદે શૂભે પાય,
લેચને જળ ચાલે ઘણું રે, સ્વર્ગે પહોતેરે શ્રીગુરૂરાય. સ. ૬ દહદિશિ કાગળ મોકલ્યારે, દલ્લી આગરા ભર; હડતાલ જીવ અમારિના લીરે, ફરતા દેસ સે ઢઢેર. સે૦૭
ભાદ્રવા વદિ દિન છઠનેરે, તવ સુણે પાટણ માંહિ; દેવવંદન અખ્યાણ ધરે રે, શોક કરતારે શ્રાવકજન ત્યાંહિસ૮
એણે સમે જેસિંગ આવીરે, ખૂજવીજ અકબરશાહ; ધર્મરાજા જિમ લક્ષણાવતીને, પ્રતિબરે બપ્પભટ્ટસૂરિરાય. ૯ તિમ સાહ અકબર બુજરે, કર્યા ફરી ફરમાન
શેત્રુંજા દાણને જીજીરે, ખટ મહિના જીવને અભયદાન..૧૦ લહી દુઃખ શ્રીગુરૂ હીરનું રે, તે ચાલે જિમ જલ વાહણ પાટણ માંહિ ગુરૂ આવીઆરે સુણ્ય હીરનુરે તામનિર્વાણ સે.૧૧ ૧ નિયમ ૨ પ્ર“અજમેર” ૩ પ્રબડબંધી” ૪ પ્રતિબંધ
Page #321
--------------------------------------------------------------------------
________________
શ્રી હીરવિજય.
(ઢાલ-ગમ ભ્રુણે હિર ઊડીસે-એ દેશી.)
છે. ર
છેઠુ ન દીજે ગુરૂ હીરજી ! સુણતાં લાગી તે લહેરરે; ચેતન વન્યુ તવ ખેલીઆ, માંયેન કરી હીર હિરરે! છેઠુ.૧ ખિણિ બેસે ખિણિ સુએ સહી, સુખ નહિં સાધ શરીરરે; કુણને વાંદુ હવે જઈ કરો, કુણુને કહું ગુરૂ હીરરે તુઃ ઉતાવળ સુ' કરી, પડખ્યા નહિ દિન સાતરે; કથા સ ંદેશા તુલને અકખરે, તે કુણુને કહું વાતરે. દોહિલિ' ચાલી હું... આવીએ, મસતિ નાવી મુજ હાથેરે; એણિ સમે પાસે મુજ રાખતાં, વશિંગ નાવત સાથેરે ! છે.૪ સદા તુલ્લારીરે સેવા કરી, પણ અંતે નહિ પાસેરે;
છેહ. ૩
ભેાજન સાર વણસાડી, પ્રીસી પાતલી છાસિરે. છેહ. પ વિમલહુ રે વાચક વડા, સામવિજય ઉવઝાયરે,
લેખ અસ્યારે તેણે નવ લખ્યા, આવું ઉતાવળા ધાયરે છે૬ નયણે નીર માટે નહિં, મુખ નવિ માટે તે સાસરે;
તાહારી સેવા વિનં હીરજી ! ત્યે મૃત્યુલેાકના વાસરે. છે॰ છ જેણે તરૂઅરે આવી કરી, પૂરતા પખી આવાસરે; તે તરૂ દૈવે ઉત્સૂલીએ, દયા ન દેખું તાસરે, વિધાત્રાચેરે વિરૂ કરિ, લાડી મહુની આસરે;
છે ૮
છે ટ્
અહુ મિલવાને અલયા, હીરને હીરના દાસરે.પ કરે રૂદન ગુરૂરાગીઓ, દીધી વિષ તે વેલીરે;
હીરજી હ’સલા તે ઉડીએ, માન સરાવર મેરેિ, છેડ૦ ૧૦
( ૨૪૮ )
tr
૧ મૂા. ૨ પ્ર૦ જગગુરૂને તસ દાસરે.
૫૦,
મહેનત
""
27
૩. ખગાડયું. ૪ પીરસી.
Page #322
--------------------------------------------------------------------------
________________
હિર નિર્વાણ
( ૨૪૯) કપઠુમરે કહે હિાં ગયે, દીસે ન દખ્યણવંત શંખ,
કિહાં ગયે પુરૂસો રેહેમને, મુખ દેખત હુએ પંખેરે. છે૧૧ મેહણ વેલીરે સુકી સહી, ન દીસે ત્રિભુવન સૂર,
ધરી ધર્મ ન મુકીને, તું હતું પુણ્યને અંકૂર છે. ૧૨ ત્રિભવન નાયક હીરજી, મેરૂ ગિરિ પર્વે ધીરે;
ઉપગારી જસ મેઘલે, શીલિં ગંગાનુ નીરરે. છેહ૦ ૧૩ તું સહી સાયર સિદ્ધાંતને, તું જિન શાસન ચંદરે,
યણ ચિંતામણિ તું સહી, તું જગ સુરતરૂ કંદરે. છેહ ૧૪ નિજ ગુરૂ મેહે જેસિંગજી, ન કરે આહાર વખાણ રે, ચર્થે દિવસેંરે સંઘ મળે, વારે પંડિત જાણ રે. છે. ૧૫
(દુહા.) હીરજી સરગે પધારીઆ, જાસ્ય અનતી અનંતી કેડિક
કેઉ ન ર ન રેહેલ્પે, એ જગે મેટી ખેડ, આપણ પહેલાં કઈ ગયા, આપણુ ચલ્લણહાર આપણ પંઠિ છેકરા, તેણે પણ બાંધ્યા ભાર. હોવી નિત્ય નવેરડી, પુરૂષ પુરાણું થાય; વારે લાધે આપણે, નાટિક નાચી જાય. જાત બલતે દાઢ લે, ગયે રાવણ ગઈ ઋદ્ધિ; ગયા તે પાંચે પાંડવા, રહી ભલાઈ પ્રસિદ્ધિ.
૧ દક્ષિણ બાજુને શંખાર પૃથ્વી નિત્ય નિત્ય નવી છે અને પુરૂષો જૂના થઈ, જેમ રંગભૂમિ ઉપર નાટકીઆ નાચીને જાલી જાય છે તેમ સંસારરૂપી રંગભૂમિ ઉપર નાટય કરી ચાલી જાય છે. ૩ પ્રહ “જિત બલતે દાઢા ગલં ”
Page #323
--------------------------------------------------------------------------
________________
.
(૨૫૦ ) શ્રી હીરવિજય. અંજલિ જળ ક્યું જાણુ, નીર ન દીસે નીઠતું;
જિમ પાણી તિમ પ્રાણ, યતન કરતાં જાયસ્પે. મરણતણે જગે કવણ ભય, જેણિ વાટે જગ જાય;
મન મેળ નવિ સંબલે, તિણું કારણ ડેલાય. દાન સપત્ત જેણે દીઓ, શિર વહી જિનવર આણ,
જિહાં જીવે તિહાં તસ ખુસી, મરે તે તાસ કલ્યાણ. ૭ હીરતણે કલ્યાણ બહુ જિહાં જાય તિહાં ઋદ્ધિ;
શેક નિવારણ તુમ કરે, ન ઘટે દેવી બુદ્ધિ. તુહ આગલિથી દુઃખ ધરો, અન્ય નિવારણ કેણ;
કેય ન ઢકેરૂઅને, જગને ઢકે વેણુ. દ્રઢ થઈ ગ૭ પાલીએ, વીર જોં સુધમ
હીર જતે હવે તુમ ધણી, માહા ભાયગ તુહ્મ પર્મ. સાધ સકલ મુખેં એમ કહે, તુંજ અમારો હીર !
સલે તરૂઅર ઉગીએ, હરખ્યા મુનિવર કીર. જેસિંગજી રવિ ઉગિ, ભવિ પંકજ વિકસંત,
યાચકરૂપ મધુકર તિહાં, કીરતિ તુઝ કરંત, સાધ વચન શ્રવણે સુણ, ચિંતે નર જેસિંગ;
પૂરે ધર્મ આરાધીને, રાખે શાસન રંગ,
૧ સુપાત્રે. ર જ્યાં સુધી. ૩ પ્ર. “ ધુંણ.” ૪ જેમ શ્રીવીર નિવણથી સુધમ સ્વામીએ ગચ્છ સંભાલ્યો તેમ હવે હીર નિવણથી તમે સંભાલે. ૫ પરમ, ઉત્કૃષ્ટ્ર, ઉત્તમ. ૬ પોપટ, પોપટ જેમ સારૂ ઝાડ જોઈ હરખાય છે તેમ ત ને ગપતિ માનીને હરખીશું.
Page #324
--------------------------------------------------------------------------
________________
જ્યસિંહ પટ્ટારાપણુ,
જનમ લિંગ ચાખા સહી, કીધા પર ઉપગાર; અંતે જેણે અણુસણુ` કર્યું, લીઆ બહુ સહિકાર પ્રથમ ઘંટ એક વાગીએ, પછિ સુઘાષા સાત;
સુર આવ્યા જસ તેડવા, હીર સુર લેકે જાત. અસ્યા પુરૂષ મુઆ નહિ, જિમ ઋષભને રામ; કાલ અસખ્ય તસ વહી ગયા, જપે જગત સહુ નામ. નામ રહ્યું ગુરૂ હીતુ, જૈન જાણીતાં કીધ; એમ ચિતી મન વાળતા, આતમ સીખ્યા દીધ, કરે વખાણ ચેાથે દિને, થોડા આહાર ગુરૂ લેહ;
મળી મુનિવરની મંડલી, હીરના ગુણ ખેલેહ, અનુકરમે ગુરૂ વિચરતા, આવ્યા ઉનામાંહિ;
થ્ભે પગલાં દ્વીરનાં, પ્રણમે પ્રેમે ત્યાંહિ. પછે ચિડતી ધીરજ ધરે, કરે તે ગછની સાર;
ગુરૂ ઉઘાત દેખી કરી, હરજ્યે સાધ અપાર. પર્વત પિર હો આયુષુ, દિન દિન અધિક પ્રતાપ; સકલ સાધ શ્રાવક જના, જપે રેસિંગના જાપ. હીર તણે પાટે હવા, જેસિંગજી ગુણવત; જેણે અકખરશાહ બુઝન્યા, દિલ્લીપતિ મળવત,
૩ પ્ર૦ દિ. ૫ પ્ર॰ પ્રણમે સીસ નમાય ’
( ૨૫૧ )
૧૪
૧૫
૧૩
૧૭
૧૯
૧૯
૨૨
૧ અ+ગણન. જીંદગી પર્યંત માત્ર ચક્ષુએ વિના તમામ ઇંદ્રિયાને હલાવ્યા શિવાય સ્થિર બ્યાને પરમાત્માનું સ્મરણ કરવું તે ત્રત. આ વ્રત પાતાનેા અંતસમય નજીક છે એવું મહા પુરૂષોનાં જાણવામાં આવેથી તેઓ ગ્રહણ કરે છે. ૨ સહકાર, આંખનું ઝાડ. જિમ જગમાં ઋષિ રામ ૪ વ્યાખ્યાન, ઉપદેશ, કથા
35
૨૦
૨૧
Page #325
--------------------------------------------------------------------------
________________
ا
م
م
له
»
( ૨૫૨ )
શ્રી હીરવિજ્ય. (ઢાલ. થિર થિર કાંપતારે, મૃગ વાઘતણું ભયમાંહિ.)
( રાગ, મેવાડે.) જેણે દિલ્હીપતિ દેખરે, છ વાદ વિવેક;
શાહી અકબર રંજીઆરે, હાર્યા વાદી અનેક. શાહ અકબર એમ કહેર, હીર તણે શિષ્ય સાચ
રેહણાચલને ઉપને રે, તે ન હુયે વળી કાચ. જગગુરૂને શિષ્ય એ ખરે, દિસે બહુ ગુણગ્રામ;
તિહાં દિલ્હીપતિ થાપર, ‘સૂરિ સવારે નામ. રૂષભ કહે સુત તે ભલારે, રાખે પિતાનું નામ;
શ્રી આદીશ્વર કુલે જુએરે, ભરત વધારે મામ. વસુદેવતણે કુલ વિકમરે, (ત્રિકમેરે), દસરથને કુલિ રામ,
નૃપ પાંડુ કુલે પાંડવોરે, જેણું કર્યા ઉત્તમ કામ. એણે દ્રષ્ટાંતે જાણજોરે, તે ચેલે જગિ સાર;
નિજ ગુરૂ મામ વધારતેરે, સંભારે તે વાર. વીરવચન અજુઆલતીરે, ગૌતમ ગંભણ જાતિ,
તે તેના ગુણ વિસ્તરે, નામ જપેરે પ્રભાતિ. હીર વચન દીપાવતેરે, જેસિંગ પુરૂષ ગંભીર
જેણે ગણ્ય સંઘ વધારીરે, ગયે ન જાણે હીર. બિંબ પ્રતિષ્ટા બહુ થઈને, બહુ ભરાયારે બિંબ શ્રીજિનભુવન મેટાં થયાંરે, ગછ વાધે બહુ લંબ, ૯
( દુહા ). ગછ ગુણ જ્ઞાન વધારતે કરતે ચઢતાં કામ;
સકલ પાટ દીપાવીઆ, રાખ્યું હીરનું નામ.
Page #326
--------------------------------------------------------------------------
________________
ગુર્નાવલિ.
( ૨૫૩ ) ( ચોપાઈ) બઠાવનમિ પાટે હીર, પ્રથમ હુએ જિન શ્રીમહાવીર
વીર પધાર્યા મુગતિ મઝારી, સ્વામી સુધમ (૧) તેણે ઠાર. ૧ બીજે પાટે તે જંબુસ્વામી (૨, કુમરી આઠ તજી તેણે ઠામ,
કેડિ નવાણું કંચન તજે, જન રૂપિણી દીખ્યા ભજે. ૨ પ્રભવસ્વામિ (૩) ત્રીજે પાટે જુએ, પંચસયાંસ્યુ મુનિવર હુએ,
આ તે ધન લેવા કામે, દેવે થંભ્યો તેણે ઠામે. જંબનિ ભાખે તે ભીએ, બે વિદ્યા માટે એક દીએ;
જબ કહે એવી કલા કસી, માહારે ધર્મકલા મન વસી. ૪ દ્ધિ રમણી ભૂષણ કે ઠાર, ઈડી લેમ્યું સંયમભાર;
ભાખે પ્રભો કર્યો વિયેગ, કાંઈ છડે તું પામી ભેગ. ૫ જંબૂ કહે પ્રભવા સુણ કાન, એ સુખ મધુબિંદુઆ સમાન
દુખ તણે ન લાધે પાર, જીવ સંસાર ફરે ગતિ ચાર. ૬ એણે વચને પ્રભવે જંપેહ, કિમ મુકસે નવ રંગ સનેહ;
જબ કહે સગપણ સંસાર, હુઆ અનંતિ એક વાર. ૭ પ્રભવે કહે તુજ નહિ સંતાન, પૂરજ કેમ લહેસે પિંડ દાન;
મહેસ દત્તની ભાખી વાત, તેહનેં સરાદ ૧ પિતાનું થાત. ૮ પિતા મરી જે લિસોથ તેહજ આણું ઘરિ મારીઓ,
ચાટે હાડતર ઉનકી માય, ત્રિપિતા પૂરવજ કેહીપરિ થાય? ૯ સમયે પ્રભુ મન વઈરાગ, ઈદ્રભુવન એ કરતે ત્યાગ જંબૂ દસે ઈદ્રકુમાર, છતી ઋદ્ધિ કરે પરિહાર. ૧૦
૧ શ્રાદ્ધ. ૨ ભેંસો, ૫ડે. ૩ તૃપ્તા, તૃપ્ત. ૪ ઇંદ્રસમાન : મન્દિરને. પ ત્યાગ.
Page #327
--------------------------------------------------------------------------
________________
૫૪)
શ્રી હીરવિજ્ય. અછતા ભેગ વંછુંજ અપાર, અમ જાણ્યા મસ્તગિધિકાર;
જઈ લાગે જંબુને પાય, પંચ સયાંર્યે મુનિવર થાય. ૧૧ જંબૂ પાટે પટાધર થાય, પ્રભસ્વામિ મેટે રૂષિરાય;
શચંભવસૂરિ (૪) એથે પાટ, મુગતિ તણી દેખાડે વાટ. ૧૨ યભદ્ર (૫) ને સંભૂતિવિજય (૬), ધૂલિભદ્ર (૭)ઋદ્ધિરમણી તિજે.
તાસ પાટ હેઓ માહાગિરિ૮,સુસ્થિતરિ૯)ગયે નરતરી.૧૩, ઈંદ્રદિન્ન (૧૦) તસ પાટે હવે, શ્રીદિમુરિ(૧૧) હુઓ અભિનવે;
સિંહગિરિ ૧૨) પાટે બારમે, વઈરસ્વામિ (૧૩) પાટે તેરમે. ૧૪ ધનગિરિને બે એહ, ઉદરમાંહિ નર મૂ તેહ,
જાતિસમરણ પામીક સાર, જાણ્યા પછી લીઓ સંયમભાર.૧પ વઈરસ્વામિને જનમજ હેય, પણ રડતે ન રહે સોય,
સબલ વાજિ અણાવી માય, સિંહગિરિ આવ્યા તેણે હાય. ૧૬ ધનગિરિ પેઠે છે તામ, વહિરવાળા હૂઈ જામ;
સિંહગિરિ બેલ્યા ત્રાષિરાજ! અચિત સચિત વહેર આજ.૧૭ ધનગિરિ ગયે પિતાને ઘરિ, સ્ત્રી ખીજી બેલી બહુપરિ,
પુત્રતુધ્ધારાને તુહ્મ લીઓ,મેં વહિરા સહી દીખ્યા દીએ.૧૮ છળીમાં લઈ આવ્યા સહી, ગુરૂ આગ લાવ્યા ગહિંગહી;
શ્રાવિકાને ઘરિ મુકે તેહ, થયે મે તવ દીખે તેહ. ૧૯ - ૧ ધનગિરિ શ્રાવકને પુત્ર વયસ્વામી જે વખતે માતાના ગર્ભમાં હતો તે વખતે ધનગિરિયે દીક્ષા અંગીકાર કહી હતી. ૨ ભિક્ષા. ૩ ભિક્ષા વેલા થઈ ત્યારે ગુરૂએ ધનગિરિને કહ્યું કે આજે અચિતખપતે પદાર્થ અથવા સચિત–અખપત પદાર્થ જે તમને ભિક્ષામાં મળે તે લઈ આવજે. કારણ જ્ઞાની ગુ જાણતાં હતાં કે આજે ધનહારિને પુત્રની ભિક્ષા મળશે.
Page #328
--------------------------------------------------------------------------
________________
ગુવાંવલિ.
૧ ૨૫૫) વળગી વયરસ્વામિની માય, તમે પુત્ર લીધો કિમ જાય,
લેઈ જાઈશ માહરે ઘરે, સંસારસુખ વિલસે બહુપ. ૨૦ ગુરૂ કહે સુત નવ દીધે જાય, પણ છેહઠે નવ મુકે માય;
વઢતાં રાજભુવને દેએ જાય, બેઠે છે પૃથવીપતિરાય. ૨૧ શ્રીગુરૂ કહે સ્વામી ! અવધારિ, જવ રોગીલે સુત ઘરબારિ,
ત્યારે વહિરા બલ કરી, ગયે રાગ તવ વળગી ફરી. રર બેલી વઈરસ્વામીની માય, જેરે દીક્ષા કિમ દેવાય;
ત્યારે બે પૃથવીપતિ, મ વઢે નારી મુનિવર યતિ. ૨૩ વઈરવામિને તેડે અહિં, ખુસી થઈ એ જાયે જહિં;
લેઈ જાઓ તે કુમારજ તણે, પૃથવીપતિ મુખે એહવું ભણે. ૨૪ માતા સજ થઈ તેણે ઠામ, લાવી રમકડાં રમવા કામ;
મૂક્યાં સુખડી વસ્ત્ર અનેક, વયર પંઠો ધરી વિવેક. ૨૫ સિંહગિરિ એ મુકેહ, વઈરસ્વામિ જઈ વેગે લેહ
જાતિસમરણજ પોતે સાર, પાલણે ભણીઓ અંગ ઈગ્યાર ૨૬ તે સંસારે રહે નહિ રતિ, સિંહગિરિકે હુએ યતિ, ઠંડિલગુરૂ પિતા એકવાર, ઉપાશરે રહ્યા વઈરકુમાર. ૨૭
૧ છે . ૨ વજ, વયર, વર, અને વહેરસ્વામી એ નામ રૂપાંતરે છે. ૩ વરસ્વામીને છેક બાળપણથી જાતિસ્મરણ પ્રાપ્ત થયું હોવાથી તેઓ ઘડીઆમાંજ અગીઆર અંગને શીખી લેવાની શક્તિવાળા થયા હતા. જાતિસ્મરણ એટલે કાંઈ નિમિત્ત મળવાથી પૂર્વ ભવોનું જ્ઞાન થવું, જાણવામાં આવે. જૈન શાસ્ત્રના મુખ્ય બાર અંગે છે, તેમાં ૧૨ મું અંગ વિચ્છેદ ગયેલું છે. ૧૧ ના નામો આ પ્રમાણે.
Page #329
--------------------------------------------------------------------------
________________
( ૨૫૬ )
શ્રી હીરવિજય.
ઉપધિ સાધની માંડી હાર, દીયે વાચના વારાવાર;
૨૯
ગુરૂ દેખે મન હરખ અપાર, એતા સારઢના ભંડાર. અનુકરમે. ગછ નાયક થયા, દસપૂર્વધરના નાયક કહ્યા; કાને સુંડ રહી એક વાર, લહી પ્રમાદ કયે વિચાર, રઆઉટયા દુનિમે' દરભય કાલ, કીજે કાંઇ આતમ સભાલ; ફુરભખ્ય કાલ અનુકરમે હાય,દોહિલેા આહાર મલે સહુકાય,૩૦ વયંસ્વામિ ચેલાને કહે, અરીખણી વિદ્યા મુજ છે;
કહે તેા લેઇ આપુ આહાર, પણ તુલ સંયમ હાસ્યે છાર. ૩૧ પાપભીરૂપ લ્યે. તે યતી, એડવા આહાર તણે ખપ નથી; વયરસ્વામી તવ અણુસણુ કરે, પુ પંચસાં આદરે. વજ્રસેન (૧૪) પાટે ચાક્રમે, ચદ્રસૂરિને (૧૫) સહુકા નમે; સામતભદ્રની (૧૬) કીજે સેવ,તાસ પાટે હુઆ વૃદ્ધદેવ.(૧)૩૩
૩૨
૧ આચારાંગ ૨ સૂયગડાંગ ૩ ઠાીંગ ૪ સમવાયંગ ભગવતી } ગાતા ગ ૭ ઉપાશગદશાંગ ૮ અન્તગડદશાંગ અનુત્તરવવા ૧૦ પ્રશ્નવ્યાકરણ ૧૧ વિપાક.
૪ દિશાએ. ૧ અન્ય સાધુએ પણ બહાર હાવાથી વયર સ્વામીએ દરેક સાધુના આસનેા માંડીને ગુરૂ જે જે પાઠ સાધુઓને આપતા હતા તે તે પાઠ પેતે ને તે સાધુઓના આસન નજીક જને જાણે શીખવતા હેાય તે પ્રમાણે ખેલવા લાગ્યાં. એવામાં ગુરૂ બહારથી આવ્યા અને માળશિષ્યની શકિત જોઇ પ્રસન્ન થઈ
તેને ગપતિ બનાવ્યા ૨ ઉલટયા, પ્રગટ થયા. અર્થાત્ દુકાલ પાયે!. ૩ પ્ર૦ અં
આકર્ષણું! ' ૪
,,
,,
પ્ર
દેવિચાર પ પાપથી ડરનાર હું પછાડી પાંચસા યતિયાએ પણ અન
શન આદર્યું.
''
૨૮
૫
Page #330
--------------------------------------------------------------------------
________________
ગુર્વાવિજ્ઞ.
(240)
ત્તસ પાટે પ્રદ્યોતનસર (૧૮), માનદેવથી ’૧૯) માનજ રિ; માનતુ ગ(૨૦) ને વીરાચાર્ય ૨૬), જયદેવે (૨૨) કીધા શુભકાર્ય. કષ્ટ તસ પાટે હુએ દેવાનંદ (૨૩), વિક્રમસૂરિ ( ૨૪ ) દીઠે આનઇં; નસિ હસૂરિ (૨૫) હુએ પછી વળી, સમુદ્રસુરિની મતિ (૨૬) નિર્મળી. ૩૫ માનદેવ (૨૭)તસ પાટે કહું, વિષ્ણુધસૂરિ (૨૮)ગુણ એ હોળા લહુ જયાનંદ (૨૯) રવિપ્રભસૂરિ (૩૦, ચરો દેવ (૩૧) ગયા પાતિક સૃ. ૩૬ પ્રધુમ્નસૂરીશ્વર (૩૨) સાર, માનવદેવસૂરિને (૩૩) અવતાર; વિમલચંદ્ર (૩૪) હુએ ગુણખાણુ, ઉદ્યતન (૩૫) તસ પાટે જાણુ. ૩૭
સર્વ દેવ (૩૬) ને દેવસિર (૩૭), એ ગુરૂ પામ્યા પુણ્ય અંકૂકિ સર્વ દેવ(૩૮)તસ પાટે હવા, યશાભદ્રસૂરિ(૩૯) ગુગુ સ્તવે ૩૮ ચ્ચાલીસમે પાટે મુનિદેવ (૪૦), અજિતસૂરિની (૪૧) કીજે સેવ; વિજયસિંહ (૪૨) નમું નિસદીસ, સામપ્રભુને (૪૩) નામુ સીસ. ૩૯
યુઆલીસ્લિમ પાટે જાય, તપાર્િĚ જગચદ્રથી (૪૪ હોય; દેવેદ્રસૂરિ (૪૫) થાપ્યા શુભ ભાત, જગચંદ્રર આવ્યાં
ખંભાત, જ
૧૭
Page #331
--------------------------------------------------------------------------
________________
(૨૫૮)
શ્રી હીરવિજય.
વસ્તુપાલ વંદન ગયા તામ, વિજયચંદ્ર મહિતાનું નામ; ૧ ખાનારો ધન જાય યસી, વસ્તપાલે દીધે ભાખસી, વસ્તુપાલની જે છે નાર, અનાપમઢે ખેલી તેણુ ૧૨; સ્વામી ! એહાન મૂકીદેહ, આપણા ઘરને મહિતા એહ, ૪૨ વસ્તુપાલ ન મુકી જામ, અનાપમર્દ વિચાર તામ; દેવભદ્ર ઉવઝાયને કહિ, મહિતા છૂટકે તુમથી નારી વચને જે ઉવઝાય, વસ્તુપાલ વીનવીએ જાય; મુકી ઢીએ મહિતાનિ તુÀ, કરૂં ીનની સડુકે દ્યે. ૪૪ વસ્તુપાલ કહે વિષ્ઠ એહ, એડના પાપણે નહિ છે;
નવ મુકુ મુકું વળી કદા, સયમ લેઈ પાલે જો સા, ૪પ પૂછી મહિં મુકાવીએ, દાખ્યા તિહાં લીયે તે ભીએ; થડે દિવસે ભણે અપાર, જાણે શાસ્રતણે જ વિદ્યાર. વચન વાણી મીઠા રસ સો, સુગે વખાણુ સ ુયે ગહિંગહી; ઘણા લાક તિહાં રાગી થાય, જો જો વચનતણેા મહુિમાય, ૪૭ ( દુહા. ) પંડિત ભોજન ભામિની, જો પણિ અતિહિં અમૂલ; ઋષભ કહે ગારસ વિના, ત્રિષ્યે ન પામે મૂલ.
હું.
૪૧
૪૩
૧
૧ પ્ર “ ખાટારા ' ર્ અનુપમાદેવી, ગુજરાતના પ્રધાન વસ્તુપાલની સ્ત્રી. ૩ મૂકી ઘા, ાડી દેા. ૪ વિપરીત ૫ ભીરૂ. - કુંવ્યકાર. રાસના કત્તા કૃષભદાસ કહે છે કૅ પંડિતમાં વાણીને રસ, ભાજનમાં દહી દૂધ-ગાના રસ, અને સ્ત્રીમાં ઇન્દ્રિયના રસ ન હોય તેા તે મૂલ લઇ નહિ, “વિનાનોસં તે નશો દામિનીનાર્ ? ”
૪૬
Page #332
--------------------------------------------------------------------------
________________
ગુર્વ્યવલિ.
( ચાપાઇ )
મૂલ નહુિં વાણીનુ યદા, સુણિ વખાણુ તિહાં સહુકા સદા; અનેાપમદે તિહાં રીઝે અતિ, દેવભદ્રને કરે વીનિત, આચારજપદ એહને થાય, તે આપણપેા રહે મહિમાય; કરી વિચાર બહુ ગુરૂને કહે, વસ્તુપાલ તવ નવ સદહે,૨૨ માચારજનિ યાગ્ય એ નહિ, ગુરૂ ઉવાચે' વાર્યાં સહી;
દ્રષ્ટિ રાગે સ્રો ફરી ફરી કહે, વસ્તુપાલ અણુ ખેલ્યે રહે. ૩ જગચંદ્રસૂરિને કહે ઉવસાય, ઘે પદ સખલ ધન ખરચાય;
અને પમદે પરમુખ શ્રાવિકા, ખરચે દો કાર્ડિ પેતિયકા, ૪ સકલ સંઘનુ કહેણુ કીજીયે, વિજયચ ંદને પદ્મ દીજીયે,
કાલ ભાવ જોઈ રૂષિરાય, આચારજ થાખે તેણે હાય. દેવેદ્રસૂરિ પહેલા છે જે, વિજયચંદ તસ પાય નમેહ;
વિનય વેયાવચ મહુવિધિ કરે, માલવે દેવેદ્રસૂરિ સ ંચ. વીરધવલ ભીમસ ંઘભ્રાત, એહુને દીખ્યા તિહાં કણુિં થાત;
દેવેદ્રસૂરિ તિહાં કહ્યું કરે વિહાર, અનુકરમે વેાલ્યા વરસ ખાર.૭ વિજયચંદ્ર ખભાયત રહે, દેવેદ્રસુરિ તસ એહવુ' કહે;
એકે ગામે રહાછે। કસ્યું ? વીરે' વચન કર્યું નહિ ઈસ્યુ ! ૮ વિજયચંદ્ન નવિ માને ગણે, તે છ ંદે ચાલે આપણે;
શ્રાવકને કરતા નિજ હાથ, દેવેદ્રસૂરિ આવ્યા ખભાત.
સુ
૧ આપણેા. ૨ માને. ૩ વિશેષ રાગથી. ૪ ૫૦ પાઠક પ ધન ખરચાય. " ૫૦ • તિહાંથી કરે વિહાર ” હું પ્ર૦
,,
""
૦ “ગુરે ” ગુરૂએ,
(244)
46
Page #333
--------------------------------------------------------------------------
________________
(૨૬)
શ્રી હીરવિજય. વિજયચંદ્ર નવિ વંદન જાય, વેસરિ આવ્યા તેણે કાય
વિનય વિવેક તે નવિ જાળવે, બેઠે થઈને ગુણ નવિ સ્તવે.૧૦ દેવેંદ્રસુરિ કહે નર સાર, એકઠમિ ન રહિ વરસ બાર; નગર પડેલીએ ઢું થઈ રહ્ય,અસ્ય સાધ વર નવિકા ૧૧
( ઢાળ. દેવની ) મુનિ કારણે પાખે હેય, એકાંતજ વાસી;
ઘર ખુણે ઉ રિ મમતા, હે મુનિ આસી. તે કિમ ન પડે મુનિ, પાપરીસ બલી માંહિ ,
વળી પેઢી પંડિત, સમતા હાસે ત્યાં હિં. ઘર વાડી ને નળીઓ, મંદિરડું આ કરાવે,
ઈમ કામ અનેરાં, કરતે જીત હણવે. તે મુનિવર પડીઆ, પાપીના પંથમાંહિ,
વળી મલીઆ દસે, અસંજમની મતિ જ્યાંહ. ડેઈ પરચે, ગૃહસ્થતણે ન ટાલે,
પડે પાનિગ મહિ, વાતિષિને ભાલ! કહિ બાલક ન બીહે, નાઠાનું કુણુ કામે , ઠગ્યે ચંદપ્રદ્યતને, ધ નિમિત્તિએ નામે.
(પાઈ.) પાસસ્થાદિકવખ્યણ એહ, એષણા દેષ ને ટલે જેહ, ધાત્રી દેષને મુનિ આદરે વાર વાર વિગેરે વાવરે. ૧
૧ ૦ અં૦ વર્ષજ બાર” ૨ પ્ર . મુનિવર વસવું નહિ એક ઠાર” ૩ પ્ર“ મમતા પરવશ માંથી ” ૪ પ્રક
પડત” ૫ “ના તું કુણુ કામ” ક્ષણ ૭ વિગય.
Page #334
--------------------------------------------------------------------------
________________
ગુવલિ .
(૨૧) નવિ ટાળે સય્યાતરપિંડ, ચાલે મુનિવર વારી ત્રિખંડ,
સબળી વસ્ત વળી વાવરે, સુર પ્રમાણે ભેજન કરે. ૨ લોચન કરાવ્ય પંકજ હતે, ઉઘાડે દીä લાજતે;
મહિલા ધયે વાણહી ધરે કટે, કારણ વિના કટિ બાંધે પટેa દેશ ગામ કુલ પીઢ મન ધરે, ફલગ વિષે પ્રતિબંધિત કરે
પરઘરિ વારે વારે જાય, ચારિત્રગુણ ડાળે કહેવાય ? વિહરે સેય સકંચન જેય, જાજું નીર કુછીલી ધેય,
કેશ રેમ નખ મુખના દંત, સેય સમારે વળી અત્યંત. ૫ લખું વીતતણે તે ધણી, ગ૭ભેદ કરે નિરગુણ
ખેત્રા અતીત મુનિ વાવ, કાલ અતીત વાપરત ફરે, ૬ મુંઢ હતે મુખે કુડું લવે, રત્નાદિક ગુરૂનિ પ્રાભવે,
અવર્ણવાદ બેલે પરતણુ, એ ગતશીલ મુનિ અવગુણ ઘણા.૭ વિદ્યામંત્ર વેગ અનુસરે, સુતિકર્મ ચિગચ્છા” કરે;
જીવનકાજે મુનિ અક્ષર લખે, રાચે બહુ પરિગ્રહનિ વિષે.૮ કાર્ય પખિ જાવા મુકો, મુનિ મૂરખ દિવસે સુતે'ર ૧૩અજજાનું વિડિયું લેતો, સ્ત્રી શા ઉપર ખેલતે. ૯
૧ પ્ર. “વાડીઓ ખંડ” દેવોની માફક. ૩. શરીરનો મેલ. ૪પીઠ, ૫ પાટીલું, પાટવગેરે. ૬ પ્ર. “ઝાઝે નીરે તનું નવિધેય. પ્ર. “જોણી
નિ. ૮ પ્રહ “ગુરૂવચ સહે” ૮ પ્ર. “ભૂતિકમ” ભૂત વગેરે કાઢવાના, સુતિ એટલે સુવાવડ વગેરે સંબંધી. ૧૦ ચિકિત્સા. રેગની પરીક્ષા વગેરે વૈદકકર્મ. ૧૧ મંત્રતંત્રાદિકના અક્ષરો લખી આપવા તે. ૧૨ સૂત, સુઈ રહેતો. ૧૩ સાધીનું વહારેલું, આણેલું.
Page #335
--------------------------------------------------------------------------
________________
( ૨૬૨ )
શ્રી હીરવિજય. બેસે પુંછણ વિના ગમાર, રૂપ અને બલ અરથે આહાર,
અઠમ નહિ સંવછરીતણે, ચોમાસે છડ પાખે ગણે. ૧૦ શાતા બહુલ માટિ નર સુણો, ચોથ ન કરતે પાખીતણે, માસકપ ફરતે નવિ કરે, તે મુનિ પાસાહાં શિરે. ૧૧ ખાડે ઉગ્રહ વૈરાગ, ઢાંકે જિનને સુધે માગ;
શાતાગારવ રહે તેણે ઠાણ, જેણે બે હેય સંયમ હાણ, ૧૨, વિજયચંદ કહે નહિ પ્રહિકાર, જ્ઞાન દરસણ ને ચારિત્ર સાર;
હેવા કારણે એક થલ રહે, પાપ પાછીલાનાસે દહે. ૧૩, કેધ માન માયા ને લેભ, છપિ પરિસહુથી નહિ ,
ધીર પુરૂષ વૃદ્ધ એકથળે રોચિરકાલ કર્મ એપવતે કહ્યા. ૧૪ પંચ સુમતિ ને ત્રિય ગુપતિ સમી, તપ ચારિત્ર વિશે ઉદ્યમી,
એહેવાં એક સ્થળે વરસની હવસે સંયમ આરાધક કહે ૧૫ તેણે કારણે નર સમજે એહ, સર્વ કરેવું કહીઉં જેહ, | સર્વ નિષેધ કર્યું ભગવંત, સિદ્ધાંતે નહિ કહ્યું એકાંત ! ૧૬ સ્થા માટે તે સુણ પ્રકાર. લાભ છેહને કરે વિચાર,
ન હોય જિમ કરતાં સાર જિમ વાણિગ વ્યાપાર વિચાર! ૧૭ દેવેંદ્રસૂરિ કહે સુણ યતિ! ધર્મમાંહિ કાંઈ કપટજ નથી, માયાવચન કાં બેલે તભે, નવી પ્રરૂપણાસાંભલી અભે. ૧૮
૧ પ્ર“ તોછણું ? ૨ પ્રહ “ શીત બહુલ માટે નિર્ગુણો” ૩પ્ર. “ દેખાડે જન ઉપર વેરાગ ” ૪ પ્ર. ૬ નિચ્ચે ” ૫ પ્ર “મુનિ રહે ” ૬ જિનવચનરૂપિ સૂત્રોમાં. ૭ સિદ્ધાંત વિદ્ધ લેકેને સમઝાવવું, નવીન વિપરીત શાસ્ત્ર, ઉલટું કથન.
Page #336
--------------------------------------------------------------------------
________________
વાવલિ નવા બોલતા આદ, વિનયતણે નિત્ય લેવું કરો,
ગીતારથી ભગતિ કીજે, એક ગાંઠડી વસ્ત્રહ દીજે. ૧૯ ધવું સદા ફલ શાક અપાર, લીજે સાધવી ત્યારે આહાર,
દુવિહારે કીજે પચખાણ, શ્રાવક પડિકામણ પરિમાણુ. ૨૦ અતિસંવિભાગતણે દિન યદા, ગીતારથ વહિણિ જાયે તદાર
એક નવીજ કરિ જો કેય, નીવીઆનું ક૯પે તસ જેય. ૨૧ ઈત્યાદિક બહુ બાલ આદર, ગીતા રથ (થ)ને હાથે કરે,
જગચંદ્રસુરિ જતિ : પિસાલ, તેણે રહ્યો તે સદાયે કાળ. રર વિજયચંદ તવ બલ્ય ધ, ઉપદેશમાલા ભણ્યા તુબ હસ્ય
તીથકર તે કબી એક હય, ગુરૂની ભગતિ કરે સહકેય. ૨૩ જિનદેવે આચારજ લહ્યા, મારગ દેખાડી મુગતિ વહ્યા,
તે માટે આચારજ સાર, સીદ વદે તુલ્મ કરો વિચાર ! ૨૪ દેવેંદ્રસૂરિ (ની) સામે જવ થાય, પાછા વળે રૂષિ તેણે ડાય;
વસતિ વાણિયે એકિ દીધ, તિહાં આવી ઉતરવું કીધ. ૨૫ શીલવંત પંડિતમાં સીરે, ચાર વેદને નિર્ણય કરે;
ઈમ જાણી જન વંદન જાય, “લેઢી પસાલ” લોકમાં થાય. ૨૬ વચન જ્ઞાન સૂધ આચાર, દેખી મળે નર બહુઅ હજાર;
વરતુપાલપું માનવ ઘણા, અઢાર સયાંહ્યું કે વાંદણા. ર૭ જસ મહિમા વચ્ચે જગમાંહિ, દિન દિન દેલત વાધી ત્યાંહિ; લેટીપેસાલની મેટી થઈ, ગુરૂ વિહાર કર્યો વિહાં સહી. ૨૮
૧ શાસ્ત્રમાં રાત્રિને વિષે ચઉવિહાર-ચારે આહારત્યાગની આશા હોવા છતાં વિજયચંદ્ર દુવિહાર બે આહાર ત્યાગ કરવાનું સમઝાવતાં, અને સાધુઓએ પડિકમણું કરાવવું તેની બદલે શ્રાવકાના પડિકામણથી ચલાવી લેવાય તેમ કહેતાં. આનુ નામ નવી પ્રરૂપણું. ૨ પ્રસં. “તજી” ૩ પ્ર. “તીરથકરતા કબી એક દેય.”
Page #337
--------------------------------------------------------------------------
________________
(૨૪)
શ્રી હીરવિજ્ય. પાહિણપુરમાં આવ્યા જસિં, એક થળે ધ્યાને બેઠા તસિં;
પાલ્ડણપુર વિહોરે પછી આવીએ,વરધવલને તિહાં થાપીએ કુંકુમવૃષ્ટિ હુઈ તિડાં સહી, ધન ખરચે સંઘ તિહાં ગહિંગહીં
સંવત તેર ત્રેવીસે યદા, આચાર્ય પદ આપ્યું તે તદા. ૩ વિદ્યાનંદસૂરિ તેડનું નામ, દિન દિન વધે બહુ ગુણગ્રામ,
બંધવ ભીમસંઘ તસ ડાય, ધમકીતિ કીધે ઉવજય. ૩ વિદ્યાનંદસૂરિ થાયા હવે, દેવેંદ્રસૂરિ ગયા માળ,
આયુ પહેલું તિહાં કીધે કાલ આગલિભાવ સુણે વૃદ્ધબાલવા વિદ્યાનંદ વિજાપુરમાંહિ, કરે કાલ સુરીશ્વર ત્યાંહિ,
ગુરૂ ચેલે સ્વર્ગે સંચરે, દિવસ તેરતણે આંતરે. આચાર્ય પદ નવિ આલેહ, ષટ મહિના ગુરૂ વિણ ચાલેહ,
સગોત્રો ગપતિકે જઈ, ધર્મશેષ થપાવ્યા સહી. વિદ્યાનંદસૂરિને તે બ્રાત, ધમકીતિ ઉવજઝાય કહાત,
ગછનાયક તે કીધે તામ, ધર્મષસૂરીશ્વર નામ ૩ દેવેદ્રસુરિ (૪૫) પાટ પર થિયે છિહિતાલીસમેં પાટે હુએ
ધમ શેષ રીસ્વર (૪૬) ઠામ,સમપ્રમને (૪૭) થાપે તામ સેમતિલકરિ (૪૯) હુએ જેહ, પ્રાગવંશ વીસે કહ્યું તે
દેવસૂરિ ૪૯)નસ પટેવળા, સેમjદરની (પ)મતિ નિર્મલી મુનિસુદર (૫૧) હુએ શુભ ઘાટે રત્નશેબર (પર) બાવનમે પાર્ટી લક્ષમીસાગરસૂરિ (૧૩) સુમતિસાધ ૫૪), તેણે ન કરી
નર કેહેનિં બાધ ૩૮ તેણે આચાર્ય થાપ્યા દય, ઈદિન્નસૂરિ કહું ય;
કુલમંડણ તે દુજે હેય, થાપ વિહાર કરે મુનિ સેય, ૩૯ * ૧ ૦ ૧ કીધા તહીં " ૨ પ્ર૦ “ા તિહાં સહી” ૩ બીજો
Page #338
--------------------------------------------------------------------------
________________
ગુવા વલિ.
(૨૬૫ )
દીલ કઠાણું ગુરૂનું યદા, હૅવિમલર (૫૫) થાપ્યા તા; સુમિત્ર તિહાં આપ્યા સહી, બેહુને તું આપે ઋષિ જઈ ૨૪૦ ગચ્છની ચિતા કરસ્યું તેડુ, સુમતિસાધ મુખે ભાષે એહ; અસ્તુ કહી દેવાંગન થાય, હેત્રમલસૂરિ ઇડર જાય. સંઘ આગળ સહુ કહી કથાય, વાત સુણે ઇડરના રાય; હેમવિમલ સિરે ટીલુ' કરે, તું સઘળામાંહિ મોટો શીરે, વળી ખેલ કહું છું અને, ગછની વિગતા કરો તમે;
છે આચાર૪ પહેલા જેહ, સુરિમંત્ર અન્ય ડામે લેહ. મલ્યા એકઠા ઇડરમાંડુિ, ખેતર સઘળાં વહેંચ્યાં તાંહિ; ત્રિણિસે ત્રિષ્ટસે ખેતર આવીઆ, કરે વિદ્ધાર ગુરૂ મન ભાવિઆ. ૪૪
૪૧
ર
હેવિમલસૂરિ ારવાડ, પાય નમાન્યા પાપી ધાડ;
પાહાલણપુરા કહાવે એહ, સમલી શાખા ૪દીપી જેહ. ૪૫ ઈંદ્રદિન્નર હુઆ જેહ, કત્તપુરા કહેવાયે તેહ;
કુલમ’ડણ કમલ`કલસાય, એ ત્રિણિ શાખા તેણી કથાય. ૬૪૬ હેમિવમલર સુંદર નામ, માદેશે નગર વડગામ;
ગગારાજ શાહુ તેહુના તાત, ગંગા રાણી જેહની માત હાઇકુમર તસ સુતનું નામ, લેઈ સયમ નિ સાચું કામ; હેમવિમલસૂરિ તે થાય, થાપે તસ માટેા ભાગુરાય કેાઠારી “સાયર સહેજપાલ, ઉચ્છવ કરતા અત્યંત વિશાલ; સ`ઘ સકલ દીયે નસ વાંદણા, ભૂષણ દાન હોય તિહાં ઘણા. ૪૯
રૂ
..
૧ પ્ર૦ ડાલ કેભડાણું ' શરીર પર શ થયું. ર્ પ્ર૦ “બહુ તે થાપ્યા ગર્ગાહ ૩ ચિતા. ૪ પ્ર॰ “ દીપી તેહુ” ૫ કૈલશ, } કહેવાય. છ પ્ર૰ હાદકુમર્ સાહ તેહનું નામ” ૮ પ્ર૦
“સાર
૪૭
૪૮
Page #339
--------------------------------------------------------------------------
________________
( ૨ )
શ્રી હીરવિજ્ય.
ભાનઋષિ હાજો' ઋખિ જેહ, લાંકામતમ્હાં મોટા તેહ;
હૅવિમલ પાયે તે નમે, જિનપ્રતિમા વાંદી રેતસ ગમે. ૫૦ હેવિમલસર એવા હુઆ, પચાવનએ પા જૂએ,
પર
આણુ દિવમલસિ ્૫૬)તસ પાટિ,જૈનતણી અનુઆલી વાટે,પ સંવત પન્નર સડતાલે જસે, આણુ વિમલસૂરિ જનમ્યા તમે, એશવશ ઇડરમ્હાં વાસ, વીરવચન દ્વીપાવ્યું તાસ, સાહ મેઘા કુલ સુત એ થાય, શીલવતી માણિકદે માય; આણંદ નામ કુઅરનુ હોય, ખાલપણે વઇરાગી સેાય. સંવત પન્નર ખાવન્ને જસે, આણુ વિમલ દીખ્યા લ્યે તસે; સંવત પન્નરને સિવ્યેાત્તા, સુરિપદ તસ હુએ ખરા. ૫૪ સવત પન્નર ખ્વાહાસીએ જામ, ક્રિયાઉદ્ધાર કરે નર તામ;
૫૩
કરૂણા ઉપની લેકની ત્યાંહિ,જીવ જસ્કે એ બહુ દુર્ગતિમાંહિ. ૫૫ તેણ કારણે આણે વેરાગ, ૪ઉપધિ દ્રવ્યના કીધા ત્યાગ;
મીણકપટ એઢ કલપડે, અસ્યા ચલેટા મૂલ નિહું વડે, પદ્ પુષ્ઠિ મુનિવર બહુ પરિવાર, સહુ ન કરે ક્રિયા ઉદ્ધાર;
સેાભાગ્યહરખ તસ થાપી દીધ, દુઃકર પથ તે પોતે કી,પછ સુગંધ સાર વિળપણ નહિ, માંડી કિરીયા સખળી તRsિ;
કરે વિહાર વખાણ ભલ કરે, એક શ્રાવક પચૂએ શિરિ ધરે.પ૮ લોઈ રાખ ગુરૂ મસ્તકિ દીધ, લુહી શિર ને ચોખ્ખુ કીધ
હજી ચૂએ વલ્લભ એણે ઠામ, તા વેરાગ ધરૂ કુણુ કામ, પહે ૧ પ્ર૦ હીરના” ૨ પ્ર॰ મન ગમે” ૩ પ્ર દીપાવ્ય ખાસ". ૪ વજ્રપાત્રાદિ વિના વિશેષ વસ્તુને ત્યાગ કર્યાં. પ અત્તર.
Ci
Page #340
--------------------------------------------------------------------------
________________
(F";}
ગુવા લિ. એહવે માણ વિમલસૂરિરાય, નગલ લિખ હુએ તેણે ડાય મહમ્મદ હાથે ફરમાના કોધ, આ દિવમલને હાથે દીધ. ૬૦ નમતા ખાન વજીર સુલતાન, ડામ ઠામ ગુરૂ પામે માન; દીયે દેસના ગુરૂજી સાર, ઘણા પુરૂષના કર ઉદ્ધાર. મુનિ જગેારિષિ જે પન્યાસ, ગુરૂ ફરમાન દીયે નર તાસ; સારડ દેશ તેણે કર્યાં વિહાર, કીધા લૂકાના ઉદ્ધાર. મારૂઆડિના વિહાર વળી જેડ, સામપ્રભે વાયે હુતા તેહ; વિદ્યાસાગર મેકલ્યા ધીર, લિમહૂને લેઢો વીર. છઠ્ઠ પારણે આંબિલ કરે, કઠિન ત્રિના તપ આદરે;૪
કર
$3
મેવાત દેસે અલવર જ્યાંડુિ, ખડતર પરમુ ખ વાળ્યા ત્યાંહિ ૬૪ જેસલમેર ખડનરને ઘર, નિવે હીંડયા વહે શુભ પરિ;
બાજઠ પૂજા હોય આજ, વિદ્યાસાગરની વાધી લાજ. તેણુ માજિદંં નિવ એડે! હીર, વિદ્યાસાગર મેટા ધીર; એહની વાત તુન્ને નવ થાય, જિનશાસન જેણુિં આપ્યું ઠાય.૬૬ ( દુહા. ) મીણકપટને કલપડે, વિદ્યાસાગર નામ;
તપ કરિ જ્ઞાની મુનિ, પ્રતિમધ્યાં બહુ ગામ, મંત્રીખા ઘણી તપ નીર વિણિ†, કરિ ગોચરી આપ; રક્ષા પાણી પારણું, ન કરે ફ્રી જખાપ.
૧
૨
37
૧ પ્ર૦ ભગદલ મંત્રિક ૨ પ્રતિમાને નહિ માનનાર લાંકામતનેા. ૩ અમે ઉપવાસ ને પારણે આંખિલત્ર1 કરનારા. ધી, દૂધ, દહી, ગાળ, તેલ, સાકર, કે કડા વિગય એવી ગય–સ્નિગ્ધવર્તુ ખાવામાં વપરાતી નથી, માત્ર ધાન્ય અને મીઠું મરીજ વાપરવામાં આવે અને એક આસને સ્થિર રડી એકવાર ભાજન લેવામાં આવે તેને અખિલ-આયંબિલન્નત કહે છે. ૪ પ્રખી નિવિના તપ આદરેક ૫ તૃષા, તરસ. ૬ વિના.
९१
પ
Page #341
--------------------------------------------------------------------------
________________
૧ ૨૬૮ )
શ્રી હીરવિજય.
(પાઇ.) આણંદવિમલસૂરિ એ શિષ્ય, ગુરૂના ગુણ દર્સે કઈ લખ્ય;
વીરમગામેં જેણે કીધે વાદ, પાસચંદને ઉતાર્યો નાદ. ૧ માલદેસ ઉજજે જ્યાંહિ, આણંદવિમલસૂરિ પહતા ત્યાંહિ,
એક શ્રાવકને આવે દેવ, તેણે પૂછ્યું તેહને તતખેવ. ૨ કેણ સાધ હવડાં છે દેવ? તેહની શાવક સારે સેવ;
દેવ કહે દિન અમુકે જસિં, અમુકી વેળા આવે તસિં. આહાવું રૂપ નાકે મસ હેય, તિહાં મુઆલ ગણીતું જોય,
સેય સાધને તું વંદજે, તુ શ્રાવક સહી તેડને થજે. કે આણંદવિમલસૂરિ આવ્યા જામ, શ્રાવક વાંદવા આ તામ;
ઉંચ નીચે થાયે બહુ, મસ નાકે નવિ દેખે કહ્યું. “ શિષ્ય પૂછે શ્રાવક મ્યું જેય? તેણે ભાવ કો તિહાં સેય;
તાણ મુહપત્તિ મસ તિહાં જય,ગણી મુઆલને સેવક હોય કહુઆ લેક બહુ તિહાં વળે, તપા માંહે તે આવી ભળે;
પ્રણમે આણંદવિમલના પાય, દિન દિન ઉન્નતિ અધિકી થાય.૭ આણંદવિમલસૂરિ પૂછે અચ્છું, શ્રાવક! પદ કેહનિ દેઅર્યું?
શ્રાવક કહે તુહ્મ મનમાંહિ દેયવિજયદાન સિંહવિમલજ હોય.૮ સિંહવિમલનું આય, થાપ્યા વિજયદાનસરિરાય, - સુણી વચન મનમાંહિ ધરે, થરાદહિઆવી ઉતરે. ૯ - ૧ કહીં. ૨ મુખચિકા. ૩ કડવામતી. ૪ થિરાદ, થરાદમાં.
Page #342
--------------------------------------------------------------------------
________________
ગુવાવશિ. આવક રહે વિખ્યા કાજ, જે એ જીવની કેહવી દાઝ
સતિ પાસું પાટે જસે, પહિલું એ પુજે તસે. ૧૦ કાયા કાન પુંજીને ખણે, સકલ જીવ આતમસમ ગણે,
સમતા કીઆ દેખી કરી, શ્રાવક તપા હુઆ તે ફરી. ૧૧ એહવે આગંદવિમલસરિ જેહ,જયમણ છઠ્ઠ તપ કરતે તે;
ચેથ છઠ્ઠ તપે ગહિરહી, વીસથાનક આરાધે સહી. ૧૨ ચેથ ઓરસે છઠ સે ચાર, વીસથાનક સેવ્યાં બે વાર
વિહરમાનવા જગીસ, તેહના છઠ'કર્યા ગુરૂ વીસ. ૧૩ શ્રીજિનપ્રતિમા આગલ રહી, પાપ સકલ આલેયાં સહી,
એકસે એકાસી ઉપવાસ કરતાં સયમ હેય ખાસ. ૧૪ છઠ બે સહિને ઓગણત્રીસ, વીરતણા કરે મુનિવર ઈસ;
અઠાઈ પાખી ને ચોમાસ, ક્યાં છઠ ઘણુ વળી તાસ. ૧૫ જ્ઞાનાવરણી (૧) કર્મના જોય, દુવાલસ પંચ કયા તુહ્મ સોય;
દર્શનાવરણી (૨)કરમના કહું, દસમ તમે નવ કીધા લહું ૧૬ કઠણ કર્મ કર્યું અંતરાય, (૩) દુવાલસ પંચ કરિ રૂષિરાય; મોહનીકમની (૪) સબલ જગીસ, અઠમ કયા તુમ
અઠાવીસ. ૧૭ ૧ ઉંધમાં પણ પાસું બદલતી વખતે ઘા-રજોહરણ વડે આજુ બાજુની પૃથ્વી પુંજ-નિર્જીવ કરીને પાસું બદલતાં, તથા ખભુજ આવતી વખતે શરીર અને કાન વગેરે ઈન્દ્રિયો પણ તેવીજ રીતે પુંજીને ખણતાં. ૨ પ્ર“ સમ્યક” ૩ પ્ર. “ જૈન છ8 ” ૪ પ્ર. “ ધ્યાયાં ” ૫ પ્ર. “ત' ૬ . “ એકયાસી કીયા ઉપવાસ" છે .. “ કરતા મુનિવર આતમ ખાસ ”
Page #343
--------------------------------------------------------------------------
________________
(૨૭૦). શ્રી હીરવિજય. વેદનકર્મની (૫) પ્રકૃતિ દેય, આઠમ તીસકર્યા બે ય;
ત્રકર્મના ૬) દેય આઠમ, આઉખાના (૭) ચ્ચાર દસમ. ૧૮ નામકર્મ દીસે બહ વરણુ, પ્રકૃતિ જેહની એકસો વિણ્ય, નામકર્મને (૮) તપ નવિ થયો, એહ મનેથ મન
માહિ રહ્યો. ૧૯ જ્ઞાનાવરણી કર્મ થિતિ કહું, સાગર ત્રીસ કેડ કેડિ લહે; ' દર્શનાવરણ કર્મ ચિતિ જગે, વીસ કેડા કેડિ સાગર લગે. ૨૦ વેદનકર્મની એડ જગીસ, થઈ કેડા કેડિ સાગર ત્રીસ
નેવુ કેડિને ત્રીજો ભાગ, ઉપર અવિક ક્યા ને લાગ. ૨૧ મહિનકર્મની સ્થિતિ તું જય, સીતરિ કે કેડિ સાગર સય. * * * * *, * અક
. ૨૨ આઉકર્મની જુઓ જગીસ, વિતિ તેહની સાગર તેત્રીસ
સર્વ કેડિને ત્રીજો ભાગ, ઉપર અધિક ક્યને લાગ. ૨૩ નામકર્મની સ્થિતિ કહે ઈસ, સાગરેપમ કેડા કેડિ વિસ;
વીસ કેડા કેડિ સાગર કહું, નેત્રકમતણી થિતિ લઉં. ૨૪ વીસ કેડા કેડિ સાગર જેય, અંતરાયકર્મની સ્થિતિ હેય;
પછિ અંતરાય ક્ષય પણ થાય, કદાચ વળી નવાં બંધાય. ૨૫ એહવા આઠ કર્મ જે શિરે, ટાલેવા તપ શ્રીગુરૂ કરે .. પરિસહ બાવીસ પ્રેમેં ખમે, રાત દિવસ જિનવચને રમે. ૨૬
૧ પ્રક “વીસ” આ આકર્મો નાશ કર્યા વિના પરમાત્મપદ ૫માતું નથી. અત્રે નામે ક્રમવાર નથી. ૨૦ થી ૨૫ મી ગાથામાં કમવાર છે. ૨ સ્થિતિ. ૪ પ્ર. “ થિતિ તેહની સાગર તેત્રીસ.” ૫ પ્ર બનવું કડિને ત્રીજો ભાગ "
Page #344
--------------------------------------------------------------------------
________________
૧ણા;
ગુર્નાવલિ. (૨૭૧} : વિગય પાંચને કરે પરિહાર, વિગય એક વૃત કદિ આહાર
નીતરી મિઠાઈ જેહ, ગુરૂ વઈરાગી ત્યાગ કરેહ. ૨૭ વેયાવચ વાછત્ર ધંકાર, નારસંગ તસ નહિં લિગાર;
ખારું મીઠું ઉહનાં જળ પીએ, પાણી પાત્ર તેનવિનાળીયે.૨૮ આહારશુદ્ધિ માંડી અતિ ઘણી, નવિ જાયે મેટાં ઘર ભણી
નામે સુઝતું જાણે જેહ, સુખરૂં તુચ્છ ધાન લીયે તેહ. ૨૯ બલ પ્રાક્રમ જોઈ નિજ આહાર, સુપન શગતિ યે વિચાર;
આરાધના કરતે શુભ પરિ, અતિચાર આલેચે ધરિ. ૩૦ નિરમલ વ્રત કરિ ખામણાં, પાપ આલયે સહી આપણે
સરણ ઓર દુષ્કૃત નિદેહ, કર્યું પુણ્ય અનુદે તેહ. ૩૧ ભાવના અણસણ ને નવકાર, આરાધે ગુરૂદશે પ્રકાર;
ઉપાધિ આહાર શરીર પરિહરે આણંદવિમલ તે અણસણ કરે૩૨ સંવત પર છનન જસિં, ચેત્રી સુદિ દિન સાતમેં તસિં;
નવ દિહાડાનું અણસણ કરે, અમદાવાદમાં સરગે સંચરે. ૩૩ વિજયદાનસૂરિ (૫૭) તેહને પાટે, મુગતિતણી દેખાડે વાટ;
સત્તાવન મેં પાટે જેય, જસ ગુણ પાર ન પામે કેય. ૩૪ સાહ ભાવ જગે છે જેને તાત, શીલવતી બ્રમ્માદે માત;
એસ વંસ દીપક દિનપતિ, નાનપણે નર હુએ યતિ. ૩૫ વિજયદાનસરિવિખ્યાત, સંવત પન્નર ત્રિહિપને જાત .
જામલાનગરહાં રહેતાય, પનર બાસકિલી દીખાય. ૩૬ દાનહરખને ચેલે એહ, ભાગ્યદાર જાણી માગે;
૧ પ્રહ “ પાણી પાત્રને નવિ રાખીઈ ” ૨ પ્ર“પનિ સુભગ ને કર્યો વિચાર” ૩ પ્રક“ગુરૂ ઉપદેશકાર” પ્રહ“ભરમાં
Page #345
--------------------------------------------------------------------------
________________
(૨૨)
શ્રી હીરવિજય. દાનહર્ષગણિ આપે તામ, કાંઈક રાખજે માહરૂં નામ. ૩૭ વિજયદાન પછે પાડીયું નામ, દાનહર્ષગણિ હરખે તામ;
માહરે ચેલે ગપતિ થાય, તેણે કારણે મુંજ બડુશોભાય. ૩૦ દાનહર્ષ દિન દિન દીપંત, જેણે કાજીના પાડયા દત,
દાંતે રેખસેનાની હતી ખી કાજી દેખી દુમિતી. ૩૯ તું સેવડે કસી તુજ રેખ? કયું કીના આડંબર ભેખ;
માંગી લેઢી પાડવા દાંત, સાહમાં પાડ્યા કાજીના દાંત. ૪૦ મા ચપેટે ૨ મુંઢામાંહિ પાડયા દાંત કાજીના ત્યાંહિ;
કાજી ફજેત ઘણું તિહાં થાય, દાનહરખગણિ નાહાસી જાય.૪૧ દાનહરખના ચેલા વતી, વિજયદાનસુરિ ગ૭પતિ;
વાદીનાં મુખ ભંજન કરે, ગુરૂને બેલ વિર ઉપર ધરે. કર ગુરૂ શ્રીઆણંદવિમલસૂરિ જેહ, બેઠા માંડવે મુનિવર તેહ;
અન્ન પાન આપ્યું ધૃત અતિ, આપી આહાર કરેગપતિ.૪૩ સકલ સાધ કરી ઊઠયા આહાર, બાજઠ લીધે જેણે વાર;
પાંચસેર તણે લાઓ, નિકલ્યા તામ જસે ગાડૂઓ. ૪૪ આણંદવિમલ બેલ્યા તેણીવાર, કરે કે એ લા આહાર;
કાંબળો કલપડે ચલેટેસાર, તેહને આપું સહી નિરધાર.૪૫ ન લીયે નર સહુ પાછા વળે, દાનહરખ તવ આગળ વળે,
ગુરૂનું વચન પડે કિમ ધરણિ, કરૂં લાઓ આમ સરણિ. ૪૬ ભાજી સેય કયે ચકચૂર, મુક મુખે જિમ વહેતે પૂરક
પાંચસેરમાં ન રહ્યો તિ, હરખે આણંદવિમલસૂરિ અતિ. ૪૭ આપે પલ પડાદિક કાંબલી, કહે નહિ તુબશે વળી; વચન કાજે આપે ગુરૂ સહી, ચેત્રીસ ભાતું કરે ગહિરહી.૪૮ ૧ પ્ર. “ખ” ? તમારો. ૩ પ્ર. “આપે કપડાદિક
Page #346
--------------------------------------------------------------------------
________________
ગુવલિ.
(૨૭૭) એહ દાનહર્ષ બલવંત, વિજયદાન પ્રતાપ અત્યંત
આણંદવિમલસૂરિ અલે ભાર, તપાગછ હુઓ જયજયકાર.૪૯ પન્નર સત્યાસીએ પદવી થાય, શ્રાવક ગલ્લે જેહને કહેવાય?
મુગતે શેત્રુજે છમ્માસ, કુરમાન મહેમુદ હુઆ તાસ. ૫૦ રામજી ગંધારી હુઓ જેહ, શેત્રુજે ચે મુખ કરતે તે;
સંઘવી કુંઅરજી જસવાદ, શેત્રુજે કીધે પ્રસાદ. ડાભીગમા ત્રિહિ બારે જે૭, પ્રથમ પેસતાં દેહરૂં તે;
વિજયદાનને શ્રાવક શિરે, તે દેહરું કુંઅરજી કરે. પર વિજયદાન એહવે ગણધાર, માલવ કુંકણે કર્યો વિહાર
દમણ ગુજજર સેરઠ દેમ, શ્રીપૂજે દધા ઉપદેસ. પ૪ નવાનગરને પાસે ગામ તિહાં કણિ બહુ વંકાને ઠામ, વિજ્યદાનસૂરિ આવ્યા ત્યાંહિ, ઉતાર્યા બંતર ઘરમાંહિ. ૫૪ રાત પડયે પરગટ સૂર થે, અટટ્ટ હાસ્ય કરે તે ર;
રૂપ કરે કાળું કાબડું, વળી વિસરાલ હઈ તે પરૂં. પણ વિજયદાન ગણે નવકાર, વીર્યવંત નવિ બાહે લગાર;
મધુર વચને બોલ્યા સ્વામિ, આ સુર બેસે આણે ઠામ. પદ સત્ય શીલગુણ દેખી કરી, સુરવર પાય નયે મન ધરી;
તાહરે ગ૭ સબલે વાધચ્ચેષભવંશતણી પરિ હસ્ય. પ૭ અસ્ય કહી સુર ત્યાંથી વલંત વિજયદાન માટે પુણ્યવંત;
પંચ વિગે તે નિત્ય પરિહરે, છઠ અઠમ તપ સબલે કરે ૫૦ દેવકાપાટ ણની શ્રાવિકા, આવી અમથી ગુરૂ ભાવિક સાયરે બૂડતી કાઢી તેડ, દેવ મુહપતિ મંદિર જે. ૧ યઃ
૧ પંચવિગય હાં, દૂધ, ઘી, તેલ, અને ગળ. ૨ પ્ર. દેવ ; મુહપતિ મહિાર "
-
Page #347
--------------------------------------------------------------------------
________________
( ૨૭૪ )
શ્રી હીરવિજ્ય. પાટણમાંહિ રહ્યા ગુરૂ જસે, વાર્યું માતરૂ વાટે તમેં;
સાહા શિવે પરઠવતે આપ, તેહને પાએ ડસીઓ સાપ૬૦ ધણીતુ9 બે મુખે ખરૂં, ગુરૂ લેપીરે પરડવ્યું માતરં;
તેણે સુર નાગ થઈને ડ, ગુરૂ મહિમાયેં કીધે તા. ૨૧ પાટણ પાસે છે એક ગામ, વિજયદાનસૂરિ રહ્યા તામ;૪
સુર વચને ગુરૂ ચાલ્યા વડી, તડ ગામ તે લુટાણું સહી. દર થાણ પ્રતિષ્ઠા તેપણ કરે, મડીમંડળે વિચરંતા ફરે,
અતે આવ્યા વડલીમાંહિ, અણુસણ આદરતે ઋષિ ત્યાંહિદ સંવત સાલ બાવીસે જસેં, વિજયદાન સર્ગે ગયા તમેં;
તસ પાટે હુએ ગુરૂહીર (૫૮), જેણે બૂજકબિલી મીર." ગુગપ્રધાન સરીખે હુએ વળી, હીર તણી તે મતિ નિર્મળી; સત્યશીલ મટે ગંભીર, તીર્થકર સમ ભાખ્યો હીર. ૬૫
(ઢાલ, ઈસ નગરીકા વણજારા, એ દેશી.) હીરના ગુણને નહિ પારે, સાથ સાધવી અઢી હજાર
વિમલહર્ષ સરીખા ઉવઝાય, સમવિજય સરીખા ઋષિરાય. ૧ શાંતિચંદ પરમુખ વળી સાતે, વાચકપદે એહ વિખ્યાત
સિંહવિમલ સરીખા પંન્યાસે, દેવવિમલ પંડિત તે ખાસે. ૨ - “ધર્મસીઋષિ સબળી લાજે, હેમવિજય મેટ કવિરાજે,
જસસાગર વલી પરમુખ ખાસ,એકને સાઠહ પંન્યાસ.૩
૧ લઘુનીતિ, પેશાબ. ૨ ક. પાટે” ૩ ધુતિ , ધુણત શુતો. જે ત્યાં આગલ. ૫ પ્ર. “અકબરમીર” ૬ ક. “સત્ય” છે કે, “ભાખ” ક. ૮ પ્રહ “ધમ શરિખી" ૮ પ્ર“આહ.
Page #348
--------------------------------------------------------------------------
________________
હીરના શ્રાવ.
( ૨૭૫ ) જેહના શ્રાવક ધનદ સમાન, અડુજી સંઘવી વર સુવાન્ય,
પ્રાગવંસ ગંધારને વાસી, બાલાપણે પુણ્ય અભ્યાસી. ૪ હુઆ જિહાંરે વરસ ઈગ્યારે, કહે લેર્યું સંયમ ભારે
વડબંધવ મેહ અપારે, જિમ બલિભદ્ર-કૃષ્ણકુમારે. ૫ સ સનેહી હલ્લ વહિલ, શ્યામ-પ્રદ્યુમ્નની પ્રાતિ ભલ્લા
સનેહે સબલે લખગણ-રામ, જપે અરજુન-ભીમને નામે. ૨ નમીવિનમી વિદ્યાધર ભાઈ, એક એકહાં બહુ સુખદાઇ;
અહજીનિ થયે એ જાતે, સનેહ સબલે કહ્યું નવિ જાતે. ૭ તે લેવા ન દીયે દીખ્યાય, તુજ પરણાવીસ કન્યાય,
અહજી કહે સાંભલ ભાઈ! દીખ્યા કાજે હેય અંતરાઈ. ૮ મુજને તુજ મહ અપારે, તેણે ન લે સંયમભારે,
પણ પરશું નહિ નિરધાર, મેં આદર વ્રત “ભારે, કે લીધી ભાઈની આજ્ઞા રંગે, શીલવત ધરે મન રંગે; પંડિતમાંહિ નર પહેલે, ધનવંતમાં તેઓ વહેલે. ૧૦
દાતાર ને અતિગંભી, જેહનું વર્ણન કરતે હીરે. ૧૧ છત્રીસ પ્રતિષ્ઠા કીધી, શેલુંજગિરિ યાત્રા પ્રસિદ્ધી;
સિદ્ધાચલે દેહરૂ જેઈ, હીરાના શ્રાવક એ હેઈ. ૧૨ સંઘવી હુએ ઉદયકરણ, સેવે ગુરૂ હરના ચરણ;
પારખ રાજી વજીઆ જોડી, જેણું ખરચી ધનની કેહિ૧૩ - ૧ વાન વાણી (2) અગર વર્ણ () ૨ કેશવરામ જે. ૩ જામકુમાર. ૪ પ્ર“ અટલ” ૫ પ્ર બાર ” શ્રાવકના બાર બત.
-
-
Page #349
--------------------------------------------------------------------------
________________
( ૨૭૬ )
શ્રી હીરવિજ્ય. સોની જુએ શ્રીતેજપાલ, મહાદાતા ને બુદ્ધિ વિશાલ શ્રાવક રાજા શ્રીમલ્લ, જેણે કીધી કરણ ભલ્લ. ૧૪ ઠકર જયરાજ જસવીરે, દીયે દાન ગુપતિ નર ધીરે;
ઠકર કીકાને વાઘા, પુણ્ય કરણ હુઆ આઘા. ૧૫ ઠકર લાઈ કુંઅરજી કહીયે, ભાઈ સહ ધર્મસી મુખે કહીએ,
સાહ લકે ને દેસી હીરે, શ્રીમલ સોમચંદ ગંભીરે. ૧૬ ગાંધી કુંઅરજી બાડુઆ, હીરના શ્રાવક કહેવાય;
રાજનગરે હુએ વછરાજ, નાના વીપૂ કરે શુભકાજ. ૧૭ મહાદાતા કુંઅરજી જવેરી, સાહ મૂલાની કરતિ ઘણેરી;
હીર સૂર પુંજે બંગાણી, દેસી પન ગુણખાણિ. ૧૮ દેસી અબજી પાટણમાંહિ, સની તેજપાલ ટેકર ત્યાંહિ,
સાહ કF ના જેહ, હીરના શ્રાવક કહુ તેહ. ૧૯ વીસલનગરના શ્રાવક સારે, સાહ વાઘે અત્યંત ઉદારે;
દેસી ગલા મેઘા ખાસ, વીરપાલ વીજા જિણદાસ. ૨૦ સીરેહીના શ્રાવક સાશ, આસપાલ સચવીરપ ઉદારે;
તેજા હરખા બુદ્ધિ વિશાલે, મહેતે પુજે ને તેજપાલે. ૨૧ આઠિમ પાખીનાં પારણાં કરાવે. વિષ્ણમણ ઘી નિત્યે વહેવરાવે છે
અનુકંપા દાન અનેક, તેજપાલમાં ઘણજ વિવેક રર ઈહ અચિત ૬ કઈ નવિ થાઈ જેઓ વસ્તપાલને ભાઈ, જેણે જગતની પૂરી આસે, ઘરિ કમલાઈ કીધો વાસ. ૨૩
૧ ગુપ્તપણે. ૨ પ્ર. “ નાનાવિધ ” ૩ પ્ર “ના ” જ પ્ર. “સાહ ચોથો” ૫ પ્રશિવવીર ૬ અચરત, અચરજ પ્ર. અચિજ" છ લક્ષ્મીએ.
Page #350
--------------------------------------------------------------------------
________________
હીરના શ્રાવો.
( ૨૭૭ ) ( દુહા.) કનક કઢા તિહાં પરગટે, વસ્તપાલ બે પાય,
વીસલદે નૃપ દેખતાં, પ્રગતિ રત્ન સિલાય. જિન મંડિત પૃથવી કરી, પુણ્યતણું નહિ માન;
તેજપાલ બંધવ વિસે, કાંઈ! ન દીયે દાન?' વરતુપાલ વૈક ગયે, ઈહાં ર તેજપાલ, એ કલ્પદ્રુમ અવતયે કિય્ કરિ કલિકાલ !
(ઢાલ-હું એકેલી નિંદન આરેએ દેશી) કલિકાલેં નર તે પણિ જેયરે, હીરના શ્રાવકસરીખા હેયરે,
સંઘવી ભારમલ મેં ઈરાજેરે વિરાટનગરમાં સખલી લારે. ૧ પીપાડનગર માંહિ છે હેમરાજેરે તાલે પુષ્કરણે કરિશુભ કાજે, સાહ ભેરવ છે અલવર માંહિરે, નવ લખ્ય બંદી મુકાવ્યા
ત્યાં હિરે. ૨ પાતશાહ હુમાઉ સેરઠે જાયરે, નવલખ બંધ તિહાં કણિ સાથ, ખેજ મકમરિન આપ્યાં ત્યાં હિરે, વેચે ખુરાસાન દેસ છે
જ્યાં હિરે. ૩ અલવરે બાંદ લેઈને આવે, મહાજન સહુ મુકાવા જાવે, નવિ મુકે તે કરતે રીસેરે, દહાડી બંધ મરે દસ વીસેરે. ૪ - ૧ દાન કેમ ન આપે ? પ્ર. “ કાં ન દીયે તે દાન ” ૨ કવિ રૂપદાસ કહે છે કે પૂર્વે થયેલાં ગુજરાતના દિવાન વસ્તુપાલ અને તેજપાલમાંથી વસ્તુપાલ વૈકુંઠમાં ગયો અને તેજપાલ જાણે અહી કેમ ન ર હેય ? અર્થાતુ આ તેજપાલ પણ પૂર્વે થયેલા વસ્તુપાલનાં ભાઈ તેજપાલ સમ ઉદાર હતો કે તું પણ ! ૪ પ્ર. - સખરા ? ઉતમ. ૫ પ્રહ “વરાડ. ૬ પ્ર. “ખિંખિડ નગર ૭ ક. “ અલવરખાં તવ લઈને આવે ” ૮ પ્રતિદિવસે.
Page #351
--------------------------------------------------------------------------
________________
( ૨૭૮ )
શ્રી હીરવિજય.
હુમાઉં ઘર ભઇરવ પરધાનારે, આપે પાતશા સખળું માનારે; દાતણ પાતસા કરે પરભાતે?, આપી વીંટી ભઈરવ હાથેરે. ૫ કારો કાગળ હાથે લેતારે, છાની છાપ તિહાં કણિ દેતારે;
ઊઠી ભઈરવ આપ પરાણેારે, વિડિલ બેઠા પુરૂષ સુજાણેાર, ૨ લિખી કુરમાન ભઈરવ જાતેરે, ખાજો કહે દીધું જન હાથેરે;'
લિખે ધ્રૂજતા અક્ષર તેહાર, વજીર પાતશાનેા છે જેહાર, ૭ તેણ ભઈરવ એઠો રથ જ્યાંહિરે, લખે ધૃજતા અક્ષર ત્યાંહિ;
તે કુરમાન દેખાડયુ ત્યાંહિરે, ખેાજ મકીમ બેઠા છે જ્યાંહિર, ૮ કરી તસલીમ ને ઉભેા થાયરે, મસ્તક મુકી હાથે સાયરે;
ઉભા રહીને વાંચે ત્યાંહિરે, નામ હુમાઉન લિખીયું 'માંહીરે ૯ મકીમ! કહ્યા તું મેરા કીજેરે, નવલખ અધ ભઇરવ દીજેરે;
અજર મત કરે તુ ઈસઢારારે,દીઠી ઉપર અજબ માહારારે, ૧ તેડયા ભઈરવ તિહાં બહુમાનેરે, તમકુ ખધ દી સુલતાનેરે;
કહે ભઇરવ મુકીદ્યા સારારે, કામ સમાખકા સમકુ’પ્યારારે, ૧૧ મકીમ મુકે ભઇરવને આલેરે, તિહાં વાણીએ જીવ ચલાવેરે;
કાઢયાં ખંધ સહુ તિહાં રાતિ, ઇજા જાતાં મ રહિસ્સે વાટ રે. ટિક પંચસે' ઘરથી આણ્યારે, આલ્યા તેહને કરમી જાણ્યારે, મુકી નારીઓ ખધન કાપીરે, વચ્ચે બાંધી માહાર તે આપીરે. ૧૩
,,
૧ પ્ર॰ « ખાજે ઝહેર દીધુ' તસ હાથે? ” ૨૫૦ “જ્યાંહી" ૩ પ્ર॰ અજમુખી ૪ પ્ર “ જાએ જીવતાં મરા શી વાતે ”
Page #352
--------------------------------------------------------------------------
________________
હીરના શ્રાવકે.
( ર ) (હાલનાચતી જિનગુણ ગાય દેવી. ગાડી ) મૃગનયણી નારી મુખ્ય ભાખે, લાખવરસ તુજ આઈ.
મુગલહાથે વેચાતાં માનવ, ભાઈરવ વહારે ધાયેરે. મૃગ ૧ સુર સુભટ ધનવંત જિકે નર, જે નર બુદ્ધિ બલીઆ
સાહા ભાઈરવ વિના બીજા ત્યારે, સહુયે પાછા ટલીઆ. મૃ૦૨ નરનારી વૃદ્ધબાલક ચિંતે, નર કે સીહ ન હોય!
સારિગ સમરા સરિખે ભાઈરવ, નવલાખ બંધ છેડેઈરે અ૩ ઉડે પ્રાણુ ઘર બાળક નારી, ઘાલ્ય સહ મુખે હાથે
ભઈરવ જ વિકમસમ હુએ, દીધી ગજસું બાથરે મૃ૦૪ કહિ અબલા"આહિજરત આવ્યે, ભઈરલ! ભલ્લ તુઝ કામે;
તાહરા ગુણ ઘણા અન્ને ગેખું,જિમ સીતા નૃ૫ રામેરે મૃ.૫ ઈણે રામે એક સીતા છોડાવી, હણું સુભટની કેડિ;
ભરવ!તે નવલખ બંધ છેડાવ્યા નાણકેહનિ ડિમ્ર. ૬
૧ મુખ, મુખે, મોઢેથી. આ પ્રતિમા દરેક ઠેકાણે “મુખ” ને બદલે “મુખ્ય, “મુખે” ને બદલે “મુખે ' પ્રયોગ વપરાય છે, માટે વાંચકે અર્થ વિચારતાં ધ્યાન રાખવું. “અ” ને ઠેકાણે આંખે ” દીક્ષા “દીકખા' ને ઠેકાણે “ દખ્યા” પણ વપરાયેલા છે. ૨ આયુષ્ય ! ૩ હાથી જેવા મોગલો સાથે. ૪ કહે. કહે, કરે, માગે, આલે,' વગેરે સ્થલે કહિ, કરિ, માગિ, આલિ” એવી હસ્વ ઈ' કારના પ્રયોગે વાપરવામાં આવેલાં છે ૫ પ્ર. “ અહેવા તન આવ્યું ” ૬ પ્રહ “ ગુણિજન નિત આખું ” આખે એટલે બેલે, કહે. ૭ પ્ર. વિગર હણે નવલાખ છોડાવ્યા” ૮ ન આણી નાણી, કેાઈને પણ નુકશાન આપ્યા વિના.
-
-
-
-
-
Page #353
--------------------------------------------------------------------------
________________
(૨૮૦ )
શ્રી હીરવિજય. ખંડ પરખંડ નિ દેસ વિદેસું, ગુણ વર્ણવ તિહાં થાતું
સકલ બાંભરિવ મુકાવે, ખુરાસાન વેચાતુર. મૃ. ૭ સાહા મહારાજ જિનવરને પૂજે, પ્રણમે શ્રીગુરૂ પાય,
અસ્પેભતે જસકારી વાગે, પહેરી હમાલકે જાય. મૃ. ૮ પૂછે પાતશા કેણુતબ એ, બે ભાઈરવ તામે
ગૃહનિગાર હું બંધ છોડાવ્યા, વણસાયાબહુ દમે. મૃ. ૯ બીજત હ(ઉઠી હમાઉ ત્યારે, કયું ! ઈસા કામ કીના
કહે ભાઈરવ તુટ્ય સિરિ બહુ ભારે, તેણે મેં છેડી દીનારે મન ડે માલ મેં સબ ઉસ દીન, જાઈ મલે ભહિણભાઈ;
ભાગ્યા વિયેગ હેં જેરૂ મરદકા, તેરી ઉમર બધાઈરેમ.૧૧ સાત કમાય સેનેરી આપી, ધણી પાતશાહી કરે; ઋષભ કહેસાહ ભઈરવ સરિખે,શ્રાવક નહિ અનેરે. મૃગ૧૨
( દુહા.) એ શ્રાવક ગુરૂ હીરના, એક એક ધીર; દાતા પંડિત ધન બહ, તપસૂરા ગંભીર.
૧ પ્ર. “બાની દરેક સ્થલે બીજી પ્રાંતમાં બાંદ' ને ઠેકાણે “બાન, રાખ છે. બંદીવાન પરથી એક પ્રતિમાં બાંદ' બંદી, અને બીજીમાં બાન વાન હોવું જોઈએ. (૧) “ છોડિયાં બંદીના બાન; ” ભક્તિવિ. ૨ પ્ર. “ ભયરવ ” ૩ પ્ર. “ નવાઈ ?” નવાજવું. ૪ પ્ર. “ ગુનેહગાર ” ૫ વિણસાડયા, બગાડ્યા. ૬ પ્ર “ મેંણ ભાઈ ” બેન અને ભાઈયો. ૭ પ્ર. ના જે મરદ દુવા તુઝ દેતે ”
Page #354
--------------------------------------------------------------------------
________________
હીરના શ્રાવ છે. ( ૧૧ )
(પાઇ.) માંડણ કોઠારી ગંભીર, જેસલમેરને વાસી ધીર
નાગરનગર સઘળામાં ખાસ, જિહાં જયમલ મિહિલાને વાસ.૧ જિહારાતિ મહાજલ ગુણે ભ, સીરેહીમાં તેણે એમખ કર્યો, ત્રિણિખંડ ઉપરે છે ત્યાંહિ, લાખ રૂપૈયા ખરચ્યા ત્યાંહિ. ૨ ચાલીસ વરસ થયાં ચાલે કામ, ચાદ રૂપક નિત્યે ખરચે દામ,
હરિતણ શ્રાવક એ હોય, પ્રાગવંશ વીસે કહું સેય. ૩ સદારંગ મેડતીઓ જેહ, સબલ હીરને રાગી તેહ;
જણ આગરે વસતે જાણ, થાનસંગ માનુ કલ્યાણ ૪ ઇબીજનગર માંહિ તુમ જુઓ, અક" સંઘવી તિહાંકણિ હુએ,
છ નુ વરસને તે પણ જોય, ઈન્દ્રિ પાંચ તસ નિર્મળ હાય! ૫ હરિગુરુને વંદે જામ, પ્રેમ કરીને પૂછે તામ;
મુનિ! વરસ કેટલાં એક લહીયે, હર કહે પંચાસેક કહીયે. છનુ વરસ હુ મુજ હીર ! હરખે ગપતિ દેખી શરીર
જીવદયાળ જગહાં સાર, આયું ઉત્તમ કુલે અવતાર. ૭
૧ પ્ર. “ઝારિ” ૨ મેઘાજલ. ૩ મંદિરમાં વચ્ચે પીઠિકા બનાવી ચારે દિશા તરફ ચાર પ્રતિમાઓ પધરાવવી તેવા મંદિરને ચામુખનું મંદિર કહે છે. સમવસરણ અને આમાં એટલે ફેર હોય છે કે સમોવસણમાં ઉપર નીચે ત્રણ ગઢની ચઢાઉતાર પીઠિકા બનાવવામાં આવે છે અને આમાં સામાન્ય પીઠિકાપર ચાર પ્રતિમાઓ પધરાવેલી હોય છે. ચોમુખ પ્રતિમા ચાર ” સિદ્ધાચલસ્તવને, “આબુ ચોમુખ અતિ ભલે” તીર્થમાલાસ્તવને. ૪ પ્ર“પીર નગર” ૫ પ્રહ અકુ'.
Page #355
--------------------------------------------------------------------------
________________
( ૨૮૨) શ્રી હીરવિજય. અકૃતણે ઘરિ બેટા સાત, તેને ઘરિ બાળક બહુ થાત,
સવ મળી એકશું નરા, પાઘડીબંધ દીસે તે ખરા. ૮ સકલ વતુ જે પુણ્ય હેય, પુણ્ય મ મુકે પુરૂષા કેઈ; ,
પાંચે આંગળે કીધું પુણ્ય, રામચંદ્ર ઋદ્ધિ પામ્યા વન્યા. ૯ પુણ્યહીણુ નર બેઠા જુઓ, લુખાં ભેજન ભૂમિ સૂઓ પૂજ્યા નહિ જેણિ ઋષભજિર્ણોદ, ઋદ્ધિ રમણી કિહાંથી
આણંદ! ૧૦ આણંદ સદા અને ઘરિ, ઘરમાં ધન દીસે બહુ પરિ;
પષધશાળા કીધા પ્રાસાદ, જગમાં બહુ પામ્ય જસવાદ. ૧૧ અક સંઘવી શ્રાવક જેહ, કવિરાજ કહેવરા તેહ
અ વીનતી કીધી અતિ, તૂઠી લખમી ને સરસતી. ૧૨ પુણ્યહણ ઘરિ એકે નહિ, દીસે લછીને સારદ નહી,
જ્ઞાન વિના પૂજા નવિ લહી, પુણ્ય પાપ તે નવિ સહિ. ૧૩ આરાધે નહિ ઉડે ધર્મ, જ્ઞાન વિના પદવી નહિ પર્મક
લખમી વિના સૂને સંસાર, ભગનિ બ્રાત ન માને નાર. ૧૪ તેણે પુણ્ય કરા સહુ કેઈ, લખમી સારદ પામે દેઈ,
દેય વસ્તુ અને ઘરિ, શ્રાવક હીરના સુખી બહુ પરિ. ૧૫ બહેનપુરમ્હાં જીવરાજ, સંઘવી ઉદયકરણ ભેજરાજે; ઠર સંઘજી ને હસજી, ઠકર સંભૂજી ને લાલજી. ૧૬
- ૧ પાઘડી પહેરનારા પુરૂષ એકાણુ હતા. ૨ વનમાં, જંગલમાં, ૩ પૈષધ, સામાયક, અને જ્ઞાન ધ્યાન કરવાનું મથક, ઉપાશ્રય. ૪ પ્ર“ બાવત્રિ ". ૫ લચ્છી, લક્ષ્મી. અને શારદા. ૬ પરમ,. ઉત્તમ. ૭ પ્ર. “બુરહાનપુરમાં ”
Page #356
--------------------------------------------------------------------------
________________
હીરના શ્રાવકે
( ૨૦ ) વીરદાસ વહેતે બહુ લાજ, ઋષભદાસ અને જીવરાજ
ડામર રોય હુએ માળવે,જેહના ગુણ યાચક બહુ લ.૧૭ સુરતમાંહિ ગેપી સુરજી, હોરે સુરેનસાહ નાનજી,
વડેદરે સેની પાસવીર, પંચાયણી કહીયે જગમાં ધીર. ૧૮ અબજી ભણસાલી જીવરાજ, નવાનગરમાં તેહની લાજ;
પારિખ મેઘ વસે જિહાં દીવ અભેરાજ મેઘ તે ઉત્તમ છવ.૧૯ પરીખ દામે દેસી શવરાજ, સવજી સેય કરે પુણ્ય કાજ;
બાઈ લાડકી શ્રાવિકા વડી, પુન્ય કાજ કરી દેહડી. ૨૦ અનેક દેસ નગર પુર જયહિ, હીરના શ્રાવક કહીયે ત્યાંહિ,
દિલ્હીપતિ સરખે છે માન, પાય નમે નર મંત્રી ખાન, ૨૧ જેહના પુન્ય તણે નહિ પાર, સાધુપથ આકર અપાર; - કાલૂપુરમાંહિ આવ્યા જસિં, ગોખ ન નીપાયો તસિં. ૨૨ પૂછે હીર શ્રાવકને તહીં, હાય સીખ તે બેસીયે અહિં
શ્રાવક કહે પૂછ મ્યું તેહ, તુલ્બ કારણે નીપા એહ. ૨૩ હીર કહે નવિ કલપે એહ, આધાકરમી હુએ જેહ,
વખાણ કાજે મડવી પાટ, એહવી રાખે સાધની વાટ. ર૪ તેણે ગેખે નવિ બેઠા કેઈ, હીરવચન માન્યું સહુ કેઈ;
કોઈ ન લેપે હીરની લાજ, દીપે જેન અખંડહ રાજ. ૨૫ ૧ પ્રહ “ વધતી * ૨ પ્ર. “સમરસાહ” ૩ કથે, સ્તવે. ૪ પ્ર પંચાયણ પૂર્વે જગીસ ” ૫ બનાવ્યો. ૬ ખપે, કામ આવે. સાધુના નિમિત્તથી કોઈ પણ વસ્તુ બનાવેલી હોય તે સાધુઓ કામમાં લે નહિ. ૭ પ્રહ “સાહમું સહુ જેય.”
Page #357
--------------------------------------------------------------------------
________________
૨૮૪)
શ્રી હીરવિજય. એકદા અમહદાવાદમાં જેય, વિમલહર્ષ વાચક તિહાં હોય,
ભદઓ શ્રાવક ચરચા કરે, ચૂકી બે મને નવિ ડરે. ૨ કાગળ લખે ચંબાવતી માંહિ, વાંચી જગગુરૂ બીજે ત્યાંહિ,
સામવિજયને ભાખે તસે, લખે લેખ યમ કાઢે છે અછે. રણ ગછ બાહિરની ચીઠી લખી, કાગળ કાસિદને બે રિષિ,
વિજયસેનસૂરિ બલ્ય વહી, પછિ લેખ મેકલજે સહી. નહીર કહે અણબેલ્યા રહે, એહ વાતહ તુમ નવિ લહેરી
ગળ વેગે પુછુ થાય, વાંચી દૂર કીયે તેણે ડાય. ર સાહ ભદૂઆ ઘરિ વહિરે નહિ, સકલ સંઘ મળે તે તહિં;
ત્રંબાવતીહાં આવિ વહી, હીરપાય ખમાવે સહી. ૩ છોરૂ જે કરુ હોય, માય બાપે સાંસહિવું સંય,
સાહ ભ ઓ શ્રાવક શુભમતિ, કૃપા કીજીયે તુહ્મ ગપતિ. સાહ જાદૂ જઈ લાગે પાય, મિછાદુક્કડ વે ત ડાય,
હીર કહે તુલ્ય શ્રાવક સાર, ધરજે હિયડે ધર્મવિચાર. ૩૨ સાહ ભદૂ સંઘમાંહિ લીધ, અમદાવાદે પીયાણું કીધ; }
વિમલહર્ષનિ પામેસેય, વયરભાવ મનિ ન ધરે કેય. ૩૫ એહવા તેજવંત ગુરૂરાય, ગ૭ બાહિર કાઢયા ઉવજઝાય
કઈ મુનિવર જેણે દૂર કર્યા, રાખે નહિ નર દેઉં ભર્યાં. ૩૫ સમતા હરિતણી હવિ જુઓ, કુરગડુથી અધિકે હુએ ખારી ખીચડી ખાધી ખરી, હીર ન બે મુખથી ફરી. ૩૫
૧ મનમાં, દિલમાં. ૨ પ્ર“લિખે લેખ પડિકમજે છે” ૩ પ્ર“સંઘ” ૪ કાસદ, પીઓ. ૫ જાણે. ૬ સાંસવું, સાંખવું, સહણ કરવું. ૭ પ્રહ “અમદાવાદ આવે પરસિદ્ધ” ૮ ખમાવે, ક્ષમા, ૯ કરકંકુ નામા સ્વયંબુહ સાધુથી પણ વિશેષ સમતાવાળા,
Page #358
--------------------------------------------------------------------------
________________
હીરના શ્રી.
( ૨૮૫)
૩૬
શ્રાવક ઘર રાંધી ખીચડી, મીઠું ઘાલિ વહુઅર વડી; વહુઅર સેાય આઘેરી ગઇ, સાસુ મીઠું' ઘાલે સહી. જિમવા બેઠે નિજ ભરતાર, ખારી ખીચડી અત્યંત અપાર; ખીજ્યે શ્રાવક તેણીવાર, કાં દીધા મુનિ એહુવા આહાર. ↑ ૩૪ કરી ખરખરા આવ્યે તદ્ધિ, ઉપાશરે બેઠા છે મુનિવર જ્યાંહિ; ભાષે શ્રાવક અમ ઘર આડાર, અન્ને પરઠવ્યે ખાર અસાર.૩૮ સાધ કહે ખારી ખીચડી, હીરતણે પાતરે તે પડી;
શ્રીગુરૂ સેય ન એલે ફ્રી, ઉઠયા આહાર તે ખારા કરી. ૩૯ વારે વારે પીચે નીર, એમ જલ કહીયે ન પીયે હીર;
વાત પ્રકાસે નહિ ગંભીર, અહેઃ” સમતારસ`હાય સધીર. ૪૦ સાધ કહે ગુરૂ એહ સુ કીધ, ખારી ખીચડી તુન્ને સ્યુ લીધ; હીર કહે કૂરગડુને જુએ, શુકનારા તે નવલજ હુએ. ૪૧ ધર્મરૂચિ પિએ અણુગાર, વિષ તુબડના કીધા આહાર; વિદ્યાસાગરના ગુણુ લાખ, છઠે પારણે લીધીપ રાખ.
૪૨
11
સાહસધીર 3 310
૧ પાત્રે, પાત્રમાં, ત્ “ થુંકતાં રાતા નિવહુએ '' ૪ કડવી દૂધીનેા. ધર્મચિ સાધુના પાત્રમાં ક્રાÈ કડવી દૂધી-વિષારી તુંબડુ વહેારાખ્યું. એ તુંબડાને પરાવવા માટે ધર્મચિએ ઇંટના નિભાય પાસે જઇ એક ટપકુ જમીતપર પાડયું, જેથી ત્યાં કેટલીક કીડીએ તેની વાસથી ખાવાની લાલચે નજીક આવી મરણ પામી. ધર્મરચિને, અન્ય ધા જીવાના નાશ થશે એવું જણાય.થી સ્વયં તે તુ ંબડું ખાઈ ગયા. જીજ સમયમાં શરીરમાં તેની અસર થઇ અને ધચિ અનશન કરી કાળ પામી સર્વાંસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. વધુ માટે એ પરિશિષ્ટ ૧ લું. ૫ પ્ર૦ “ પીધી ”
*r
..
Page #359
--------------------------------------------------------------------------
________________
૨૮૬).
-
શ્રી હીરવિજય. મામા ભાણેજ આગે હુઆ, લેઈ દીખ્યા હેય ગુણના કુઆ
ભાણે જે તપ તપતે સદા, માએ ગુરૂને પૂછ્યું તદા. તે કહીએ કેવલ એને હસ્ય? જ્ઞાની ગુરૂ તે બે તસું તો
હવડાં જેહ મનસુદ્ધિ વળી રહે તે પખવાડે થાયે કેવળી. પછિ પારણને દિન થાય, પાંડવને ઘર વહિરવા જાય, તેણે કેધ કરી વિખવાદ આપી ઘોડાની તિહાં લાદિ
( દુહા. ). રૂં ઉહનું ને સ્યું તાહતું, જે આ વઈરાગ; કુણ બરટી કુણ બાજરી, જે રસકી (જેણે) ત્યાગ.
(પાઈ) રસને ત્યાગકર રિષિરાય, લેઈ લાદિ ચાલે તેણે ડાય, .
આહાર કરે અનુદે ઘણું, ડયું કર્મ ઘણું (તે) આપણું પડ્યાંહણિ રોગ તે ઋષિને થાય, પછિ આપદા સઘળી જાય, " પૂછે રેગ એ સ્થાથી થયે, દેષ લાદને સહુએ કહ્યું. ત્યારે કે તપિએ યતિ, તેજલેસ્યા નહિં મુજ અતિ
બાળું પાંડવ પહિત શય, બાળું દેસ ઈમ ચઢયે કષાય, ૩ * ૧ ક્યારે, કેવાશે. વિષવાદ૨ છાણ. ૩ પ્રહ “સીતલું”૪ પ્રકર ૫ પ્રહ “ વિહણે ” પ્રાતઃકાલે, સવારે ૬ તેજોલેસ્યા નામની એક જાતની શક્તિ વિદ્યા. કે જે શક્તિ પરના ઉપર ફેરવવાથી બાળીને ભરમ કરી શકાય છે. • તે જેલેસ્યા, કાપતલેસ્યા, અને નીલલેસ્યા આ ત્રણ લેસ્થાથી જે બાળીને ભસ્મ કરે છે તે તેજલેશ્યા જુદી હોય છે. તેલશ્યાની પ્રતિપક્ષી શીતલેશ્યા હોય છે. •
Page #360
--------------------------------------------------------------------------
________________
હીરના શ્રાવકે. (૨૮૭ )
(દુહા.) ઋષભ કહે નર બાપડા, ક્રોધ કરે તુમ કાહિ; પૂર્વ કાડિ ચારિત્ર ભલું, તે બાલે ખિણ માંહિ.
( ચોપાઈ.) ચારિત્ર પુણ્ય બાલિ તે યતિ, આંબિલી પત્રિ મેલ્યું જે અતિ
કેલિપને તે ઘાલી કરી, નાખ્યું પુણ્ય ઘટથી ઉપહરી. ૧ સંસારમાં તસ રહેવું થયું, મામે જઈને ગુરૂને કહ્યું
આજ રોળમે દિહાડે થયો,કેવલજ્ઞાન તપિએ નવિ લો. ૨ ભાખે ગુરૂ સઘળે અવદાલ, માંડી કહી મન પાત્યગવાત,
કરેદ્રસ્થાન ધ્યાયે અતિ ઘણું, મન મેલેબોયું આપણું. ૩
મન મેલે દલ નરકનાં, મૈલે પ્રસન્નચંદ્રઋષિરાય; તેહજ મન નિશ્ચલ કરે, તેણે ભવ મુગતિ જાય!
૧ પ્રહ “ આંબિલપાત્ર જે મેલું અતિ,” ૨ પતિગ પાતિક, મનની પાપવા. ૩ દુષ્ટ, ખરાબ ધ્યાન. ધર્મધ્યાન શુકલધ્યાન, અને રૈદ્રધ્યાન. ૪ મેલે, મલિન પણ. ૫ પ્રસન્નચન્દ્ર રાજાએ રાજ્ય તજી દીક્ષા લેઈ બંને બાહુ ઉંચા કરી સૂર્ય સન્મુખ કિષ્ટિ લગાવી કાત્સગ કરવા માંડ્યો. વચ્ચે ચિતની સ્થિરતા ન રહેવાથી અતરમાં શુભધ્યાનને બદલે રણસંગ્રામ આરંભાયે. આ વખતે શ્રેણિકમહારાજાએ શ્રીવીરપ્રભુને પૂછ્યું કે પ્રસન્નચંદ્રની શી ગતિ થાય ? વીરે કહ્યું મરણ પામે તે એ સાતમી નરકે જાય ! ક્ષણ એકમાં ઋષિનું ચિત્ત સ્થિર થવાથી, અને શ્રેણિકના પૂછવાથી વરે કહ્યું હાલ મરે સવાર્થસિદ્ધવિમાને દેવ થાય ! પણ ક્ષણ એકમાં દેવ દુંદુભી-વાછત્ર વાગવાથી વીરે કહ્યું કે પ્રસન્નચંદ મન શુકલ અને ધર્મધ્યાનમાં નિશ્ચલ થવાથી તેઓ કેવલજ્ઞાન પામ્યા. વધુ માટે જુઓ પરિશિષ્ટ ૨ છે.
Page #361
--------------------------------------------------------------------------
________________
(૨૮)
શ્રી ડીરવિજય.
આંખિ મ મીચીસ મિથ્યા મન, નયણે નિહાલી જોય; જે મન મીચીશ આપણું, અવર ન દો કાય ! ( ચાપાઇ )
મન મેલે' વાધ્યો સંસાર, મામૈ પૂછ્યા તામ વિચાર; ભાણેજ કહીયે મુગતિ જસ્સે ? ગુરૂ જ્ઞાની તે એલ્યેા તસે, ૧ રસમે દાય ઘડીના થાય, સેવતે (છેવટે) એ મુગતે જાય; મન નિશ્ચલની મેાટી વાત, હીરે ભાગ્યે એ અવદાત. જો નિશ્ચલ મન રહે આપણું, તે પરિસહિ પુણ્ય હૈયે ઘણુ
પૂરવે રિષિ હુઆ ગુણુ કેાડ, હુતો નહિ કાંઇ તેની જોડ।૩ આતમ આપ વખાડે હીર, હીર સમા નહિ કા ગભોર; જુના૪ માંહિ રહ્યા રિષિરાય, કહિઢિ ગુમડુ ગુરૂને થાય, ૪ રાતિ શ્રાવક આવ્યે એક, કરિ વેચાવચક ધરી વિવેક, હાથે વેઢ ધારાલા જેહ, જઈઅ ગુમડે લાગે તેહ.
હીર ન મેલે પિરસે- ખમે, લેાહીમ† ભામિ હૂઇ તેણે સમૈ; વાહાણે પડિલેહણુ॰ વેળા જિસ, લાહી ચલેટી દીઠું તમ ર
'
૨ સમય. ૩ પ્ર
૧ પ્ર૦ “ આંખિ મ મીચીસ મીચ મન “ તે! આતમગુણુ હાયે ધણું ” ૪ ઉનામાં. ૫ કૅડે. ૬ ચાકરી, ચ’પી, છ ધારાલી વીંટી, અંગુઠી. ૮ પરિસત, દુઃખ. ૯ ગ્રુ× “ શ્રેણિત ભૂમિ, '' ૧૦ સવારે વદિ ઉપધિની પડિલેહણુ-જયા-જીવજંત ઉપર ન હોય તેની તપાસ વેળાએ ચલાટી-ચાળપય લેડીલે દેખાયા.
''
Page #362
--------------------------------------------------------------------------
________________
હીના શ્રાવક્ર!.
( ૨૮૯ )
સામવિજયગુરૂ કહિતિ જોય, લાહીઆગ ભૂમિ તે દીઠી સાય; ખીજ્યા સામવિજય મડુ ભાંતિ, કેણિ' વેયાવચ કીધું રાતિ હીર કહે તે શ્રાવક પરમ, મ્હારે પાતે વેદનીય કરમ;
૧
શાતા ઠામે અશાતા હાય, શ્રાવકભાઇ ન મહિલેા કાય ! ટ
( દુહ્તા. ) કારવ હણે પાંડવ છુણે, રાગ-દ્વેષ નહિ ત્યાંહિ;
નમુ' દમદન્તમુનિ તેણે, જે ઋષિ મડલ માંહિ રે. સયમ પાલે સિદ્ધ નમે, શીલ નવ ખડે રેખ; તેહી મુત્તિ તસ વેગળી, જો ટિ રાગ ને ! શત્રુ મિત્ર જેહને નહિં, મન વશ જેઅકષાય; ઇરૂપાકિ પચે નહિં, તે સાચા ઋષિરાય !
( ગાથા-સંબધસત્તર પૈની, ) "सेयंवरो य आसंवरो य बुद्धो अ अहव अण्णो वा समभावभावि अप्पा, लहइ मुक्खं न संदेहो ! ॥ १ ॥
11
૧ મેલેા મઝિન, પ્ર૦ શ્રાવકભાવ ન મલેા કાય! કારવા જેણે હણે છે અને પાંડવા ઘુ-ઘુણે-સ્તવે છે તે પણ જેના મનમાં એક પર રાગ અને ખીન પર દ્વેષ નથી તેવા દમદન્તમુનિ. ૩ પ્ર॰ મના નહિ કાય ૪ ૫૦ “સુખાદિ” ૫ શ્વેતામ્બરાય, દિગર્ ાય, વાઢાય કે અન્ય—યાયિક વૈશેષિક, સાંખ્ય, મિમાંસિક કે વેદાન્તાકદિ–હાય પરંતુ જેને આત્મા સમના સમાસમાં ભાવિત-લાન હાય તે નિશ્ચે માક્ષ પામે એમાં સન્દેહ નથી.
૧૯
??
Page #363
--------------------------------------------------------------------------
________________
શ્રી હીરવિજય.
( ચોપાઈ. )
૩
અસ્યાં વચન ભાખે ગુરૂ હીર, પૂરવે પુરૂષ હુઆ મહાધીર'; કીર્તિ કરી દ્રઢપ્રહારી તણી, કાપ્યા નહિ જે મારાભણી. ૧ ”અરજીનમાલીને’ નર દમે, ખંધકના શિષ્ય પચસે' ખમે, મેતારગનું કાટુ સીસ, ચંદકાસીમેનાણી રીસ !
(૨૯૦ )
૧ પ્ર૦ “ વીર
૨ કીરત, કિર્તન, કીર્ત્તન, ભક્તિ. ૩. માર્યાં ભણી ” મારવા માટે, ૪ જુએ પરિશિષ્ટ ૩ જુ ૫ જીએ! પરિશિષ્ટ ૪ કુ. ૬ જુએ પરિશિષ્ટ ૫ મું. ૭ ચણ્ડ શિક નાગના છત્ર પૂર્વ ભવમાં એક કૃષિપણે હતા. ત્યાં અતિક્રોધાવેશથી મરણુ થવાની તે સપણે ઉત્પન્ન થયા. જે સ્થલે એને રાડે હતા તેની કરતાં કેટલાક ગા ૩ સૂધીમાં કાઇ માણસની જવાની હિમત થતી નહિ. કારણ ત્યાં આવનારા ધાનાં પ્રાણુ સ્વડ શથી હણ્ય! હતા. કેટલેક સમય પછી શ્રીમહાવીરભગવતે લેાકેાના વાયા છતાં રાફડા નજીક ધ્યાન લગાવ્યું, અને ચડકીશિક નાગે ડંખ માયે. સામાન્ય મનુષ્યોની માફક તી“કરાનું રક્ત રક્તવર્ણનું હોતું નથી, પરન્તુ દૂધસમાન શ્વેત હોવાથી ડકાશિક તે જોઈ વિમાસણુમાં પડયા. અનુકૂલસમયના વિચાર કરી શ્રીમહાવીરે કહ્યું “ ૬ડળે શિક્ત ! વુધ્ધવ મુખ્યત્વે નવુ આ મુદ્દે ” ચણ્ડકાશિક ! પૂર્વભવના ક્રોધને સ્મર અને હવે આધ પામ, વિચાર કર. ચડકાશિકને પૂર્વજ્ઞાન-જાતિસ્મરણુ થવાથી ક્રોધથી વિમુખ થઇ દૃઢ નિશ્ચય કયે કે મારા શરીરને ગમે તે થાય તે પણ મારે કાટા સરખા પણુ કરવા નહિ ! ' ઍવા નિશ્ચય કરી રાદ્ધમાં મુખ ખાલી પરમાત્માના ધ્યાનમાં લીન થઇ રહેવા લાગ્યો. ચડાશિક કરડતા નથી' એ સર્વેના જાણુમાં આવ્યાથી એ રસ્તે
>
No "
ܕܕ
Page #364
--------------------------------------------------------------------------
________________
હીરના શ્રાવકે. ( ૨૧ ) કયે ચિલાતી ઋષિ ચાલી, સનતકુમાર સહે વેદન ઘણું;
'ઢંઢણુ-અર્ણક-ગજસુકમાલ, ખમે સુકેશલ નાહને બાળી ૩ હીર કહે એહના ગુણ કેડિ, આપણ નહિ કાંઈ તેહની જોડિ;
પરિસ તેણે ઉઘેરી લીધ, આપણુ કીસું ન જાયે કીધ. ૪ એહ હરમુનિ ગયંદ, પોતાના ગુણ પાડે મદ,
પરના ગુણ બોલે નર ધીર, અમરવિજયનેં સ્તવતે હીર. ૫ છ8 અઠમ દશમ તે કરે, આહાર કાજે પોતે સંચરે,
મુંકે એકલાં ઘર તે પચ, પાછો વળે જેન મિલે સંચ. ૬ નારી વદન ન નિરખે પ્રાહિં, બેસે તે નર પડદામ હિ;
ઘણું સંવરી સૂધ આહાર, હીર લહે એ મુનિવર સાર. ૭ અમરવિજયની રેટી લીધ, હીરે તે કાજગરી કીધ;
પરગુણ ગ્રહેનારે હીર! કહીં ન ફુ સાહસ ધીર. ૮ શ્રાવક કહે ધન્ય જગગુરૂહીર ! તુમ પ્રતિતબેઅકબરમીર
અમારિ પઢશેવુંજ કુરમાન, દલ્હિીપતિ દે તુમ્હ બહુમાન. હીર કહે સુણ શ્રાવક જાણુ, સાધુ સદાયે કરે વખાણ
કે ઊંઘે કે ઊઠી જાય, કે એકને પ્રતિબંધ જ થાય! ૧૦ પાછો જનવ્યવહાર માટે ખુલ્લો થયો. જતાં આવતાં લેકે “મારા ફલાણા સગાને મા, મારા ફલાણા મિત્રને હણ્યો. એ યાદ કરતાં નાગના શરીર ઉપર પત્થરાદિના પ્રહાર કરવા લાગ્યા, તે પણ ચંડકૌશિકે રીસ- ગુસ્સો કોઇ આણ્યો નહિ અને શુકલધ્યાનથી મરી ઉચ્ચ ગતિને પામ્યો.
૧ જુઓ પરિશિષ્ઠ -- ને ૮ મું. ૨ પ્રહ “ પરિસહ ખમીને ગુણ બહુ લીધ, આપણે કહે કિસ્યું જય કીધ?” a મક “ મુનિવર” ૪ પટો, પડહ. ૫ વ્યાખ્યાન, કથા.
Page #365
--------------------------------------------------------------------------
________________
( ૨૯૨)
શ્રી હીરવિજય. દિલ નું એ અકબરતણું, મેં પ્રાક્રમ નવિ કીધું ઘણું,
વિષ્યવાર મિલે હું સહી, આઠ દિવસ માગ્યા ગહિરહી, માગે તેહની કીરિતિ કસી, ધન્ય દેનારે દિયે જે હસી! એ
અમારિપડા વજડાવ્યા જેહ, શાંતિચદ્રને મહિમા તેહ છે શેત્રુજ ફરમાન કરાવ્યાં સાર, ભાણચંદ્રને તે ઉપગાર;
સાઘ વતી મુજ મા તહિં, ઘણુયે શ્રાવક મુજ માને નહિ ગાલિ માન ગુરૂ હીરસૂરીન્દ્ર, જ્ઞાન નિરમળું ક્યું પૂજેમચંદ્ર
અમદાવાદમાં શ્રાવક સાર, સુહણે દીઠું એક અપાર. ૧૪ આવી હીરતણે કહે તેહ, ગૂજર ખંડને રાજા જેહ,
સ્વાનિ ચઢી આ ગહિગહી, મરતક છત્ર ધરાવ્યું સહી. ૧૫ હીરે અર્થ પ્રકાશે તેહ, દેશે ગુજરાતી નર જેહ,
આવે પિણ થિર ન રહે અતિ, પચઢણે વાહન ભંડાવતી. ૧૬ અનુક્રમે તિહાં મદફરશાહ, અમદાવાદમાં પરગટ થાય;
વાતહવાવિહાં અકબરશાહ, ખાન ખાના દો તેણે ઠાય.19 કટક ઘણું જાણી થિર હૈ, કલ્યાણરાય તવ મિળવા ગયે
કર્યું બહ માહરા ખુનકાર ! મિન્યા પિંજારા બાવન હજાર હું કલ્યાણ આવું તુલ્મ સાથ, હવડાં લેઈ આપું ગુજરાત !
મીરજાખાન હુએ હસીઆર, રાજનગરે આ તેણુ વાર સામે મદફર ચાલી ગયે, મહાસંગ્રામ તિહાં કણિ થયે, પિતે પાતશા ઈતરૂઆરિ, કટિકમાંડિ કરી મારામારી. ૨૦
૧ પ્ર. “ઘણાઈક લોક મુઝ માને નહિ ” ૨ પૂર્ણિમાને ચન્દ્ર. ૩ સ્વનું ૪ કુતરા ઉપર. ૫ પ્રહ “ વડણ વાહન ” મુદફરખાન સુબા. ૭ તરવાર.
Page #366
--------------------------------------------------------------------------
________________
હીરના શ્રાવકા.
( ૨૯૩ )
સખલજીજીએ તેણે ઠાર, વઢતાં ભાગી તિણુ તરૂર; કટિકમાંહિ સન્દેહ સહિ હૂ, મદર જીવેછે કે મુ! ૨૧ દીઠા નહિ જ્યારે સુલતાન, ત્યારે એસા હમસીખાન; પાતશા પાછે જોકે ફ્રી,પલાણુતણી પિર સહુએ કરી ૨૨ ભાગા મદ તેણીવાર, મીરજાખાન હુ જયકાર;
હેવી વાત અકમરશાહા જ્યાંઢિ,ભાખ્યા ચ્યાર કમલખ ત્યાંહિ.૨૩ મહમુદ પાતશા પહેલા દ્વારે, પુરાનદીન માા પેજારે;
દૂર કરી રાખ્યા ચાકરી, તેણે મહમુદ ગળે દીધી છરી. ૨૪ બીજો કમલખ`અતિમિતખાન, ગુજ્જર પાતશા ખાચુ માન; દેઇ ગુજરાતને મુનિ મિળ્યા, આપ વરગટીપા વળ્યે, ૨૫ ત્રીજો કમલખ- કુતખદીનખાન, અંતકાલે તસ નાઠી સાન;
વેરી મદફર વચને મિન્યા, તા તે માનવગતિથી જ્યેા. ૨૬ ચેાથેા કમલખ† મફૅર શાહ, આપ લડયા લશકરમે જાય;
આપ રહ્યા નહિ શિરપે જોય, દામ સુની દોલત વે ખાય. ૨૭ ગઇ ગુજરાત મુગલને હાથ, નાઠા મદર છે.છિ॰ સાથ;
સાચું થયું સુહાણાનું ધ્યાન, સાચુ જગમ્હાં હીરનુ જ્ઞાન.૨૮ ગુરૂને ભગત અસ્યા નહિ કેાઈ, વિજયદાનસૂરિ માટા હોય; એકદા કારણ ઉપનિ અતિ, લિખે લેખ તિહાં ગપતિ. ૨૯ ૧ ઝુઝયો. ર r પ્ર પલાયણ તવ સહુએ કરી. ’ ૩ પ્ર કુમખલ ૪ પ્ર “ધાર ” ૫ મ } પ્ર અજમતખાન ૭ વથી, ૮ પ્ર “કુમખલ” ૯ પ્ર૦ કમલ” ૧૦ પ્ર૦ ‘છાછે' છેડી, ત્યજી (?) ૧ સ્વપ્નાનું.
::
>>
r
કમખલ
<"
પ્ર વરગથી ૩
r
66
ܕܕ
33
Page #367
--------------------------------------------------------------------------
________________
( ૨૯૪ )
શ્રી હીરવિજય. ઉતાવલા આ શિષ્ય હીર! વાટે નીકળી પીજે નીર;
વાંચે કાગળ જગગુરૂ જામ, સજ થયા ચાલેવા તામ. જ ચોમાસાને છઠ તપ હોય, ન કરે પારણું ગ૭પતિ સેય;
કહે બાહેર જઈ કરસ્યું આહાર, રહેતાં નરહે મુજ આચાર૩ શ્રાવક સાધ કહે સહુ અતિ, કીજે પારણું તુહ્મ ગપતિ; ; હીર ન માને હુઆ એકમના, મટી તે જગમાં આગન્યાસ
(ગાથાસંબંધસત્તરિમાંની.) आणाइ तवो आणाइ-संयमो तहय दाणमाणाए; आणारहियो धम्मो, पलाल पूलन्द पडिहाई. ॥१॥ ગાવિંડારી, નવિ તિરું મારવિપૂરુ; पूएइ वीयरायं, सव्वंपि निरत्थयं तस्स'.
(પૂર્વ-પાઈ. ) તેણે કારણે આગન્યા તે સાર, હીરે કીધે તામ વિહાર
વિજયદાનસૂરિ વાંઘા તમેંઅતિ ઉતાવળા આવ્યા કરેં. ૧૩ કાગળ માંહિ ઉતાવળ ઘણી, તે કિમ રહીયે ગુરૂ ગધણી? વાર્ટિ આહાર કર્યો ગુરૂ સુણી, અતિ હરખે ગછનાયક ધણી
૧ બને પ્રતિયોમાં “ગુરુ” પાઠ છે. ૨ આજ્ઞા. ૩ આજ્ઞાથી તપસંયમદાન ઉચિત ગણાય છે. આજ્ઞાવિનાનો ધર્મ જેમ ફલકણસલા વિનાના ઘાંસના પૂલા હોય છે તેવો સમજવો. (૧) આશા ભંગ કરનાર મનુષ્ય, યદ્યપિ મહાસામગ્રીઓ સહિત ત્રિકાલ વીતરાગની પૂજા કરે, તે પણ સર્વ તેની નિરર્થક જાય છે (૨).
Page #368
--------------------------------------------------------------------------
________________
હીરના ગુણે. એહવે હીરવિજયસૂરિ જેહ, ગુરૂની ભગતિ કરતે તે;
પતે પૂજા પણ ત, અવિનય કુણે ન કીધે ક. ૩૫ સૂરજપરિ પૂજા સહી, કાઉત્સર્ગ પર રતિનિશિ લહીં; છાને ધ્યાન કરે ગુરૂ પરમ, મેટે આતમ સાખી ધરમ. ૩૬
( દુહા. ) શ્રીજિનવર કહે કીજીયે, આતમ સામે ધરમ,
હૂએ ભરતેશ્વર કેવલી, ટાલી મહેલાં કરમ. મન મહેલે ધર્મ જ નહિ, જન જાણે સ્યું હોય;
નરક આયરલ મેલીઆ, પ્રસન્નચંદ્રને જોય! અપ્રમાણ વેસજ કહું, જે નહિ સંયમ સાર;
વિષિ ગળેપી હે શમી, સહી મારે નિરધાર! આતમ વાત લહે આતમા, અવર ન જાણે મર્મ તે માટે કરે જીવડા, આતમ સાખી ધર્મ!
(પાઇ.). આતમ સાખી ધર્મ તે ગમે, રહે કાર્યોત્સર્ગ રયણીપનિશમે,
સીરેહીમાં ધ્યાન રહ્યા ધીર, ભમે દિલ તવ પડીએ હીર.૧ ૧ એક પહોર રાત્રિ બાકી રહે ત્યારે ઊઠીને કાયોત્સર્ગ–ધ્યાન ધરતો, ૨ ભાવતિ તિહાં અનિત્ય ભાવના, ધરે નિર્મળું ધ્યાનરે; ભુવનઆરિસામાં ઉપસ્યું, ભરતને કેવલજ્ઞાનરે. ૩ ” પૃષ્ટ ૮૫ આનંદકાવ્ય મહોદધિ મૈ૦ ૩ જું. ૩ જુઓ પરિશિષ્ટ ૨ જું. ૪ પ્ર૦ “વિષય, ગલેફી ” ૫ પ્રહ “ સમે ”
Page #369
--------------------------------------------------------------------------
________________
( ૨૯૬)
શ્રી હીરવિજય. ત્યારે સાધ કેતા જેઓહ, જે તે ગુરૂ હર પડે;
સેમવિજય પરમુખ સહુ કહે, ઈમે ધ્યાને જિનકલ્પી રહે! ૨ જેહને અંગે બળ પ્રાક્રમ ઘણું, એહ કષ્ટ અ છે તેહ તણું; તુક્ષે વિરૂદ્ધ કરે તુહ્મ (શે) આહાર, શિરે વહે છકેરે ભાર !
( દુહા). હર કહે એ અથિર દેહ, એ કોડી અંધાર;
રત્ન અમુલખ માંહિ ભર્યા, જે કાયા તે સાર! જબ લગે જરા રેગ નહિ, જવ લગે ઈદ્રી પરમ
દશવૈકાલિકમાંહિ કહ્યું, તવ લગિ સાધો ધર્મ ! જીવ કલેવર એમ ભણે, મુહ છતાં કરિ ધર્મ
હું માટી તું કયણમેં,આલિં હારે મ જન્મ ! શાલિભદ્ર સુંદર મુનિ, તાપ ખપે નવિ જાય;
અસિં અ તપ આદર્યો, નવિ એલખતી માય. જે કીધુ તે આપણું, કરસ્યું તે ઉધાર, “કે આપે કે નહિ દીયે, કાયા અરિ અસાર ! કહ્યાં વચન વેરાગમે, ધરને મન વેરાગ; વેરાગી પેઠે બહુ કરતા રસને ત્યાગ !
૧ પ્ર. ૧ જાગેહ, ” ૨ જિનકલ્પીઆચાર શ્રીવીરના નિર્વાણ પછી કેટલા સમયે, શરીરની શક્તિ ઓછી થતી જવાથી બંધ પાડવામાં આવ્યો છે. ૩ પ્ર. “તમે વૃદ્ધ કિસ્યો તુમ આહાર”
૪ રત્નમય ૫ ફેકટ. ૬ “સુંદર સુખી ' ૭ એને એ. જુઓ પરિશિષ્ટ ૯ વધુ માટે જુઓ આનંદકાવ્યમહોદધિ મૌ૦ ૧ લું પાનું ૧લું શાલિભદ્રરાસ. ૮ પ્રહ “કે દીયે કે નવ દીયે ” ૯ વૈરાગ્યમય.
Page #370
--------------------------------------------------------------------------
________________
હીરના ગુણે.
( ૨૯૭ ) (કવિત.) રૂપક વિમળ વાણી, વિચક્ષણ વારૂ મને,
વન્દુ રિષિ નિકેપંન્યાસ, જંબર મેઘકુમર ને ધને. ૧ એ દીઠે દીઠા વળી તાસ, ખાયમ વારિ લીયે;
એકઠામિ દ્રવ્ય ખટ, ઈઅ ગણી મુનિ લેહ. કાપ ન દે વિણ ખરડ, રેશમ વસ ન ધરત તેહ
સંથારે મુનિ કહીયે ન ઘાલે, આવે ઊંઘ બેઠે ઊંધે. ચીવર ત્રિણ્ય એજ શિયલે, વલિ ન કરાવે જેહ,
વલિ વૈયાવચ્યાદિક, શિષ્ય નહુ દીર્ષે ૯તેહ આતમ સાખી આતમા, ધ્યાન બરિન છેડિ ઇષભ કહે કે આજ ન દીસે, નીકાઋષિપંડિતની જેડી. ૫
( દુહા) તેજવિજય તપીઓ સહી, લીયે શુદ્ધ આહાર
પ્રીતિવિજય ઈ ભલી, મુગતિ નારી ભજનાર. આણંદવિજય તપીઓ હવે, ફરી નિરસ આહાર,
બાર દિવસ અણસણ કરી, સૂર ઈશાને સાર. ૧ પ્ર. “રૂપવન વાણી વિમલ” ૨ જુઓ પરિશિષ્ટ ૧૦ મું તથા પાને ૨૫૩ માં જંબ–પ્રભવાને સંવાદ. ૩ જુઓ પરિશિષ્ટ ૧૧ મું. ૪ જુઓ પરિશિષ્ટ ૧૨ મું તથા વધુ માટે આ કામ મૈ૦ ૧ લું શાલિભદ્રરાસે ધનાવૃત્તાંત ૫ ખાદિમ-ખાવાના પદાર્થો તથા વારિ–પાણી. ૬ મેલ કાઢો, કપડા ધોવા ઈત્યાદિ બગડ્યા વિના નહિ કરતા. ૭ પથારી, બીછાણું. ૮ કદિ પણ ૯ દીસે, દીક ૧૦ બપેરે, પ્ર. ત્રિકાલી ૧૧ પ્રહ “પંન્યાસની” ૧૨ લે, ગ્રહણ કરે.
Page #371
--------------------------------------------------------------------------
________________
(ર૯૮ )
શ્રી હીરવિજય. વિનીતવિજય વિદ્યા ભલી, તપીઓ નિરસ આહાર;
'લેટિ છાસીનું પારણું, સમતા શીલ અપાર ધર્મવિજય મધુરે મુખેં, સમતા શીલ ને) જ્ઞાન;
આડંબર નિંદા નહિ, વેયાવચ્ચ નહિ માન. હીરશાશને વાદી બહુ, ધર્મસાગર ઉવજ્જાય;
સાગર પરિ બહુ તાણીઆ, નાખ્યાં દૂરિ જાય. પદમસાગર વાદી હુએ, નાશતનરસિંઘ ભટ્ટ
નખેં કરીને બૂજ, દીઠે જીવ પ્રગટ્ટ. સીહીના નૃપ આગળ, છ વાદવિવાદ
જયગન (યજ્ઞ) ધર્મ ઉથાપીએ, બેડા બાંભણ સાધ. વિપ્ર કહે અજ એમ કહે, વિપ્ર ! વેગે અમ મારિ,
પશુતણે ભવ છૂટીયે, જઈએ સ્વર્ગ મજારિ. અજ કહે અ પશુ ભલાં, મ કરેસિ સ્વર્ગની વાત;
તુહ્મ સજનનેં સૂર કરે, અશ્વે ન તાહરા તાત ! હાર્યા વિપ્ર ન બેલીઆ, પરમસાગરજી તેહ;
કરમસી ભંડારી બોલીએ, માનભ્રષ્ટ થયા તેહ. યુગતિ કહી નર નારીની, નારવાણિ ચાલે;
કીધી પ્રતિમા તેહની, પૂજ્ય કર્યું ન દેહ ! પદમસાગર કહે ઈમ નહિ, તેહને નારી દેય
એક પૂજે એક પગ ધરે, થુંકે મતકિ સેય.
૧ લેટ અને છાશ ૨ પ્ર“જિણે ” ૩ પ્ર. “નાસ્તિગ.” ૪ પ્ર. “ દીઠા ” ૫ યજ્ઞધર્મ. ૬ પ્ર૦ “વિઝા ! વેગ વિચાર” | પ્રનિવણે ચાલેય” ૮ પ્રહ “પૂંજી કર્યું ન દેય ?”
કાન
/
*
* * *
Page #372
--------------------------------------------------------------------------
________________
હીરના સાધુ.
(૨૯૯ ). નર આચ્ચે પરદેસથી, માંની ભગતી નારી;
ચૂડી કરીયે વારડી, રંડા સીરી ઠારી. ઋષભદેવ નર આપણે આપણુ બેહુએ નારી;
પૂજે તે પદવી લહે, ભુંડી સારવણ ઠારી. નૃપ રી કહે ઋષિ ભલે, આજ ઉતાર્યો નાદ;
નિત્યે પ્રતિમા ઉથાપતે, કરતો બહુર્યું વાદ. વાદિ દિગંબર જીતીઓ, ખમણે થાપે જાય; આહાર નહિ નર કેવળી, નારી મુગત્યને હાય! ૧૬
૧ પ્ર“ભૂંડી કરી દીયે વારડી.” ૨ ખમણ, શ્રમણ, સાધુ, દિગમ્બર સાધુઓ કેવલીને આહાર નહિ અને નારીને મુક્તિ નહિ તેવી સ્થાપના કરે છે. ૩ મુક્તિ, મોક્ષ. જેનધર્મમાં દિગંબરનામા પન્થ છે, કે જેઓ દિશાનેજ અંબરવત્ર માની આંગ ઉપર વસ્ત્ર ધારણ કરતાં નથી આ લેકની એવી વિપરીત માન્યતા છે કે કેવલીને-કેવલજ્ઞાન પ્રાપ્ત થયેલાં મનુષ્યને આહાર-ખોરાક હેત નથી તેમજ સ્ત્રીલિંગે મોક્ષ મળતું નથી. અર્થાત સ્ત્રીઓને મોક્ષ નથી. આ માન્યતા કેટલે અને કયે અંશે સિદ્ધ છે તેનો વિચાર સુજ્ઞ વાંચકોને સોંપીયે છિયે. તથાપિ સાધારણ બુદ્ધિથી એટલું તો ખરંજ કે દેહધારી કેવલીને આત્મા આહાર વિના કેટલે સમય ટકી શકે ! કેવલજ્ઞાન પ્રાપ્ત થવાથી કાંઈ દહ છુટતો નથી, અને દેહને ટકાવી રાખી અન્ય ઘણું ઉપકારી કામે કરવા માટે દેહને આહાર આપ્યા વિના ચાલતું નથી. શ્રી મહાવીરે પિતે બારવર્ષ મૈનપણે ગાલ્યાં, અને કેટલાટ તપ કર્યો તો પણ ગાળે ગાળે આહાર વિના ચાલ્યું નહિ ! શ્રદ્ધને પણ ઘણે વખત સુધી તપ કર્યા છતાં પણ અંતે આહાર વિના ન જ ચાલ્યું, એ વાત પણ પ્રસિદ્ધ છે. તે પછી દેહધારી સામાન્ય કેવલીઓને આહાર વિના કેમ નભે ? એને વાંચકે વિચાર કરશે.
સામાન્ય દૃષ્ટિથી એ પણ વિચારાશે તો જણાશે કે મેક્ષ પુરૂષને જ હોય, અને સ્ત્રીઓને કેમ ન હોય ! સ્ત્રીઓમાં શક્તિની કોઈ ઉણપ હોતી નથી. સ્ત્રી અને પુરૂષો અને સ્વવીર્ય ફરવાને સરખી જ શક્તિવાલા હોય છે. વ્યાવહારિક દૃષ્ટિથી જે જોવામાં
Page #373
--------------------------------------------------------------------------
________________
શ્રી હીરવિજય.
(અનુષ્યમ્ વ્રત્ત.) रात्री लिङ्ग पतेः पश्य, प्रभाते देवदर्शनात्। मध्यान्हे च गुरुं दृष्ट्वा, मुक्तिर्नास्ति दिगम्बरी ॥१॥
ક - (પૂર્વ-દૂહ.) કલ્યાણવિજય વાચક વડે, વાદ વિપ્રસ્યું કીધ,
વછ ત્રવાડી આવેલેં, વાપી જૈન પ્રસિદ્ધ ખટ હજાર બાંભણ મલ્યા, ભેજન કાજે ત્યાંહિ;
કલ્યાણવિજય તિહાં આવીઆ, રાજપીપલામાંહિ. વછ ત્રવાડી પુરધણું, વિબુધ-સુર-કવિરાય;
ન્યાય નીતિ દાતા વડે, ભૂખે કેઈ ન જાય. કલ્યાણવિજય તેણે તેડીઆ, મળી વિપ્ર સભાય,
વાદ કરે નર તુહે ભલે, કરસ્યું નરતો ન્યાય. આવે તો શું સ્ત્રીઓએ પિતાની શક્તિ નથી દાખવી ! આજ પણ શું કેટલીક સ્ત્રીઓ પુરૂષો કરતાં પણ ચઢી જાય તેવી નથી ? અને પૂર્વ ન હોતી ? આપણે દેશ છોડી પશ્ચિમાત્ય દેશ તરફ જશું તો તે ખુલ્લું જણાશે કે ત્યાં તો સ્ત્રીઓનુંજ પ્રધાન વિચારાયું છે. હિન્દુસ્થાનમાં સ્ત્રીઓનું પ્રધાનપણું માનવામાં નથી. આવતું તેથી સ્ત્રીઓની શક્તિને કાંઈ લે પ થઈ જતો નથી તેમાં પણ વલી ધાર્મિક દ્રષ્ટિ અને વિષયમાં તો પુરૂષો કરતાં પણ સ્ત્રીઓ ચઢી જઈ તપ-જપ–ધ્યાનાદિ વિશેષ સેવે છે, એ કાંઈ અજાણ્યું નથી. સ્ત્રી અને પુરૂષોને મેક્ષબાબે સમાન હકજ હોય એવું સાધારણ બુદ્ધિથી પણ વિચારી શકાય તેવું છે.
૪ દિગંબર સ્ત્રીઓ રાત્રે પતિનું લિંગ જુએ છે, પ્રભાતે દેવ- , દર્શનમાં તેની પ્રતિમા નગ્ન હોવાથી દેવ લિંગ દેખે છે, અને બપોરે વલિ ગુરૂઓ પણ નગ્ન હોવાથી ગુરૂ દર્શન સમયે ગુરૂનું લિંગ નિહાલે છે તેથી તે સ્ત્રીઓનું બ્રહ્મચર્યત્વ અસ્થિર હોવાથી દિગંબર સ્ત્રીઓને મોક્ષ નથી” આવી કવિની ગંગ ઉક્તિ છે. નિતા, નિર્મળ, ચે.
Page #374
--------------------------------------------------------------------------
________________
૨૩
હીરના સાધુ. ત્રિશ્ય તત્વ ભટ થાપતા, હરિ(૧)બ્રાહ્મણ(રશિવમ(૩).
કરતા(૧)હરતા(૨)પાળતા ૩), સઘળે વ્યાયે બ્રહ્મ વાચક કહે એ નવિ મલે, સઘળે સાંઈ ન હોય
અશુધિમાં તે કિમ રહે, કરતા કમજ જોયા કર સાંઈ ન સરજે અસુરનેં, જેહ હણના ગાય,
નિચ ઊંચ દુર્બલ સુખી, નવિ સરજે મહારાય ! હરતાં હત્યા ઉપજે, પાલતે હે પ્રેમ
ક્રોધાદિક પાખે વળી, કહી પરિ મિલ એમ ! ૨૪ ગુરૂ બ્રાહ્મણ તે સડી, ખરે જે પાળે વ્રત પંચ, હિંસા(1) જૂઠું(૨) અદત્ત(૩) મૈથુન ૪, નહિ પરિગ્રહને
સંચ. (૫) ૨૫ શૈવધર્મ સાચે સહી, કરતા માને કર્મ દેવ કેય દયા ધમ, ગુરૂ પાળે જે બ્રહ્મ. ૨૯
( કવિત. ) દેવ અગ્નિ ને ઈસ, હરિ ઉગ નારી; ઉમયા ઈચ્છે મસ, હાથિ પગ મુખિ મારી. પાણિ તીરથ જાસ, અજા મારતાં ધમ; ગુરૂ સંગિ જાસ, નામ કહેવાયે બ્રહ્મ ઉપૂછ પૂજે, સીસ નમાવે સા ને; કવિ ઋષભ એણપરિ ઉચ્ચરે, કહાં પરિ તારે આપને ! ૧
૧ પ્ર. “દેવ કેહ.” ૨ પ્ર“મહેશ” ૩ પ્ર“ગાત્ર કાગ ને પૂછ પૂજે. ”
Page #375
--------------------------------------------------------------------------
________________
શ્રી હીરવિજય.
(પૂર્વ-દુહા ) અનેક યુગતિ બેલ્યા બેહુ, કેણું ન રાખી લાજ
બાંધ્યા વિપ્ર બેલ્યા નહિ, તવ બે વછરાજ. જૈનધર્મ સાચે સહી, સાચે દેવસ્વરૂપ;
નિર્ગથ ગુરૂ સાચો સહી, પડયા તુમ અંધ કૂપ ! એહનું પંડિતપણું ભલું, 'પૂર વાણિગ બુદ્ધિ
પછિ હુઆ આપ મુનિવરૂ, વ્યાકર્ણ કેરી શુદ્ધિ અભણ ખેડયા ઋષિ સ્તવ્યા, આલે વસ અંબાર;
રાજપિંડ લીધે નહિ, હરખે પુરૂષ અપાર. ચા વાચક વાગતે, વર જયજયકાર
એ ચેલા ગુરૂ હીરના, એક એકર્ષે સારા કવિ ચેલા કેતા કહું, સકલચંદ ઉવજઝાય; શાંતિચર ને ભાણચંદ,હેમ વડેકવિરાય.
(પાઈ) એ ચેલા ગુરૂ હીરના હાય, હીર સમે નવિ દુઓ કેઈ; તપે કરી ધને-અણગાર, શીલથુલિભદ્ર-અવતાર.
૧
૧ પહેલાં, સંસારીપણામાં ૨ વ્યાકરણ. ૩ સાધુઓને રાજપિંડ-રાજાના ઘરને આહાર અને વસ્ત્રાદિ, નિત્ય નવીન રસવતી અને ઉત્તમ આછા વચ્ચે ત્યાંથી મળવાને સંભવ હોવાથી ન લેવાની શાસ્ત્રમાં આજ્ઞા-મનાઈ છે. ૪ પ્ર. “ ત્રવાડી ” ૫ પ્ર૭ હેમચન્દ્ર” છે જુઓ પરિશિષ્ટ ૧૩ મું.
Page #376
--------------------------------------------------------------------------
________________
હીરના ગુણે.
(૩૦) વેરાગે જિમ વઈરકુમાર', નેમિક પરિ બાલહ બ્રહ્મચાર;
ગૌતમપરે ગુરૂ મહિમાવંત, રૂપે જાણું મયણ અત્યંત. ૨ બુદ્ધિ જાણે અભયકુમાર, સભાગે ક્યવને સાર
વાદે વૃદ્ધદેવસૂરિ જસ્ય, જ્ઞાને સ્વામિ સુધમ અસ્પે. ૩ રાજ્યમાને જિમ હેમસૂરીન્દ", પરિવારે જિમ ગ્રહગણચંદ,
ધ્યાને જાણે મુની દમદંત, ક્ષમાર્યો કરગડુને જતા. ૪ દાનગુણે જાણું સુરતરૂ, વિદ્યાયે જાણું સુરગુરૂ,
સાયર પરે દીસે ગંભીર, મેરૂતણી પર્વે મુનિવર ધીર. ૫ મેઘ પ ઉપગારી હીર, નિરમલ જાણે ગંગાનીર; કંચન પરે દસે નિકલક, વિચરે સિંહ જ નિ:સંક ૬ સૂરતણી પર્વે તું દીપ, મયગલપરે ચાલે ગાજતે; ચંદતણી પરે દીસે સેમ, કંચન વરણી કાયા રેમ. ૭
૧ જુઓ પરિશિષ્ટ ૧૪ મું તથા પાને ૨૫૪ થી ૨૫૬. ૨ શ્રીકૃષ્ણવાસુદેવના ભાઈ બાવીસમાં તીર્થકર શ્રી નેમિનાથની માફક બાલબ્રહ્મચારી, ૩ મદન, કામસમાન. ૪ ગૌતમસ્વામિની લબ્ધિ, અભયકુમારની બુદ્ધિ, યવના શેઠનું સૈભાગ્ય, ઈત્યાદિ વાકયો અદ્યાપિ ચોપડાપૂજન વખતે ચેપડાઓમાં લખાય છે. ૫ અ “ જિમ તપે સુરેંદ” ૬ બ્રહસ્પતિ સમાન વિદ્યા. ૭ મેરૂપર્વત તુલ્ય ધીર-અચલ. ૮ સુવર્ણ માફક ચો . ૯ સૂર્યસમાન દેદીપ્યમાન ૧૦ હાથી, ૧૧ શીતલ.
Page #377
--------------------------------------------------------------------------
________________
( ૩૦૪). શ્રી હીરવિજય. કર્મ પર ગુતે દ્રિ સહી, ગ્રહગણપરિ ફરતે ગહિંગહી,
ભારેખમ પૃથવીની પરે, વૃષભતણી પરે ધોરી ધુરે. તે ભારંડ પંખી પનહિ પ્રમાદ, સંખ પરે જસ હિરો સાદ,
વાસીચંદન સરિખા દેય, મણિને પહાણ સરિખા હેય. સરિખા તુજ પૂજા અપમાન, સરિખ જેહને પેદન ગાન .
પંકજ પરેનિપજ હીર, સરિખાં રાબ° અને વલિ ખીર૧છે
અનેક ગુણ દીસે ગુરૂ રાય, પૂરા દેવે કહ્યા ન જાય ૧૧ પૂરે દેવવિમલ પંન્યાસ, સોળ સરગ તેણે કીધા ખાસ વિષ્ય સહિમને પંચ કાવ્ય, કર જોડી તેણે કીધા ભાગ્ય. ૧ર
૧ કાચબો જેમ કનિદ્રોને ગોપવે-છુપ છે તેમ પદ્મિના વિષે ગોપવનારી–ડો નારો ૨ ગ્રહો જેમ દરેક દિશામાં કર્યા કરે છે તેમ દરેક સ્થળે ફરનારો. અર્થાત્ એક લે નગર પડેલીએ થઈ પડી નહિ રહેનાર ૩ ગગગછ અને ક્રિયાદિનો ભાર સહન કરવામાં પૃથ્વી તુલ્ય ૪ વૃષભ-બલદ સ્વકંધ ઉપર ભારને લઇ ખેંચે છે તેમ અઢાર હજાર શિલાંગરથને ધરી, ચારિત્ર અને શિલરૂપી રથને વહન કરનાર ખેચનારે. ૫ પ્રમાદ–સાળસ વિનાને. ૬ સખસમાન ગંભીર-ગુહરસાદવાલા. ૭ વાંસી–સૂવારના વાંસલાવડે કઈ શરીરની ખાલ ઉતારી જાય, અને કઈ ચંદનાનિનો લેપ કરી જાય તો પણ બને ઉપર સમાન ભાવવાલ ૮ મણિરત્નાદિક અને પત્થરને સમાન સમઝતારો. અર્થાત્ રત્નાદિ દ્રવ્ય ઉપર લાભ વિનાને. ૯ કમલની માફક કમલ કદમાં ઉગે છે, અને પાણી પિવાય છે તો પણ કાદવ અને પાણી ના નિલે પ-નિરાળું થઈ ઉપર આવીને ઉભું રહે છે તેમ, દુનિયામાં જગ્યા છે, દુનિયામાં છતાં સુધી રહેનારા છે છતાં અ તથી સઘલી દુનિયાના ખટપવા નિરાળાનિર્લેપ છે. ૧૦ રાબડી. ૧૧ દેવાથી પણ કહી શકાય નહીં તેટલા ગુણે હીરના છે તો મારી ની વાત ?
Page #378
--------------------------------------------------------------------------
________________
હીરના ગુણો.
(૩૦૫ ) પાંચ હજાર અને સયપંચ, એકાવન ગાથા વાહનો સંચ,
નવ હજાર સાતસે પીસ્તાલ, કરે ગ્રંથનર બુદ્ધિ વિશાળ. ૧૩ વિકટ ભાવ છે તેના સહી, માહરી બુદ્ધિ કાંઈ તેહવી નહિ,
મેં કીધું તે જોઈ રાસ, બીજા શાસ્ત્રને કરી અભ્યાસ. ૧૪ મેટાં વચન સુણી જે વાત, તે જેડી આ અવદાતર,
ઓછું અધિકું કહ્યું હેય જેહ, મિચ્છાદુક્કડ ભાખું તેહ ! ૧૫ પુણ્ય નિમિત્તે કીધે મેં રાસ, પુર્વે પહુતી માહરી આસ!
પુણ્ય એવું મને રથ થયે, પાતિગમહેલ ભવભવને ગ.૧૬ ગાયે હીરવિજય કર જોડી, જેહની જગૅ દીસે નવિ જેડી,
અનેક ગ૭પતિ આગે હાય, હીર સમે નવિ દીસે કેય ! ૧૭ ગ્રહગણમાંહિ વડે જિમ ચંદ, સુરમાંહિ જિમ મટે ઈદ
રાજામાંહિ જિમ મેટે રામ, સતીમાંહિ સીતાનું નામ. ૧૮ મંત્રમાંહિ મટે નવકાર, જિમ તીરથ માંહિ શેત્રુજે સાર;
જિનમાંહિ મેટે ઋષભજિર્ણોદ, ચક્રમાંહિ જિમ ભરતનરીંદ.૧૯ પરવતમાંહિ વડે જિમ મેર, પંથમાંહિ જિમ મુગતિને શેર
નદીમાંહિ જિમ ગંગાનીર, ગ૭પતિ સહુમાં મેટે હીર ! ૨૦ કામકુંભ ઘટમાંહિ જેમ, બ્રહ્મચારીમાં મેટ નેમ, નગરીમાં વનિતાજ વિશેષ, વિનયવંતહાં લખમણ એક. ૨૧
૧ વિચક્ષણ, ઉમદા. ૨ અધિકાર, વાત, કથા. ૩ પાપરૂપ મેલ, કચરો. ૪ પૂર્વે, પહેલાં, ૫ “ પરણે જે તે ગાઈએ, લેક નીતિ પખ. આ આચાર હોવાથી અને કવિ પણ
હીર સમો નવિ દીસે કાય !'' વાક્યથી, શ્રીહીરના બહુમાનપૂર્વક ગુણો ગાયાં છે. ૬ નેમિનાથ, બાવીસ તીર્થપતિ,
૨૨
Page #379
--------------------------------------------------------------------------
________________
( ૩૦૬ )
શ્રી હીરવિજ્ય.
પર્વમાંહિ પન્નૂસણ હાય, સૂર્ય સમા નહિ
યે તે કાય; કલ્પવૃક્ષ તરૂ આરમાં સાર, સ્રીમાં મદૅન્યા અવતાર. સરમાં માનસરોવર સેાય, કામધેન ગામાંહિ જોય; ચછમાંહિ તપગછ ગ’ભીર, ગળપતિ માટે ગુરૂ§ીર ! ૨૩ સુરનર ગુણ જેહના ઉચ્ચરે, ઋષભકવિ ગુણમાલા કરે;
૨૬
૨૭
ક ખપે પુન્ય ડાયે ઘણું, સમકિત નિર્મળ તે આપણું. ૨૪ એક ગુણ રાજાદિકના ગાય, તે નર સુખીઆ ઈહાં કણે થાય; પ્રાહિ પામે પરભવ હ્રાણ, લેલે અધમ કર્યો ગુણખાણુ. ૨૫ એક વખાણે નારી રૂપ, ઈંડાં સુખ નહિ પરભવ દુઃખ; કૂપ રગત મ`સહાડના ખેડ, સાય વખાણે અમૃતકુંડ એકતા વેસર જોડી આહિ, ઈહાં કણિ દુઃખીઆ હાય પ્રાંહિ; પરભવ દુઃખ પામે નિરધાર, સાર પુરૂષને કરે અસાર. એક મુરખ જોડે ગુણુ ભાંડ, આ ભવ પરભન્ન તસ મુખે ખાંડ; ૩ખાટા એટલ પરગટ ઉચ્ચરે,થાયે ભાંડ ચિંહુગતિમાં ક્રે. ર સુગુરૂ કુદેવતણા ગુણ ગાય, અસિદ્ધિ કિસી નવિ થાય; સુગુરૂ સુદેવની નિંદ્યા કરે, ધર્મ ઉથાપી ચિ ું ગતિ ક્િર ઈસ્યા કવિ હુ હુઆ જગે મહુ, તવતા પાર ન પામ્યા કહું; સુગુરૂ પુદેવતણા ગુણ ગાય, આભવ પરભવે સુખીઆ થાય. ૩૦ સ્તુતિ કરતા લહિ પલાગી જાય, ઇંદ્રતણી પદવી તે હોય; વિધિ લહે તે ગણધર થાય, તીવ્ર રાગે 'હુએ જયકાર
૧ માટેભાગે, ૨ પ્ર૦ “ કરે છ ૩ પ્ર. “ ઢાંકયા '' કવિતા કવતા, કહેતાં, ખેલતાં. પ લય,ધ્યાન. } ૫૦ જિનરાય ! ”
..
99
ર
ર
૩૧
૪ ૦
હવે
Page #380
--------------------------------------------------------------------------
________________
વન્દનમહિમા.
( ૩૦૭), લહિ લાગાનું થાનક એહ, દેવગુરૂ ગુણ સ્તવીયે જેહ, 'રાવણ પરિ તીર્થકર થાય, કર્મ ખપાવી નિ મુગતિ જાય. ૩૨
(ઢાલ-સિંહતણું પરિ એકલેરે. રાગ ગેડી.) પાતિક ચૂર કરે તદાર, ગુરૂને વંદને જાય, પિતે પુણ્ય હેયે ઘણુ૨, ગિડગિ હલુએ થાય રે–
ગુરૂ વંદન કરે. આંચલી. ૧ નીચ શેત્ર તે પવિરે, ઉંચું ગોત્ર બાંધે;
કર્મ ગાંઠિ ટાલી કરી, તીર્થકરપણું લહિ તેહેરે. ગુરૂ. ૨ ખ્યાયક સમક્તિ પામીયોરે, ટાલી સાતમી નર્ક;
ત્રીજી નરસિં આવીઓ, ધન્ય તું યાદવ વરે. ગુરૂ. ૩ શીતલાચાર્યગુરૂ તણારે, શિષ્ય ભાણેજારે ચાર; ગુરૂ વંદન કાજે ધરે રે, હિયર્ડ હર્ષ અપાશેરે. ગુરૂ. ૪
૧ જુઓ પરિશિષ્ટ ૧૫ મું. ૨ પાપથી હલકે, ઓછા કર્મોવાલે. કક્ષાયિક. ૪ પ્ર “ધ્યાનોપાદનવગેરે ” યાદવકુલભૂષણ કૃષ્ણમહારાજે પિતાના બધુ ને મીશ્વર ભગવોને વિધિપૂર્વક વન્દન કરીને, નેમીશ્વરના અઢાર હજાર સાધુને પૃથક પૃથક ખમાસણા પૂર્વક ચઢતે ભાવે વિધિસહિત વાંદીને ભગવન્તને કહ્યું “ સ્વામિન્ ! ઘણે શ્રમિત થયો ” ભગવતે કહ્યું “ યાદવપતિ ! શ્રમ ઉતર્યો. કારણ દરેક સાધુને વાંદતા, સાતમી નરકનું લ-કર્મ તમે બાંધ્યું હતું તે કૂટિને ત્રીજીનું થયું ! ” કૃષ્ણ કહ્યું “ફરી વાંદુ ” ત્યારે ભગવો કહ્યું કે “મહાનુભાવ ! હવે ઈચ્છા પૂર્વક વાંદવાની ઈચ્છા થવાથી તે અવસર ગયો. આશાવિન અને ચઢતે રંગે વાંદવાથીજ સાતમી છેડીને ત્રીજી નરકે જશો. હવે આશા સહિતનું વાંદવુ બંધ રાખો. આ શ્રીકૃષ્ણ પણ તેમજ કર્યું
Page #381
--------------------------------------------------------------------------
________________
( ૩૦૮ )
શ્રી હીરવિજય.
વદન કાજે આવતારે, રહીઆ તે પુર માહારા; જ્યાંહણે ગુરૂને વાંદસ્યુ રે, સ્તવસુ' બહુ તેણે ઠારારે, ગુરૂ. ભાવે દેસ્યુ વાંદણુારે, કરસ્ય ભગતિ અપાર; નિરમળ ધ્યાને કેવળીરે, હુઆ મુનિવર તેહ ન્યારારે. ગુરૂ. ૬ ન્યાહણે ન જાયે વાંદવારે, ગુરૂ જુએ તીહાં વાટ; જોવા કારણુ ગુરૂ ગયા?, નાવ્યા તે સ્યા માટેરે. ગુરૂ. ગુરૂને દીઠા આવતારે, ઉભા તે નવિ થાય;
२
ગુરૂ કહે દ્યો તુમે વાંદણારે, વારૂ કહે મુનિરાયારે. ગુરૂ. ગુરૂ પૂછે 'અતિસદ્ધિ કિસ્યારે ! શિષ્ય કહે કેવલજ્ઞાન; તવ વેગે છે વાંદારે, મુકી મન અભિમાન રે. ગુરૂ, નિંદ્યા આપ કરતડાર, સ્તવતા શિષ્યનેરે ત્યાંહિ; વાંદતાં હુઆ કેવલીરે, મચ્છર નહિ મન માંહિરે. ગુરૂ. શીતલાચાર્ય કેવળીરે, પહેલાં ચેલા એ ચ્યાર; ગુરૂ વદન ભાવે કરીરે, પામ્યા ભવના પારરે.
(ચાપાઇ.)
એહવા શ્રીગુરૂના ગુણ લડ્ડી, હીરવિજયસૂરિ સ્તવી સહી; પૂરવપાતિક ટાળ્યાં વહી, સકલસિદ્ધિ નિજમ ંદિર થઈ. ભણે ગુણે વાંચે સાંભળે, તેહને મારે કલ્પદ્રુમ ફળે; લિખેલિખાવે આદર કરે, પુણ્યતણા ઘટ પોતે ભરે!
७
૧૦
રૂ. ૧૧
૨
૧ અતિશય. વચનાતિશય, જ્ઞાનાતિશય, વગેરે અતિશયા કૈવલ્ય પ્રાપ્ત થવાથી થાય છે. ૨ ગુરૂએ શિષ્યાને વાંદ્યા. કવલજ્ઞાન થયા . પછી તે લધુ હોય તે પણ ગુરૂને વાંદી શકતા નથી. કારણ કે કેવલી સામાન્ય સાધુ કરતાં ઉંચી ભૂમિકાને પામેલા હોય છે. તેથી સામાન્ય સાધુ મોટા હોય તેપણ કૈવલીને વાંદેજ એવા નિયમ છે.
૧
Page #382
--------------------------------------------------------------------------
________________
આશીર્વાદ.
( ૩૦૯) હીરતણે જે સુણયે રાસ, તેહના મનની પહેચે આસ તસ ઘરિ હૈયે કમળા વાસ, તેહને ઉચ્છવ બારે માસ ૩
હીરનામ સુણતાં સુખ થાય, મહઅલિ માને મેટા રાય, મંદ મણિ સુંદર મહિલાય,હય ગયવૃષભે મહિષી ગાય. ૪
પુત્ર વિનીત ઘરિ દીસે બહુ, શીલવતી ઘરિ દીસે વહુ સકટ ઘણુ ઘરિ વહેલ્વે બહુ, કીતિ કરે જગેતેહની સહ ૫ રોગ રહિત શુભથાનક વાસ, ઘણા લેક કરે તસ આસ,
'બહુ જીવે ને બહુ લજજાય, સેવનતણી પામે શયાય. ૬ જપે હરિતણું જે નામ, કરે દેવતા તેમનું કામ;
જેણે નામે વિષધર વિષ જાય, જેણે નામે ગજસિંહ પળાય. ૭ જેણે નામે વયરી વશ થાય, જેણે નામે દુષ્ટ દૂરે જાય,
“પ્રવહણમાંહિ બૂડતે તરે, હરિનામ હિયે જે ધરે. ૮ ભૂત પ્રેત ન માંડે પ્રાણ, હીરના નામ જપે જગે જાણ
હીરતણું ગુણ હીઅડે ધરે, જો જીવિત લગિલીલા કરે. ૯ ચરિત્ર હરિતણ સાંભળી, પાપથકી રહે પાછા ટળી,
ન કરે હિંસા બેલે સાચ, વિવહારશુદ્ધિ નિરમળ કાચ. ૧૦ વેસગમન નવિ ખેલે દૂત, રાખે જૈનતણું ઘરસૂત;
પાપપગરણ મેલે નહિ, પર નિંદા નવિ કીજે કહી. ૧૧ ધ માન માયા ને લેભ, ચ્યારેને નવિ દીજે થે, રાગદ્વેષ બળીઆ જગમાંહિ, સુણ પુરૂષ! ટાલીજે પ્રાંહિ. ૧૨ ૧ પ્ર“ બહુ જીવને ઉપકૃત થાય, ” ૨ પ્ર“સેવાય”૩નાશી જાય. ૪ હોડી, સ્ટીમર, ઝાઝ વગેરે. ૫ જ્યાં સુધી જીવે ત્યાં સુધી. ૬ વેશ્યાગમન, અને જુગાર.
Page #383
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
શ્રી હીરવિજય. ખમા-વિવેક-પૂજા આદર, શ્રીગુરૂભગતિ ભલીપરે કરે; ગુણ લે ને નિંદે આપ, સુણી પુરૂષ! ન કીજે પાપ. ૧૩
( દુહા.). શ્રી જિનવર મુખ્ય ઈમ કહે, શાસ્ત્ર સુલું નિજ કાન;
પાપકર્મ નવિ પરિહરે, તે નર પત્થર સમાન. જળમાં પડીએ પાટણ, ભીંજે પિણે નહિ ભેદ,
ગુરૂવચને નર ડેલત, ન કરે પાપ નિખેદ બહુભવ તેહને જાણજે, સુણી ન લહે વેરાગ; તેલ સરિખા જે નરા, તેહને કહાં શિવમાગી.
(ઢાલ-કહિણી કરણું તુજ વિણ સાચે. એ દેશી.) મુગતિપથ નવિ પામે નિચે, તેલ સિરિખા થાય;
જળમ્હાં મુકયું પસરે પ્રેમેં, ભેદી ભૂલી ન જાયજી. મુ૧ જળ સરખી ગુરૂની જે વાણું, નવિ ભેદે મનમાંહિજી;
હાહા જીજી મુખે બહુ કરતે, પાપ ન મુકે પ્રાહિંછ. મુ. ૨ એક નર જગમાં લેઢા સરિખા, અગનિ મળે તવ રાતેજી;
અગનિ ગયે કાળાનું કાળું, રગતપણું તસ જાતેજી. મુ. ૩ ગુરૂસપેગિ મિજે નર જ્યારે, ધર્મમતિ હેઈ ત્યારે જી;
જવ ગુરૂથી તે અળગે ઉઠ, તવનિજ પરિણતિ સંભારેજી.મુઝ ધર્મથકી જે નર પડે પાછા, તે સાધરસ લેહ સરખેજી; કંચન ફીટી લેહ નવિ થાયે, તે ઉત્તમ જગે પુરૂજી. મુ૫ ૧ પ્રહ “ હીરતણું ગુણ બલિ આપ ” ૨ મુખે, મોઢેથી. ૩ પ્ર. “ દ્રષદ ” શિલા. ૪ નિષેધ, ત્યાગ, ૫ પ્રહ “ ધમ નિમિત્ત " ૬ પ્ર. “સિદ્ધરસ
Page #384
--------------------------------------------------------------------------
________________
કવિની લઘુતા.
( ૩૧૧ સિદ્ધરસ સરિખી વાણી ગુરૂની, આતમ લેહ સરિખેજ, ગુરુવચને ભેદાણે પૂરે, તે ધરમી નિત નિરજી. મુગ૬
( દુહા ) તેલ સરિખા ત ટળી, જપે તે હીરસૂરી,
રાસ રમેં હીરને, કવિ નામિ આનંદ. (ઢાલ-નયરી અધ્યાથી સંચય એ. રાગ-ધન્યાસી.) આનંદ ભયે કવિ નામથી એ, તુક્ત કવિ મેટા હોય,
કવિપદ પૂછયે એ હું મૂરખ તુલ્મ આગળ એ, તુધ્ધ બુદ્ધિસાગરસેય. કવિ. ૧ કિહાં હસ્તી કિહાં વાછડેએ કિહાં ખાસર ને ચીર, કવિ
કિહાં બરટીની રાબડીએ, કિહાં ધૃત સાકર ખીર. કવિ૨ ન મળે સીપ ને ચંદ્રમાએ, ન મલે ખજુઓ સૂર કવિ,
કિહાં કલ્પદ્રમ ખીજડેએ વહાલા ગંગાપૂર કવિ. ૩ નામે સરિખા બહુ જણાએ, બેહુના સરખા નામ; કવિ
નામે અરથ ન નીપજેએ, જગમાં ઝાઝા રામ. કવિ. ૪ ગજકંઠે ઘંટા ભલીએ, વૃષભગલે ઘંટાય;
કવિ. તેણે કારણે વૃષભે વળીએ, ગજની તેડિ નવ થાય. કવિ. ૫ લંકાગઢ અન્ય નગરનાએ, બેહેને કહીયે કેટ, કવિ એહમાં અંતર અતિ ઘણેએ, જિમ ગહું બાજરી લેટ, ક૬
૧ પ્ર૦ “ સુણતાં લહે આનંદ ” ૨ પ્ર. “ હું મૂરખ કાંઈ નવિ લહુએ” ૩ પ્રક“ કિહાં વાપીઓ ગંગા પૂર” ૪ પ્રહ “કવિયો”૫ આ કવિ ઋષભદાસને કરેલે ભરતબાહુબલીરાસ, આનન્દકાવ્યમહોદધિ
Page #385
--------------------------------------------------------------------------
________________
( ૩૧૨ )
શ્રી હીરવિજય.
હેમાચારજ પરમુખાએ, માહાકિવ તસ નામ; સિદ્ધસેનદિવાકરૂએ, જેણે કીધાં બહુ કામ. અસ્યાં કવિના વચનથીએ, સુણતાં હું કાંઈ જાણુ; ખેલ ખિચ્ચાર હરખે' કવુંએ, કરી કવિતાનિ પરણામ, ક૦ ૮ ( ચાપાઇ )
એ નર જગમ્હાં મેાટા સહી, ખરાખરી એહુની નવિ થઈ; બુદ્ધિ સારૂ કીધે અભ્યાસ, કીધા હીરમુનિનેા રાસ. ભણતાં ગણુતાં કરજો જોડિ, ઋષભ કહે જહાં દેખા ખાડિ; તે ટાલેજો હરખેડ કરી, ોધ માન માયા પિરહરી ! એક ધ્યાને ઈદ્રી ગોપવી, બહુ સુખકાજ કવતા વિ;
સત્તર કક્કા મેં મેલ્યા ખાસ, કીધા હીરમુનિના રામ. કાજળ (૧) કાગળ (૨) કાંખળીઉં (૩) મળી, કાડા (૪) કાંખી (૫) કાતર (૬) વળી; કેડિટ (૭) કડિ (૮) કર (૯) કણનુ (૧૦) કામ, કાડ (૧૧) ધરી કન્સુરે ગુરૂનું નામ,
માક્તિક ૩ જામાં શરૂઆતમાં અમે છપાવ્યેા છે. તેમાં પૃષ્ઠ છ માં ૭૪ મી ઢાલ બરાબર આ માફકની છે. માત્ર અંદર નીચે પ્રમાણે વધારે ગાથાએ છે. આમાંની પ મી ૬ ઠ્ઠી ગાથાની વચ્ચેચંદન ભાજી વૃક્ષ સહીએ, અંતર બહુ તે માંહી; ગરૂડ ચીડી બેઉ પખી એ, પ્રાક્રમ સરખું ક્યાંહી. મહાનગર ને ગામડુ એ, એહુને કહીયે ગામ; હેમ પીતલ પીલાં સહી એ, જીઆ છે ગુણગ્રામ. તીર્થંકર નર અવર ને એ, માનવ સહી કહેવાય; તત્ત્વજ્ઞાન વિચારીએ એ, તવ બહુ અંતર થાય. આમાંની ગાથા ૭ મી ૮ મીની વચ્ચે..
*
વિક્રમરાય પ્રતિખેાધિયા એ, બહુ વરષન્તા દાન; ઇસા કવિપદ રેણુકા એ, હું નહી તેહ સમાન, ૧ પ્ર૦ “ કવિજનને ” ૨ કથ્ય, કહ્યું.
કવિ૦
કવિ૦ ૭
કવિ૦
७
८
""
3
૧ ક
Page #386
--------------------------------------------------------------------------
________________
કવિની લઘુતા.
(૩૧૩ ) કરણ (૧૨) કરાનું (૧૩) કાય (૧૪) વશ કરી,
કવિતા (૧૫) કાવ્ય (૧૬) કવિતા (૧૭) મન ધરી; એણી પરે શાસ્ત્ર તે કઠે થાત,
વાંઝી ન લહિ વિયાની વાત. નિર્ગુણ માની ક્રોધી જેહ, કાઢે ખેડ ખેડે તેવ;
એહ જોડતાં કેહીવાર, બેઠા બેલે વચન ગુમાર. પણ એ જાણે દુષ્કર કામ, એક કહે સ્થાને કરે તામ?
કવિ કહે ખાટી મૂરખભાષ, પુણ્યકાજે ખરચે નર લાખ! ૭ તેણે જસકીરતિ બહુ જોય, તેહથી આ પુણ્ય અધિકું હોય!
મન વચન કાયા થિર થાય, પરંધે પાપ ને પુય બંધાય. ૮ લહિ લાગિ ને નિરમળ ધાન, ખિણમાં પામે કેવળજ્ઞાન,
સઝાય સમતપજગે કે નહિ જાય મુગતિસિદ્ધશિલા જહિલ કર્યું શાસ્ત્ર નર ઉત્તમ કાય, દુલભધિથી જિનવર વાય;
મુકે બાર ને રહેતે ચાર, એકવીસ બેયને ગ્રહે અઢાર.૧૦ વાહલા સાત નવથી નાસેહ, આઠ આદરે દસ ડે
ધરે દોય ને સમજે વિણ્ય, તે નર જાસ્ય કેહોનિ સરણ. ૧૧ વાહલાં જસ(નહિ)ત્રિશ્યને ચ્યાર, પંચ ઈગ્યાર રૂચિ નહિ બાર;
વેર ચાલ્યું તેરસ્યું પ્રેમ, વીસ તજી ઓગણસ ગ્રહે કેમ. ૧૨ અંડી ચોવીસ ગ્રહે બાવીસ, બત્રીસ ગ્રહિ છડે પાંત્રીસ
ઓગણત્રીસર્યું ધરતે પ્રેમ, એકત્રીસ નિત્ય સંભારે કેમ. ૧૩ ૧ પ્ર“ કંઠે થાત ” ૨ વાંઝીય|. ૩ વિયાવાની, જનવાની. ૪ ગમાર. ૫ રોકે, અટકાવે. ૬ સ્વાધ્યાય. ૭ ચાદરાજકમાં સર્વથી ઉપલા ભાગે અદ્ધ ચન્દ્રાકારે સિદ્ધશિલા હોય છે અને સંસારથી મોક્ષ પામેલાં જીવે ત્યાં રહે છે. ૮ પ્રહ “પાયે”
Page #387
--------------------------------------------------------------------------
________________
( ૩૧૪). શ્રી હીરવિજય. તેત્રીસ લહે ન લહે ચેત્રીસ, અલગ મુકે કાં છત્રીસ
ચેરાસી ઉપરિ ચિત્ત જાય, એકસેઆઠ કહિયે નવિ શ્ચાય. ૧૪ સાંભલી હરમુનિને રાસ, સખરા બેલને કરે અભ્યાસ
મીઠાં બેલન મુકે સહી, હરિ ચરિત્ર સુણે ગહિરહી. ૧૫ વરસ ઇકેત્તર (૭૧) આશરે આયર,
પન્નરત્યાસીયે (૧૫૮૩) જન્મજ થાય; પન્નરછન્ન (૧૫૯૬) દીક્ષા લેહ,
સોળસાતેતરે (૧૯૦૭) ૫૦ પદ તેહ. સેળઆઠેરરિ (૧૬૦૮) સહી ઉવજય,
દાહાત્તરિ (૧૬૧૦) ગછનાયક થાય; બાવન્ને(૧૬પ૨)જેણે કીધે કાળ,
તે ગુરૂને વંદે વૃદ્ધબાળ. કવિનકેરી પહોતી આસ, હીરતણે મેં જે રાસ;
ઋષભદેવ ગણધર મહિમાય, તૂઠી સારદ બ્રહ્મસુતાય. ૧૮
(ઢાલ-હીશ્યરે હીથ્થરે હઈય હીં લડે. એ દેશી.) સરસતી શ્રીગુરૂ નામથી નીપને, એ રહે જિહાં રવિચંદ ધરતી, ઇંદ્ધિ વિમાન યુગ તાં લગિ જાણજે, દ્વીપ સમુદ્ર હઈ જેહ
| ફરતી. સરસતી ૧ કવણ દેસે થયે કવણ ગામે કહ્યો, કવણ રાયે લહ્યો એહ રા; કવણ પુત્રે યે કવણ કવિતા ભયે, કવણ સંવત્સરે કવણ
માસે. સરસતી. ૨ ૧ પ્રક“ માઠાં બોલને મુકે સહી” ૨ બંને પ્રતોમાં ૭૧ વર્ષનું આયુ લખ્યું છે પરંતુ ૧૫૮૩ માં જન્મ અને ૧૬૫ર માં કાળ એ હિસાબે ૧૯ વર્ષનું આયુ થાય છે. ૩ પ્ર “જગતી લાગે"
૧ ૭
Page #388
--------------------------------------------------------------------------
________________
કવિ પે
( ૩૧૫ ) કવણ દિન નીપને કવણ વાર ગુ *(ગુરુ), કરીએ સમસ્યા
સહુબલ આણે; મૂઢ એણિ અક્ષરા સેય મ્યું સમજસ્ય, નિપુણ પંડિત નારા
તે જાણે સરસતી ૩ | (ચોપાઇ.) પાટણમાંહિ હુએ નર જેહ, નાત ચોરાસી પિષે તેહ, મેટે પુરૂષ જગે તેહ કહેસ, તેહની નાતને નામે દેસ.
( ગુજરદેસ.) ૧ આદિઅખ્તર વિન બીબે જોય, મધ્યવિના સહ કેનિ હોય; અંત્યઅક્ષર વિન ભુવન મજારિ, દેખી નગરનામ વિચાર.
| (ખભાત.) ૨ ખડગત ધુરિ અક્ષર લેહ, અખ્યર ધરમને બીજે જે ત્રીજે કુસુમતણે તે ગ્રહી, નગરીનાયક કીજે સહી.
(ખુરમપાતશા.) નિસાણતણે ગુરૂ અખેર લેહ, લઘુ દોય “ગણપતિના જેહ, ભેલી નામ ભલું જે થાય, કવિ કેરે તે કહું પિતાય.
| (સાંગણ) ૪ 'ચંદ અખ્યરષિ ઘરથી લેહ, મેષલાતણે નયણુમે જેહ,
અખ્તર ભવનમે શાલિભદ્રત,કુસુમદામને વેદમે ભણેય વિમલસહી અખર "બાણ, જેડી નામ કરે કાં? ભો! શ્રાવક સોય એ રસ નીપાત૭, પ્રાગવંશ વીસે વિખ્યાત.
(ઋષભદાસ) ૬ ગુરૂવારે ૧ પહેલો. ૨ બીજે. ૩ ત્રીજે, ૪ ચો. ૫ પાંચમ. ૬ રાસ, રાસ. ૭ નિપજા, ર.
Page #389
--------------------------------------------------------------------------
________________
( ૧૬ )
શ્રી હીરવિજય.
પતંગ આગળ લેઈ જીંદુ ધરા, કાલ સેાય તે પાછળ કરે; કવણુ સ'વત્સર થાયે વળી,ત્યારે રાસ કર્યાં મન રલી, (૧૬૮૫) (?) વૃક્ષમાંહિ વડા કહેવાય, જેણે છાંહિ નર દુષ્ટ પલાય; તે તરૂઅરને નામે માસ, કીધા પુણ્ય તણા અભ્યાસ. (આસામાસ.) ૮ આદિઅખ્ખર વિન કે મ મ કરો, મધ્ય વિના સહુએ આદર; અતિ વિના સિ૨િ રાવણ જોય, અન્નુઆલી તિથિ તે પણ હાય (તિથિ શુકલ દસમ.) ૯ સકલદેવ તણા ગુરૂ જેહ, ઘણા પુરૂષને વલ્લભ તેહ; ઘરે આવ્યા કરી જયજયકાર, તેણે વારે કીધા વિસ્તાર. દીવાલી પહેલ પરવજ જેહ, ઉદાઇ કૅડે નૃપ એઠે તેહ; એહુ મળી હાયે ગુરૂનુ* નામ, સમયે સીઝે સઘળાં કામ. ( વિજયાણુ ંદસૂરિ. ) ૧૧ ગુરૂ નામે મુજ પાહાતી આસ, ત્રંબાવતીમાં કીધે રાસ; સકલ નગર-નગરીમાં જોય, ત્રંબાવતી તે અધિકી હોય. ૧૨ સકલ ટ્રેસ તણા શિણગાર, ગુજ્જર દેસ નર પંડિત સાર;
૧૦
ગુજ્જર દેસના પડિત'બહુ, ખંભાયત આગળ હારે સહું. ૧૩ જિહાં વિવેક વિચાર અપાર, વસે લેાક જિહાં વર્ણ અઢાર;
ઓળખાયે જિહાં વર્ણાવરણ, સાધુ પુરૂષનાં પૂજે ચરણુ. ૧૪
""
૧ આ કાંઇ ખંધ એસ્તું જણાતું નથી પણ અગાડી સંવત્ ૧૬૮૫ એવું આવતુ હોવાથી અત્રે તે આંક મૂકયા છે. ૨ પ્ર કષ્ટ ૩ આસાપાલવને નામે, ૪ સિદ્ધથાય. ૫ પ્ર૦
<<
ગૂજ્જરદેસમાં નગ
""
રજ મહ
ܕܐ
Page #390
--------------------------------------------------------------------------
________________
ખંભાત વર્ણન. ( ૧૭ ) વસે લેક વારૂ ધનવંત, પહેરે પટેળાં નર'ગુણવંત
કનકવણું કરા જડયા, વિણ્ય આંગળ તે પહેળાઘડયા.૧૫ હરિતણે કદોરે તળેર, કનકતણ માદળી મળે;
રૂપક સાંકળી કુંચી ખરી, સેવન સાંકળી ગળે ઉતરી. ૧૬ વડા વાણીઆ જિહાં દાતાર, સાલું પાઘડી બાંધિ સાર;
લાંબી ગજ ભાખું પાંત્રીસ, બાંધતા હરખે કર ને સીસ. ૧૭ ભઈરવની એગતાઈ જયાંહિ, ઝીણા ઝગા પહેર્યા તે માહિ;
ટકી રેસમી કહેઢિ ભજી, નવગજ લંબ સવા તે ગજ. ૧૮ ઉપર ફળીયું બાંધે કે, ચાર રૂપૈયાનું તે જોઈ
કે પછેડી કેઈ પામરી, સાઠિ રૂપિયાની તે ખરી. ૧૯ પહિરિ રેશમી જેહ કભાય, એકશત રૂપૈયા તે થાય;
હાથે બહેરખા બહુ મુદ્રિકા, આવ્યા નર જાણું સ્વર્ગથક. ૨ પગે વાણહી અતિ સુકુમાલ, સ્યામ વર્ણ સબળી તે જાળ;
તેલ કુલ સુગંધ સનાન, અંગે વિલેપન તિલક ને પાન. ૨૧ એહવા પુરૂષ વસે જેણે ઠહિ, સ્ત્રીની સભા કહી ન જાય;
રૂપે રંભા બહુ શિણગાર, ફરી ઉત્તર નાપે ભરતાર.કે રર ઇટું નગર તે ત્રંબાવતી, સાયર લહર જિહાં આવતી;
વહાણ વખારતો નહિ પાર, હાટે લોક કરે વ્યાપાર. ૨૩ નગર કેટ ને ત્રિપલીઉં, માણેકચોકે બહુ માણસ મિળ્યું;
હરે કુંળી ડેડી સેર, આલે દેકડા તેહના તેર. ૨૪ ૧ પ્રહ “ચીર ગુણત.” ૨ પહોળા. ૩ હીર-રેશમના કદરા તાલે, ત્યાગેલાં, છડેલા. અથત રેશમના કંદોરા કેઈ પહેરતું નહિ. બધાંજ : સેનાના પહેરતા, એટલા ધનવાન લેકે હતા. ૪ પ્રહ “નિત્ય ઉઠી વંદે અણગાર.”
Page #391
--------------------------------------------------------------------------
________________
( ૩૧૮ )
શ્રી હીરવિજ્ય. ભેગી લેક ઈસ્યા જિહાં વસે, દાન વરે પાછા નવિ ખસે;
ભેગી પુરૂષ ને કરૂણાવત, વાણિગ છેડિ બાંધ્યા જંત. ૨૫ પશુ પુરૂષની પીડા હરિ, માંદા નરને સાજા કરિ,
અજા મહીષની કરિ સંભાલ, શ્રાવક જીવદયાપ્રતિપાળ. ૨૬ પચાસી જિનના પ્રાસાદ, ધ્વજ તેરણ તિહાં ઘંટનાદ;
પસ્તાલીસ જિહાં પૈષધશાળ, કરે વખાણ મુનિ વાચાળ. ૨૦ પડિકમણું પિષધ પૂજાય, પુણ્ય કરતા ઘાઢા જાય;
પ્રભાવના વ્યાખ્યાને જ્યાંહિ, સાહામીવાચ્છલ્ય હાયે પ્રાહિંર ઉપાશરે દેહરૂ ને હાટ, અત્યંત દુર નહિ તે વાટ; ઠઢિલગોચરીસેહિલ્યા આંહિ, મુનિ અહિં રહેવા હીંડ.
પ્રાહિં. ૨૯ ઈસ્યું નગર બંબાવતી વાસ, હીરતણે તિહાં જે રાસ
પાતશા ખુરમ નગરને ધણી ન્યાય નીતિ તેહનિ અતિ ઘણી.૩૦ તાસ અમલે કીધે મેં રાસ, સાંગણ સુત કવિ ઋષભદાસ; સંવત સેળપંચાસીઓ (૧૯૮૫) જસેં
આ માસ દસમી દિન તસે ૩૧ ગુરૂવારે મેં કીધે અભ્યાસ, મુઝ મન કેરી પહુતી આસ;
શ્રીગુરૂનામે અતિ આનંદ, વંદુ વિજયાણંદસૂરીંદ. ૩૨ ( હાલ-ઉતારે આરતી અરિહંતદેવ-રાગ-ધન્યાસી. ) વંદીયે વિજયાણંદસૂરિરાય, નામ જપંતા સુખ સબળું થાય.
વંદીયે. ૧ ૧ પ્ર. “બહેતાલીસ ૨ દહાડા દિવસ. પ્ર. “દિહા ” ૩ ઇંદ્ધિ, દિશાફરાગત જવાનું. ૪ આહારપાણી મળવાનું. ૫ સુલભ્ય.
Page #392
--------------------------------------------------------------------------
________________
કવિ વંશ
(૧૯) તપગછ નાયક ગુણ નહિ પારે, પ્રાગવશે હુએ પુરૂષ તે સારે.
વંદી૨ સાહ શ્રીવંત કુલે હંસ ગયો, ઉતકારી જિમ દિનકર ચદે.
વંદી, ૩ લાલબાઈ સુત સીહ સરિખે. ભવિકલેક મુખ ગુરૂનું નીરખે.
વદી. ૪ ગુરૂ નામે મુજ પહેતી આ, હીરવિજયસૂરિને કર્યો સે.
વંદી, ૫ પ્રાગવસે સંઘવી મહિરજે, તેહ કરેતો જિનશાસન કાજે.
વંદી, ૬ સંઘપતિ તિલક ધરાવતે સારે, શેવુંજ પૂજીક સફળ અવતારે.
વંદી ૭ સમકિત સારવ્રત બારને ધારી, નવર પૂજા કરે નીતિ સારી.
વદી૮ દાન (૧) દયા (૨) દમ (૩) ઉપર રાગે, તેહ સાથે નર મુગતિને માગે.
વંદી, ૯ મહિરાજ તણે સુત અતિ અભિરામ, સંઘવી સાંગણ તેહનું નામ.
વંદી૧૦ ૧ નિત્ય,રાજ. ર આ ત્રણ “દકાર કહેવાય છે. અર્થાત ત્રણ દિ' દાને સાધનારે એવું કહેવામાં આવે તો ઉપર મુજબ સમજી લેવાય. જેમ
શરીરના નવ ધકકા નિત્ય સાફ કરવા જોઈએ. ” તેમ કહેવાથી કપાલ, કાન, કંઠ, કાખ, કુણી, કાંડુ, કેડ, કુલા અને કેટલી સમઝી લેવાય તેમ. ઘડપણના “લ 'કાર પણ આજ રીતે સમઝાય.
Page #393
--------------------------------------------------------------------------
________________
૨૦ )
શ્રી હીરવિજય. સમક્તિ સાર ને વ્રત જસ બારે, પાસ પૂછ કરે સફળ અવતારે.
વંદી ૧૧ સંઘવી સાંગણને સુત વારૂ, - રાસ જેડી હુઓ બહુ જન તારૂ.
વંદી, ૧૨ એક કહેકરૂં ખરે જબાપ, ઘે ઉપદેશ ચેતે કંઈ આપે.
વંદી. ૧૩ અંગારમર્દક આચારજ હુએ, અન્ય તારી પિતે બૂડતે જુઓ.
વંદી ૧૪ નંદિષેણ ગણિકા ઘરિ જ્યારે, આપ બુડે અને અન્યને તારે.
વંદી૧૫ ઋષભ કહે ભલું પૂછ્યું પરમ, બિંદુઆ જેટલે સાધી ધરમ.
વંદી૧૬ આણંદ શંખ ને પુષ્કલી જોય, બરાબરી તસ કુણે નવિ હેય.
વંદી ૧૭ ઉદ્દન બાહડ જાવડસાય, તેના પગની રજ ન થવાય.
વંદી. ૧૮ વરમારગ લહી કાંઈ પુણ્ય કીજે, ઉગતે સૂરે જિન નામ સહી લીજે. વંદી૧૯ પ્રહિ ઊઠી પડિક્કમણું કરીયે, I Hદયઆસણ બત અંગે ધરીયે.
વંદીર ૨૦ ૧ પ્ર. “ પુરૂષને જય ” ૨ પ્ર. “તેમના પુણ્યથી નિર્જર થાય” ૩ શ્રી મહાવીરને માર્ગ–ઘર્મ લહી-પામીને. સવારે ૫ બેસણું. દરરોજ ફકત બે વખત આસન ઉપર સ્થિર રહીને જમવું. પ્રહ “એકાસણ
Page #394
--------------------------------------------------------------------------
________________
કવિની કરણી.
( ૨૧ ) વ્રત બાદ નિયમ સંભારે દેસના દેઈને નરનારી તારે.
વંદી. ૨૧ ત્રિકાળપૂજા જિન નિત્ય કરવી,
દાન પચે દેઉં શક્તિ મુજ જેહવી. વંદી૨૨ નિત્યે દસ દેવળ જિનતણા જેહાડું,
અખેત મુકી નિજ આતમ તારૂં. વંદી ૨૩ આઠમિ પાખી પૈષધ પ્રાહિં, દિવસ રાત સિય કરું ત્યાંહિ.
વંડી. ૨૪ વીરવચન સુણી મનમાંહિ ભે, પ્રાહિં વનસપતિ નવિ છે૬.
વરી, ૨૫ મૃષા અદત્ત પ્રાહિં નહિ પાપ, શળ પાળું કાયા વચને આપ.
વંદી. ૨૬ નિત્ય નામું જિન સાધનિ સીસે, થાનક આરાધ્યાં જે વળી વીસે.
વંડી. ૨૭ દય આયણ ગુરૂ કહે લીધી, અમિ છઠિ સૂવિ આતમિ કીધી.
વદી. ૨૮ શેલુંજ ગિરિનાર સંખેસર યાત્ર,
સુલ શાખા ભણુવ્યાં બહુ છાત્રે. સુખશાતા મનીલ ગણું દોય, એક પગે જિન આગળ સેય.
વંદા. ૩૦ ૧ સવારે કેશર સુખડ અગર ઇત્યાદિના સુગંધીચૂર્ણથી -વાસથી, મળ્યા જલચંદન પુષ્પ આદિથી, અને સખ્યાયે ધાથી૨ વાંદુ, પ્રણમું. ૩ અક્ષત, ચેખા. ૪ પ્ર. “ ઉઝન્ત ” ૫ પ્ર. રસ લિખી ” “ ? “ મંત્ર શર માલા ગુણું દય )
Page #395
--------------------------------------------------------------------------
________________
( ૩૨૨)
શ્રી હીરવિજય. નિત્યે ગણવી વીસ કરવાથી, ઉભા રહી અરિહંત નિહાળી.
વંદી. ૩૧ તવન અડાવન (૫૮) ચેત્રીસ (૩૪) રાસ, પુય પસદીયે બહુમુખવાસે.
વંદી. ૩૨ ગીત થઈનમસ્કાર બહુ કીધા, પુણ્ય માટેલિખી સાધને દીધા.
વંદી. ૩૩ કેટલાએક બેલની ઈચ્છા કીજે, દ્રવ્ય હોય તે દાન બહુ દીજે.
વદી. ૩૪ શ્રીજિનમંદિર બિંબ ભરાવું, બિંબપ્રતિષ્ટા પેઢી કરાવું.
વંદી. ૩૫ સંઘપતિ તિલક ભલુંજ ધરાવું, દેસ પરદેસ અમારિ કરાવું.
વદી. ૩૬ પ્રથમ ગુણઠાણુનિ કરૂં જઈને, કરૂં પુણ્ય સહિત નર જેહ છે હીને,
વંદી, ૩૭ એમ પાઉં હું જૈન આચારે, કહેતાં સુખ તે હાય અપારે,
વંદી. ૩૮ પપણું મુજ મન તણે એહ પ્રણામે, કેએક સુણી કરે આતમ કામે.
વંદી. ૩૯ પુણ્ય વિભાગ હુઈ તવ હારે, - ઈસ્યું ઋષભકવિ આપ વિચારે.
વંદી, ૪૦ ૧ સ્તવન. ૨ થેય, સ્તુતિ. ૩ પ્ર“ એટલા એક” ૪ પ્રહ “ કહેતાં લઘુતા” ૫ “ પુર્વે મુઝ મન તણે પરિણામે ”
Page #396
--------------------------------------------------------------------------
________________
કવિની કરણ, ( ૩૨૩) પર ઉપગાર કાજે કહિ વાત, મનતણે પણ સંદેહ જાત.
વંદી.૪૧ (ઢાળ-હોંચ્યરે હીંચરે હઈય હીં લડે. રાગ ધન્યાસી. ) વંધરે વંઘરે વંઘ ગુરૂ હીરને મંત્ર સમાન છે હીર નામે જન્મ જ્યારે હવે ઘેર આણંદ ભલે, કરત ઉદ્ધાર કરી
આજ તા. વંધો. ૧ હીરવિજયસૂરિ દીખ દીધા પછી, ગછની જોતિ તે સબળ જાગે, ગછનાયક વડે રાજવિજયસૂરિ, શ્રીવિજયદાનને પાય લાગે.
વધરે. ૨ હીર પદવી લહે જામ જગમાં વળી, તામ શેવુંજ મુગતેજ થાય, પરિવારણ્યું પરિવયે તિલક મસ્તક ધરી, “સાહ ગલ્લે
શેત્રુજ જાય. વધરે. ૩ નહીરવા રાજ્યમાં અનેક કારજ થયા, મુગલા મુલખધર પાય લાગી સાધ શ્રાવક વધ્યા ભુવન પ્રતિમા બહુ, અમારિના પડા
ખંડ વાગ. વંઘરે. ૪ હીર દેવાંગત જામ હુઆ વળી, વાગીયા ઘંટ બહુ દેવ મળીઆ, ગાન થંભે કરી હીરને મન ધરે, વાંઝીઆ અંબ તે તિહાં
ફળીઆ. વંઘરે. ૫ હીરને રાસ રચિયે જવ યુગતિસ્યું, મેઘની વૃષ્ટિ તે સબળ હોય - સુભખ્ય શાતા સુખી, સરસ મહી માનવી, દેહાં સુતે
તે સબળ જેય વંધરે. ૬ ૧ પ્ર “ લીધા પછે ” ૨ પ્ર” “ જગતગુર કાવ્ય ગુંજ જાઈ ” ૩ પ્રહ “ જગમાંહી વાગી ” ૪ સુકાલ. ૫ અ “ દેસમાં સુથે તે ”
Page #397
--------------------------------------------------------------------------
________________
( ३२४ )
શ્રી હીરવિજય. સાધપૂજા સહી વિહારવિધિ ભલ થઈ, ધર્મનિ કર્મતે સુખેંજ ચાલે હરિ! હીરરે! જપે જિ કે માલાયે તેહ જગે ઋદ્ધિ
भीत्यु भात, धरे. ७ ઋષભ રગે સ્તવે અંગે શાતા હવે, સંઘ સકળતણે સુખ હોયે, સુરનર નારીયાં પંખીયાં સુખ લહે, હીરનું નામ જપતાં
नये! वारे. ८
ઇતિ શ્રીહીરવિજયસૂરિરાસ સંપૂર્ણ संवत् १७२४ वर्षे, भाद्रवाशुदि ८ शुक्र, श्रीमत्तपागच्छे, भट्टारकरी २१ श्रीविजयराजसूरीश्वरराज्ये, सकलपण्डितसभाश्रृङ्गारहारभालस्तलतिलकायमान पण्डितश्री ७ श्रीदेवविजधगणिशिष्यः पण्डितोत्तम पण्डितप्रवर पण्डितश्री ५ श्रीतेज. विजयगणिशिष्य, पण्डितश्री३श्रीषिमाविजयगणिशिष्य मु. निसूरविजयेन लिखितम्. श्रीसादडीनगरे श्रीचिन्तामणिपार्श्वनाथप्रसादात. स्वयं वाचनार्थमिति श्रेयः ।
१. “ for t मानवी " २ ० " यसविर सधन" ३ प्रत्यन्तरे " संवत् १८२६ ना वर्षे मासोत्तममासे ज्येष्ठमासे शक्कपक्षे पूर्णिमायां हिमवासरे लिखिताश्र, पं० अमृतविजयेन, श्रीमनिस्बतप्रसादाद. "
ઇતિ શેઠ દેવચંદ લાલભાઈ-જૈનપુસ્તકેદ્ધાર-માંકે રૂર.
___
Page #398
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ.
પાપશો.
પરિશિષ્ટ ૧ લુ.
ધરૂચિ—અણગાર.
આં. ૧
ધન. ૩
સુણી શીખ સુગુરૂતણી હૈા મુનિવર, ચાલ્યા પરઠણુ કાજ; ગયવરની પેઠે મલપતાં હૈ મુ॰, તરણુ તારણ ઋિષ ઝાઝ ધન ધન ! તપસીજી! હા મુ॰, ધર્મરૂચિ અણુમાર. ઈંટ નિભાડે જાઈને હા મુ॰, ટપકા માંડયે જામ; વાસથકી આવી કીડીયેા હૈા મુ॰, મરણ પામી તિણુ ઠામ. ધન. ૨ મુનિવર મનમેં ચિંતવે હા મુ॰, કીધા ખાટા કામ; કીડીએની દયાવશે હૈ મુ॰, મરણુ લિયે તિણુ ઠામ. સઘલા આહાર પરઠવ્યાથી હા મુ॰, અનરથ હશે અપાર; નિરવધ કાઠા માહુરો હા મુ॰, એસે નિહુ કાઈ ઠાર.. ઘેલી ઘેાલી જે તુ બડા હૈા મુ॰, પીધા આપ શરીર; દયાભાવ દિલમાં વસ્યા હૈા મુ, છકાય જીવના પીર I ચેડી વાર હુઆ પછે હા મુ॰, વેટ્ટન હુઇ અપાર; નાર્ક સત્ર ઘાલ્યા નહીં હૈ મુ॰, તરતારણ સુખકાર પૃથવી સહામું જોઈને હૈ। મુ॰, ક્ષિમાસાગર ગુણ ધીર; મલીહારી ઇણુ સાધુને હા મુ॰ ઝુયા કર્મ સહ વીર. સંથારો શુદ્ધમને કરી હા મુ॰, કીધા તેણે ઠામ; આયુષ પૂર્ણ કરી ગયા હો મુ॰, સર્વાં સિદ્ધવિમાન,
થન. ૪
ધન. ૫
( ૩૨૫ )
ધન.
વન. ઉ
નં. ૮
Page #399
--------------------------------------------------------------------------
________________
( ૩૨ )
શ્રી હીરવિજ્ય.
તેત્રીસ સાગરના આઉખે હૈા મુ॰, વિને મુગતિ સિધાય; ઋષિ ચેાથમલજી ઇમ ભણે હા મુ॰, નિત્ય પ્રણમીજે પાય. ધન.
પરિશિષ્ટ ૨ જી.
રાજોષ-પ્રસચન્દ્ર
પ્રણમ્' તુમારે પાય, પ્રસન્નચ≠ ! પ્રણમુ તુમારે પાય; રાજ છેડી રળિયામણું રે, જાણી અસ્થિર સંસાર– વૈરાગે મન વાળિયુ રે, લીધેા સયમભાર. સમસાને કાઉસગ્ગ રહી રે, પગ ઉપર પગ ચડાય; બાહુ મેહુ ઊંચા કરી રે, સૂરજસામી દૃષ્ટિ લગાય. ૪ ખડૂત વચન સુણી રે, કાપ ચઢયા તતકાલ; મનખું સંગ્રામ માંડી રે, જીવ પડયા જજાલ. શ્રેણિક પ્રશ્ન પૂછે તિસે રે, સ્વામિ ! એહની કુણ ગતિ થાય ? ભગવન્ત કહે હમણાં મરે રે, તે સાતમી નરકે જાય, પ્રસન્ન૦ ૪ ક્ષિણ એક આંતરે પૂછીયું રે, સર્વારથસિદ્ધવિમાન, વાજી દેવની દુંદુભી રે, ઋષિ પામ્યા કેવલજ્ઞાન, પ્રસન્નચંદ્રૠષિ મુગતે ગયારે, શ્રીમહાવીરના શિષ્ય; રૂપવિજય કહે ધન્ય ધન્ય છે રે, દીઠા એહ પ્રત્યક્ષ.
પ્રસન્ન૦ ૩
પ્રસન્ન દ
પ્રસન્ન ૧
પ્રસન્ન૦ ૨
પ્રસન્ન ૫
Page #400
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ. ( ર ) પરિશિષ્ટ ? શું.
અર્જુનમાલી. ( કિસકે ચેલે કિકે પૂન, આતમ ગામ અકેલે અવધૂત
સાહિબ સેવિયે, એ દેશી.) સદગુરૂચરણે નમી કહું સાર, અર્જુનમાલમુનિ અધિકાર
ભવિ સાંભળે. રૂડી રાજગૃહીપુરી જાણે, રાજ્ય કરે શ્રેણિક મહીરાણુ ભવિ. સાં. ૧ નગરી નિકટ એક વાડી અનૂપ, સકલ તરૂ જિહાં શોભે સુરૂપ, ભ. દીપે મુશ્રયક્ષ તિહાં દેવ, અજુ નમાલો કરે તસ સેવ. ભ. ૨ બધુમતી ગૃહિણી તસુ જાણ, રૂપ જેવને કરી રભ સમાન; ભ. એકદા અર્જુનને ત્રિયા દેવગેહ, ગયા વાડીયે બિહંઘરીને ભ૩ ગેઠિલ પનર આવ્યા તિવાર, વિકલ થયા દેખો બધુમતીનારભ. અર્જુનને બાંધી એકાંત, ભેગવી બંધુમતી મનની હે ખાંત, ભ.૪ અજુન ચિંતે મુગરપાણિ! આજ, સેવકની તું કરજે સાજ; ભ. ઈમનિસુણી યક્ષ પેઠે હે અંગ, બંધન ત્રોડી ચાલ્યો મનરંગ ભ.૫
ડીલ પનર સાતમી નાર, મુગરસું મારીને ચાલ્યા તિવાર; ભ. દિન દિન ષનર ને એક નાર, હણ્યા છ માસ લગે એકહજાર.ભ.૬ બનેં સાંઠ વલી ઉપર જાણ, હણ્યા તે માણસ મુદગરપાણ ભ. વિસ્તરી નયરીમાંહે તે વાત, લેક બિહિન્યા તે બહાર ન જાત.ભ.૭ તિણ અવસર રાજગૃહી ઉધાન, સમવસર્યા મહાવીર સુજાણ; ભ. શેઠ સુદર્શન સુણી તતકાલ, વંદનને ચા સુકમાલ. ભ. ૮ દેખી દે યક્ષ હણવાકાજ, શેઠે પ્રતિજ્ઞા કરી પંથમાંજ; ભ. ઉપસર્ગથી જે ઉગjએણિવાર, પાળું સહિતે જાવજીવ વિહાર ભા.૯
Page #401
--------------------------------------------------------------------------
________________
(૨૮). શ્રી હીરવિજય. કહી નમુત્યુથું ધર હવે ધ્યાન, ઉપાડયે હણવા મુદ્ગરપાણ ભ. ધર્મપ્રભાવે હાથથંભ્યા આકાસ, ગયે અર્જુનદેહથી યક્ષનાસ.ભ.૧૦ ધરતી ઉપર પડયે અર્જુનદેહ, ચિત્ત વહ્યું ઘડી એકને છે, ભ. શેઠ પ્રતિજ્ઞા અર્જુન પેખી, કયાં જાશે? પૂછે સુવિશેષ. ભ. ૧૧ વાંદવા જાસું શ્રી મહાવીર, સાંભલી સાથે થયે સધીર ભ. વાણી સુણિ ઉપન્ય વેરાગ, લીધું ચારિત્ર અર્જુન ધરી રાગ. ભ. ૧૨ કીધાં કર્મ ખપાવવા કાજ, રાજગૃહી પાસે રહ્યા રાષિરાજ; ભ. ચક્ષરૂપે હણીયા જે જીવ, તેહનું વૈર વાળી મારે સદૈવ, ભ. ૧૩ થપાટ પાટુને મુકીના માર, નિવિડ જેડા ને પત્થર પ્રહાર ભ. ઝાપટ ઈટ કેરડા નહિ પાર, હણે લાઠી કેઈ નર હજાર. ભ. ૧૪ શુભ પરિણામે સાધુ સહે સદૈવ, તાહરા કીધાં તું ભગવે જીવ ભ. અભ્યાસે આણી શુભધ્યાન, કેવલ લહી પામ્યા શિવથાન. ભ. ૧૫ સંવત સત્તર સુડતાલે ઉલ્લાસ, શહેર રાણકપુર કર્યું તેમાસ; ભ. કહે કવિયણ કરજેડી હવ, મુક્તિતણું ફલ દે દેવ! ભવિ. ૧૬
પરિશિષ્ટ ૪ થું.
ખત્પકમુનિ. (ત્રિઢાલી.)
(દુહા.) શ્રીમુનિસુવતજિન નમું, ચરણયુગલ કરજેડી, સાવસ્થિપુર શેભતું, અરિ સબળા બળ તેડ.
Page #402
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટો.
( ૩૨૮ ) જિતશત્રુ મહિપતિ તિહાં, ધારણી નામે નાર; ગારી-ઈશ્વર સૂનુસમ, ખખ્યક નામે કુમાર. સ્વસા યુરન્દરા મનહરૂ, રૂપે અનંગ, દિનકર ઈન્દુ ઊતરી, વસિયે અંગોપાંગ. કુંભકાર નરી ભલી, દંડરાય વરિ; જીવ અભવ્યને દુધી, પાલક અમાત્ય કુધિ. માતા પિતા સવિ મલી કરી, પુરન્દર કન્યા જેહ, આપી દંડક રાયને, પામી રૂપને છે. એક દિન વિહરતા પ્રભુ, સાવત્થી ઉદ્યાન; વીસમા પ્રતિબેધતાં, સસ જિન ભાણુ. સુણી આગમ ખધક વિભુ, નમે ભગવન્તને આય; સુણી દેશના દર્શન લહી, નિજ નિજ થાનક જાય. કુંભકાર નયરી થકી, કેઈક રાયને કાજ; પાલક સાવથી ભણી, આ સભાયે રાજ. પાલક બેલે સાધુના, અવગુણને ભંડાર નિસુણી ખજૂક તેહને, શિક્ષા દીધી લિગાર. પાલક બંધક ઉપરે, થયે તે ક્રધાતુર પછી તે નિજ થાનિક ગયે, દેડકરાયને પૂરએહવે મુનિસુવ્રત કને, નમિ અંધક લિયે વ્રત, પંચશત નરની સંગતે, બહુલ કર્યું સુકૃત.
( હાલ ૧ લી. વિચરતા ગામે ગામ-દેશી. ) અંધસાધુ વિચાર, આપે વાચના સાર, આજ હે, એક દિન પૂછે મુનિસુવ્રતને જી.
Page #403
--------------------------------------------------------------------------
________________
( )
શ્રી હીરવિજય. સ્વામિ? સાધુ સશ, જાઉં બહેનને દેશ આજ છે, જે પ્રભુજી આજ્ઞા હુવેછે. કહે જિન; સાધુ સર્વ, મરણાંત હસે ઉપસર્ગ આજ હે, નિસુણી ખજૂક વિનવેજી. નવિ જીવિત અમ દુખ, સહેલું મેક્ષના સુખ, આજ હૈ, લેક લાયક અમે પામસ્જી. સ્વામિ કહે તિવાર, તુઝ વિન સવિ પરિવાર, આજ હે, દુઃખીત તે બહુ થાયછે. તે સુણી મુનિ પંચશત, સહ ચાલે તૂરે આદિત્તક આજ હે, અનુક્રમે નયરી પમિજી. પૂરવ વૈર સંભાર, ગોપડ્યાં સહસ હથિયાર આજ હો, પાલકે તે ઝટ ગહનમાં જી. ઊઠ તું વાંદવા કાજ, ભાખે અમાત્ય; મહારાજ ! આજ હે કાં ! તુજ ધારણું કિહાં ગઈ. પાંચસે સુભટનેં સાજ, લેવા આજે તે રાજ; આજ હે, વેષ ધરી સાધુણે એ. કર લઈ તે શસ્ત્ર, વાંદવા જાઈશ તત્ર, આજ હે, હણી તુજ લેશે રાજ્યને જી. જેવા આવે રાય, શસ્ત્રના ધેરની બતાય; આજ હે, સ્થાનકે કટકજ કેળવ્યાં છે.
(દુહા.) ખી ચિતે રાજીએ કેબે દિસે તૃપ્ત; સર્વ યતિ ઘને બાંધીને, સેપ્યા પાલક ગુપ્ત.
Page #404
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટો.
( ૧૧ ) કહે રાજા, મસ્ત્રીવરૂ! જે રૂચે તે ધાર;
હરખે પાલક પામીને, ઊંદર જિમ માંજાર. ૨ ( હાલ છ. કુકડ દેખી કુડને, મન માન્ય લાલ; દેશી-)
(અથવા, આ જમાઈ પ્રાણા ! જયવંતા; એ દેશી.) તવ પાલક સુખ પામતે પ્રભુ ધ્યાને લાલ, લાવે મુજ સમીપરે પ્રભુ ધ્યાને લાલ; કુવચનને તે બેલતે પ્રભુ પીલીસ યંત્ર તનુ દીપરે. પ્રભુ ૧ કહે છે તે મંત્રી સ્વરૂ પ્રભુ અકેક શ્રમણને યંત્રરે. પ્રભુ ઘાલી ઘાલી પલતે પ્રમાઠી બુદ્ધિ અભ્યન્તરે. પ્ર. ૨ અંધક; શિષ્યને પીલતાં પ્રદેખી દાઝે દેહરે. પ્ર. પાલકે બંધક નિવિ (બિહથી પ્ર. બાંયે ઘાણીએ તેહરે. પ્ર. ૩ તે સાધુના ઉછલે પ્રરૂધિર કેશં બિરે,
પ્ર. પાપને દેખી અંબરે પ્ર. કંપે સુરજ ચંદરે. પ્ર. ૪ બંધક તે મન લેખ પ્ર. તે અમૃતસ મિદ્રે; પ્ર. દુષ્કૃત દેખી સુરનરા પ્ર. થર થર કંપે ઈન્દરે. પ્ર. ૫ શાતા વચને શિષ્યને પ્રઢ નિયમે સમતાવંતરે, પ્ર જીવ તે શરીરથી ભિન્ન છે પ્ર. ધરસે નહિ દુઃખ સંતરે પ્ર. ૬ એ ઉપસર્ગને પામિયા પ્ર. તે પૂરવકૃત કર્મ રે, પ્ર. સુખ કારણ એ ભેગે પ્ર. કોઈ ના કરશે ગર્વરે. પ્ર. ૭ નિર્મમત્વ મન જેહનાં પ્ર. નિયમે સદ્ ભગવન્તરે, પ્ર. જિમ જિમ પળે પાપિયે પ્રતિમ તિમ સમતાવંતરે. પ્ર. ૮
Page #405
--------------------------------------------------------------------------
________________
( ૩૩૨ )
શ્રી હીરવિજય. ઉજજવલ ધ્યાનને ધ્યાવતાં પ્ર. પામે કેવળ તૂરે, પ્ર એમ તે મન્નિચે હણ્યા પ૦ મુનિ ઉણ એક પંચશતરે. પ્ર. ૯ ખન્ધક બેલે બાળ એ પ્ર. દેખી દુઃખ ન ખમાયરે પ્રક તે કારણુ મુજ પ્રથમ તું પ્ર. હણિ પછી એહની કાય?પ્ર. ૧૦ પાપી પાલક સાંભલી પ્રદેવાને ઘણું દુઃખરે; પ્રવ ગુરૂ દેખતા શીધ્રપણે પ્ર. પીલે પાલક મન સુખરે. પ્ર. ૧૧ કેવલ પામી મેક્ષને પ્ર. વરિયો બાળક શિષ્યરે, દેખી ખબ્ધકસૂરિવરા પ્રવ કરે કલ્પાન્ત મુનીશરે. પ્ર૧૨
( દુહા.)
લિખિત ભાવ ટળે નહિ, ચળે યદિ જે ધ્રુવ કમરેખા અપિનવિ ટળે, કહે વીતરાગ એ ધ્રુવ. ૧
( ઢાળ ૩ જી. ) બાળક માહારે વચનથી રે, ન રાખે ક્ષણમાત્ર; કરમની જુઓ ગતિરે, વિપરીત છે કિરતાર. કરમ૦ ૧ સપરિકર મુજ શિષ્યનેર, માર્યા એણે દુષ્ટ; રાજા હણુ મંત્રીને, ભરિયે કેપે કષ્ટ. કરમ૦ ૨ જે તે ફળ મુજને હરે, તે દાહક કરનાર, થાજે ભવ મુજ આવતરે, નિયાણું કર્યું ધરી પ્યાર. કરમ૦ ૩ તવ મૃત બંધક મુનિવરારે, હુવા અગ્નિકુમાર વાત સુણી ઈમ ચિંતવેર, પુરદસ્યશા નાર. કરમ. ૪ એ ખરડે રક્તથી, જાણું ભક્ષને હેત; અંબર ચઢિય વૃદ્ધ ચંચથીરે, પડિયે સ્વસા છે જેત. કરમ૦ ૫
Page #406
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ.
( ) રજોહરણ તે ઓળખીરે, નિજ ભ્રાતને તે જાણ એ શું કીધું કારમુરે, રાજા પાપી અજાણ કરમ૦ ૬ વત ગ્રહી પરલેક સાધિયેરે, પુરદ્રયશા દેવ; અવધિયે જાણ કરીરે, અગ્રિમ મૃત્યુ સચીવ. કરમ૦ ૭ દંડકરાયને દેશ જે, કરે પ્રચંડ ગણધાર; એકે ઊણ વાંચશેરે, પરિસહ સહે તિહાં સારા મિત્ર ૮
(કળશ) વધ પરિસહ અર્ષિયે ખમ્યા ગુરૂ ખધક જેમ એ, શિવસુખ ચાહે ને જતુ! તવ કરશે કેપ ન એમ એ, સંવત સપ્ત મુનીશ્વરે વસુ ચન્દ્ર (૧૮૭૭) વર્ષે પાસ એ. માસ ષષ્ઠિ પ્રેમરાગે ઋષભવિજય જગ ભાખ એ.
પરિશિષ્ટ પ મું.
શ્રીમતરજમુનિ. (વરે ! તું શીળતણે કર સંગ-દેશી.) સમ દમ ગુણના આગરૂછ, પંચમહાવ્રત ધાર; મા ખમણને પારણેજી, રાજગૃહી નગરી મઝાર– મેતારજ મુનિવર ! ધન ધન તુમ અવતાર, આંકણી. . સનીને ઘેર આવીયાજી, તારક સાષિય, જવલા ઘડતે હીયે, જે મુનિના પાય. મેતા ૨
Page #407
--------------------------------------------------------------------------
________________
મેતા. ૭
( ૪ )
શ્રી હીરવિજય. આજ કુ ઘર આંગણેજી, વિણકાળે સહકાર યે ભિક્ષા છે સૂઝતીજી, મેંદકતણે એ આહાર. મેતા. ૩ ક્રાંચ છ જવલા ચજી, વહેરી વલ્યા ઋષિ તામ, એની મન શંકા થઈ, સાધુતણ એ કામ. મેતા ૪ રીસ કરી ઋષિને કહે છે, જો જવલા મુજ આજ; વાધર શિશે વિંટીયું, તડકે નાંખ્યા મુનિરાજ. મેતા. ૫ ફટ ફટ ફટે હાડકાંજી, તડ તડ લટેરે ચામ; સેનીડે પરિસહ દિયજી, મુનિ રાખે મન ઠામ. મેતા૬ એહવા પણ મોટા યતિજી, મન્ન ન આણે રેષ; આતમ સિંઘે આપણેજી, સોનીને દેષ. ગજસુકુમાલ સંતાપીઆઇ, બાંધી માટીની પાલ; ખેર અંગારા શિર ધર્યા છે, મુગતે ગયા તતકાલ. મેતા. ૮ વાઘણે શરીર વલુરિયું, સાધુ સુકેશળ સાર; કેવલ લહી મુમતે ગયાંજી, ઈમ અરણિક અણગાર. મેતા૯ પાલક પાપી પીલીયાજી, ખધકસૂરિના શિષ્ય, અંખડ ચેલા સાતસેંજી, નમે નમે તે નિશ દિસ. મેતા૧૦ એડવા ઋષિ સંભારતાં, મેતારજ ઋષિરાય, અંતગડ હુઆ કેવળીજી, વદ મુનિના પાય. મેતા૧૧ ભારી કાષ્ઠની સ્ત્રીએ તિહાંજી, લાવી નાંખી તેણી વાર ધબકે પંખી જાગીએજી, જવલા કાઢયા તિણે સાર. મેતા. ૧૨
ખી જવલા વિષ્ટમાંછ, મન લા સેનાર; એ મુહપત્તિ સાધુનેઈ, લેઈ થયે અણગાર. મેતા. ૧૩ આતમ તાર્યો આપણેજી, થિર કરી મનવચકાય; રાજવિજય રંગે ભણેજી, સાધુતણી એહ સઝાય. મેતા. ૧૪
Page #408
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટા.
પરિશિષ્ટ ૬ હું.
શ્રીઢ ઢણુઋષિ,
( હુ' વારીલાલની દેશી. )
ઢઢણુ ઋષિજીને વંદણા હું વારી, ઉત્કૃષ્ટ અણુગારર રે હું વારી લાલ; અભિગ્રહ લીધા આકરા હું વારી, લગ્યે લેશુ આહાર રે હું વારી લાલ, દિનપ્રતિ જાવે ગોચરો હું વારી, ન મિળે શુદ્ધ આહાર રે હું વારી લાલ; ન લિધે મૂલ અસૂનતા હું વારી, પિંજર હુએ માત્ત રે હું વારી લાલ, હરિ પૂછે શ્રીનેમિને હું વારી, મુનિવર સહુસ અઢાર રે હું વારી લાલ; ઉત્કૃષ્ટ કાણુ એહમાં ? હું વારી, મુજને કહા કૃપાલ રે! હું વારી લાલ. ઢઢણુ અધિકા દાખિયા હું વારી, શ્રીમુખ નેમિજિષ્ણુ દરે હું વારી લાલ; કૃષ્ણે ઉમાા વાંદવા હું વારી,
ધન્ય ! યાદવકુલચન્દ રે! હું વારી લાલ, ઢઢણુ. ૪ અલિયા મુનિવર મલ્યા હું' વારી, વાંઢ કૃષ્ણનરેશ રે હું વારી લાલ;
( ૩૩૫ )
ઢઢણુ. ૧
ઢઢણુ. ૨
ઢઢણુ. ૩
Page #409
--------------------------------------------------------------------------
________________
(
૬ )
શ્રી હીરવિજય. કિણહી મિથ્યાત્વિ દેખોને હું વારી, આ ભાવ વિશેષ રે હું વારી લાલ. ઢઢણ ૫ આ અમ ઘર સાધુજી ! હું વારી, લિયે માદક છે શુદ્ધ રે હું વારી લાલ;
ઋષિજી લેઈ આવિયા હું વારી, પ્રભુજી પાસે વિશુદ્ધ રે હું વારી લાલ. દણ. ૬ મુજલબ્ધ મેદ, મિયા? હુ વારી, મુજને કહે કૃપાલ રે ! હું વારી લાલા
બ્ધિ નહિ વત્સ! તાહરી હું વારી, શ્રીપતિ લબ્ધિ નિહાળ રે હું વારી લાલ. ઢઢણ ૭ તે મુજને લે નહિ હું વારી, ચા પરઠણ કાજ રે હું વારી લાલ ઈટ નિભાડે જાઈને હું વારી, ચરે કર્મ સમાજ રે હું વારી લાલ. ડઢણ. ૮ આવી સધી ભાવના હું વારી, પામ્યા કેવલજ્ઞાને રે હું વારી લાલ, ઢઢણુઋષિ મુગતે ગયા હું વારી, કહે જિનહર્ષ સુજાણ જ હું વારી લાલ. દણ. ૯
Page #410
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટો.
( ૩૩9) પરિશિષ્ટ ૭ મું.
શ્રીઅરણિકમુનિ. અરણિક મુનિવર ચાલ્યા ગોચરી, તડકે દાઝે શિસજી; પાય અડવાણેરે વેળુ પરજળે, તન સુકુમાલ મુનિશેજી
અરણિક મુનિવર ચાલ્યા ગોચરી. આંકણી. ૧ મુખ કરમાણું રે માલતી ફૂલછ્યું, ઉભે ગેખની હેઠેજી; ખરે બપોરે દીઠે એકલે, મેહી માનની ઠેજી. આર. ૨ વયણ રંગીલીરે નયણે વેધિયે, ઋષિ થંભે તેણે ઠાણેજી; દાસીને કહે જારે ઉતાવલી, ઋષિ તેડી ઘર આણજી. અર, ૩ પાવણ કીજેરે ઋષિ ! ઘર આંગણું, હરે મેદિક સારે, નવજે વનરસ કાયા કાં દહે? સફળ કરે અવતારે છે. અર. ૪ ચન્દ્રવદનીયેરે ચારિત્ર ક, સુખ વિલસે દિન રાતાજી; બેઠે ગોખેરે રમતે સોગઠે, તવ દીઠી નિજ માતાજી. આર. ૫ અરણિક! અરણિક! કરતી મા ફરે, ગલિયે ગલિયે બઝારીજી; કહે કેણે ઈંઢેરે મહારે અરણિક, પૂઠે લોક હજાર જી. આર. ૬ હું કાયર છુંરે મારી માવડી ! ચારિત્ર ખાંડાની ધારેજી; ધિગધિગ વિષયારે મારા જીવને, મેં કીધ અવિચારે છે. અર. ૭ ગેખથી ઉતરી રે જનનીને પાયે પડયે, મનસું લાયે અપારેજી, વત્સ ! તુઝ ન ઘટે રે ચારિત્રથી ચૂકવું, જેડથી શિવસુખ
સારે છે. અર. ૮ ઈમ સમઝાવીરે પાછે વાળિયે, આ ગુરૂની પસજી; સશુરૂ દિયેરે શીખ ભલીપર, વૈરાગે મન વાસ. આર. ૯
૨૨
Page #411
--------------------------------------------------------------------------
________________
( ૩૩૮ ) શ્રી હીરવિજ્ય. અગ્નિ ધખન્તીરે શીલાઉ પરિ, અરણિકે અણસણુ કીજી; રૂપવિજય કહે ધન્ય તે મુનિવરૂ, જેણે મનવંછિત લીધેજી
અર. ૧૦
આંચલી. ૧
મેરા૨
પરિશિષ્ટ ૮ મું. શ્રીગજસુકુમાલ (દ્વિહાલી.)
ઢાળ ૧ લી. સમરૂ દેવી શારદારે, પભણું સુગુરૂ પસાય, ગજસુકુમાલ ગુણે ભરે, ઉલટ અંગ સવાયમોરા જીવન! ધર્મ હૈયામાં રે ધાર. દીપે નગરી દ્વારિકારે, વસુદેવ નરપતિ ચન્દ; શ્રીકૃષ્ણ રાજ્ય કરે તિહારે, પ્રગટ પૂનમચદ. ન્યાયવન્ત નગરીધણી, બળિયે બળભદ્ર વીર; કેઈ કળા ગુણે કરી, આપે મતિ મન ધીર.
સ્વામિ નેમિ સેમેસર્યા, સહસાવન મેઝાર, બહુ પરિવારે પરિવર્યા રે, ગુણમણિના ભંડાર. ‘વંદન આવ્યા વિવેકથીર, કૃષ્ણાદિક નરનાર; વાણુ સુણાવે નેમિ, બેડી પર્ષદા બાર. ગજસુકુમાલ ગુણે ભર્યા રે, આવ્યા વંદન એહ; વિનય કરીને વાંદીયારે, ત્રિકરણ કરીને તેહ, દે દેશના પ્રભુ નેમિઅરે, આ છે અસાર સંસાર; -એક ઘડીમાં ઊઠ ચલેરે, કેઈ નહિ રાખણહાર.
મેરા. ૩
મેરા. ૪
મેરા. ૫
મેરા૬
મેરા. ૭
Page #412
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટો.
( ૩૩૯) વિધ વિધ કરીને વિનવુંરે, સાંભલે સહુ નરનાર; અને કઈ કહનુ નહીરે, આખર ધર્મ–આધાર. મેરા ૮ સ્વામિની વાણી સાંભલીરે, ગજસુકુમાલ ગુણવન્ત; વૈરાગે મન વાળિયુંરે, આવા ભવને અન્ત. મેરા. ૯ આવ્યા ઘેર ઊતાવારે, ન કર્યો વિલંબ લિગાર; માતા! મુઝ અનુમતિ દિયરે, લેશું સંયમભાર. મેરા. ૧૦
(ઢાલ ૨ છે. ) કહે માતા કુમારને રે લોલ, સાંભલે ગજસુકુમાલ રે પ્રવીણ પુત્ર; દીક્ષા દુષ્કર પાળવી રે લોલ, તું છે નાને બાળ રે પ્રવીણ પુત્રઅનુમતિ હું આપું નહિ રે લાલ. આંકણી. ૧ સાંભલે સુત! સુખ ભેગવે રે લોલ, મણિ માણેક ભંડાર રે પ્રવીણ પુત્ર, સુખ ઈહાં છે સુણે હાથમાં રે લોલ, તમે પરિહર કવણ પ્રકાર રે? પ્રવીણ પુત્ર. અનુમતિ.૨ ચાર મહાવ્રત કહ્યાં નેમિજી રે લોલ, મોઘાં મૂલ્ય જેવાં હોય છે મારી માત ! નાણાં દિયે તે નહિ મળે રે લોલ, સુણ્યાં અવલ મુઝ એડ હે મારી માત !દિયે અનુમતિ દીક્ષા લહું રે લાલ. સાંભલે સુત! સંયમ ભણી રે લોલ, પંચ પારધી જેહરે પ્રવીણ પૃત્ર!
Page #413
--------------------------------------------------------------------------
________________
( ૩૪૦ )
શ્રી હીરવિજ્ય. આઠ કરમ આવી જડે રે લોલ, તેહને તું કેમ જીતેશ રે? પ્રવીણ પત્ર. અનુમતિ. ૪ મન નિર્મળ નાળે કરી રે લાલ, જ્ઞાનના ગેળા જેહ હે મેરી માત ! ઉપસર્ગ અગ્નિ દારૂદિયુંરે લાલ, ઉડાડી દેઉં એહ હે મોરી માત.
દિ અનુ. ૫ ચાર ચાર અતિ આકરા રે લોલ, લેંઠા લૂંટી જાયરે પ્રવીણ પુત્ર! દશ દુશ્મન વલી તાહરા રે લોલ, આંટા દેવે ધારે પ્રવીણ પુત્ર. અનુમતિ. ૬ ક્ષેમ ખજાને માહરે રે લોલ, લૂંટ કે ન લૂટાય હે મારી માત, શીયળ સેના સૂધી કરૂં રે લોલ, મારા દુશ્મન દૂર જાય છે મારી માત. દિયે અનુ. ૭ મેહ મહિપતિ જે મેટકે રે લોલ, ધીરજ કેમ ધરીશ રે? પ્રવીણ પુત્ર; જાલમ એહ જુગતે નડે રે લોલ, તેહને તું કેમ જીતીશ રે ? પ્રવીણ પુત્ર. અનુમતિ. ૮ કેમલ મન કબાનથી રે લોલ, ભાવ ભાથે ભરપૂર મેરી માત, ત્રિકરણ મન તીરજ કરૂં રે લોલ, મેહ મહિપતિ કરૂં દૂર હૈ મેરી માત. દિયે અનુ. ૯ ભેજન વલી ભલી ભાતના રે લોલ,
Page #414
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટા.
સુખડી સાતે ભાતરે પ્રવીણ પુત્ર; અરસનિરસ આહાર આવશે રે લાલ, તે ખાસે કિમ કરી ખાંત રે ? પ્રવીણ પુત્ર. અનુમતિ, ૧૦ સમકિત સાતે સૂખડી રે લાલ,
મન થિર મેાતીચુર હા મારી માત !
ગગન ગાંઠીયા જ્ઞાનના રૈ લાલ, ભાવ ભલે ભરપૂર હા મારી માત. સેવન થાલ સાહામના રે લાલ, શાળ દાળ ધૃત ગાળ રે પ્રવીણ પુત્ર; સરસ ભોજન મન માનતાં રે લાલ, ઉપર મુખ તોળ રે પ્રવીણ પુત્ર, કંચન થાલી કાચલી રે લાલ,
( ૩૪૧ )
દ્વિચા અનુ. ૧૧
અનુમતિ. ૧૨
સમતા શાળ દાળ ઘૃત ગાળ હા મારી માત;
સરસ ભોજન સ’તેષનાં રે લાલ;
સ્થિર મન મુખ ત ંખેળ હૈા મેારી માત, દિયે અનુ. ૧૩ ઉપસર્ગ તુઝને અતિ ઘણા રે લાલ, વળી પરિસહ ખાવીસરે પ્રવીણ પુત્ર; ખમી ન શકે તુ ખરો રે લાલ, પછી પસ્તાવે કરીશ રે પ્રવીણ પુત્ર. ઉપસર્ગ જે મુઝ ઉપજે રે લાલ, તે ક્ષમાયે કરીને ખમીશ હા મારી માત;
અનુતિ. ૧૪
પ્રીતે કરી પરિસહ સહુ રે લાલ, મળિયા જે કાઇ આવીસરે હા મારી માત. ક્રિયે। અનુ. ૧૫
Page #415
--------------------------------------------------------------------------
________________
૧૭
( ૩૪૨ )
શ્રી હીરવિજય. વચન સુણું વૈરાગ્યનાં રે લોલ, મૂચ્છણ તવ માત રે પ્રવીણ પુત્ર; નયણે તે આંસૂ નિતર્યા રે લોલ, સાંભલ સુત! સુજાણ પ્રવીણ પુત્ર. અનુમતિ. ૧૬ માન વચન માતા તણાં રે લોલ, તુઝને કહું છું હું એહરે ભાગી સુન્દર ! સુગુણ સુતા સોમલતણી રે લોલ, પરણે પતા ! એહ રે સેભાગી સુન્દર!– ધર્મ હૈયામાં શું ધરે રે લોલ માત મોરથ પૂરવારે લાલ, ન કરશે મુખ નાકાર રે ભાગી સુર; ઓચ્છવ મેચ્છવ કરી ઘણુરે લાલ, પરણે પુત્ર કુમાર ! રે સેભાગી સુન્દર. ધર્મ હૈયા. ૧૮ કહે કુમર માતા ભણી રે લોલ, સાંભલે મેરી માય ! હે મેરી માત; મન મારૂં વૈરાગ્યમાં રે લોલ, એકક્ષણ લાખેણી જાય હે મેરી માત. દિયે અનુ. ૧૯ માતા વિચારે ચિત્તમાં રે લાલ, રાખે ન રહે એહ રે પ્રવીણ પુત્ર; આશીષ આપી અતિ ઘણી (સુણી) રે લાલ, લિયે દીક્ષા ધરી નેહરે પ્રવીણ પુત્ર-- ધર્મ હૈયામાંહી ધરે લાલ. બેસાર્યા સેવકે સુત ભણી રે લોલ, ઓચ્છવ કી અપાર રે ભાગી સુન્દર;
૨૦
Page #416
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટા.
આવ્યા નૈમિજી આગળે રે લાલ, ભાવે તે સયમભાર રે સેાભાગી સુન્દર;-- ધર્મ હૈયામાંહી ધરા રે લાલ. માતા કહે નિજ પુત્રને રે લાલ, સાંભલ સુત ! સુજાણુ રે સેાભાગી સુન્દર; સયમ સૂધા પાળજો રે લાલ, પામશે પદ નિર્વાણું રે ! સેાભાગી સુન્દર. એમ આશીષ માતા ક્રિયે રે લાલ, આવ્યાં સહુ ઘેહ એ રે સેાભાગી સુન્દર; આવ્યા નેમિજી આગળે રે લાલ, ગજસુકુમાલ ગુણગેહ રે સેાભાગી સુન્દર. આજ્ઞા આપે! જો નેમિજી રે લાલ, કાઉસગ્ગ કરૂ સમસાન રે સેાભાગી સુન્દર; મન થિર રાખીશ માહરૂ રે લાલ, પામું પદ નિર્વાણું રે સેાભાગી સુન્દર.
( ૩૪૩)
૨૧
ધર્મ. ૨૨
ધર્મ. ૨૩
આજ્ઞા આપી નેમિજી રે લાલ, આવ્યા જિહાં સમસાન રે સેાભાગી સુન્દર; મન થિર રાખી આપણું રે લાલ, ધરવા લાગ્યા ધ્યાનરે સેાભાગી સુન્દર. સેમલ સસરે દેખિયા રે લાલ, ઉપન્યુ મનમાં પૂરવબૈર રે સેાભાગી સુન્દર; કુમતિ સામલ ક્રોધે ચડયા રે લાલ, મનમાં ન આણી મહેર રે સાલાગી સુન્દર. ધર્મ. ૨૬
ધર્મ. ૨૪
ધર્મ. ૨૫
Page #417
--------------------------------------------------------------------------
________________
(૩૪૪)
શ્રી હરધિ . શિર ઉપર બાંધી સુણે રે લોલ, માટી કેરી પાલ રે ભાગી સુન્દર; ખેર અંગારા ધખધખ્યા રે લોલ, તે મૂક્યા તતકાલ રે ભાગી સુન્દર, ધમ. ર૭ ફટ ફટ ફૂટે હાડકાં રે લાલ, તટ તટ ઘટે ચામ રે ભાગી સુન્દર; સંતોષી સસરે વળે રે લોલ, તુરત સાયું તેનું કામ ભાગી સુન્દર. ધર્મ ૨૮ સોભાગી શુકલ ધ્યાને ચઢયે રે લોલ, ઉપવું કેવલ નાણ રે ભાગી સુન્દર, ક્ષણમાં કર્મ ખપાવીને રે લોલ, મુનિ મુગતે ગયાં જા ભાગી સુદર. ધર્મ. ૨૯ ગજસુકુમાલ મુગતે ગયા રે લોલ, વન્દુ વારંવાર રે સોભાગી સુદર; મન થિર રાખ્યું આપણું રે લોલ, પામ્યા ભવને પાર રે ભાગી સુદર. ધમ. ૩૦ શ્રીવિજયધર્મસૂરિતણે રે લોલ, રાજવિજય ઉવાય રે સેભાગી સુદર; તસ શિષ્ય લક્ષણ ગુણે કરી રે લોલ, પભાણું તે સુગુરૂપમાય રે ભાગી સુ-દર. ધર્મ. ૩૧ સેળસેં ને બાસઠ સમે રે લોલ, સાંગાનેર મઝાર રે ભાગી સુન્દર; ગુણ ગાયા માસ ફાલ્ગણે રે લોલ, શુકલ છઠ મવાર રે ભાગી સુન્દર. ધર્મ. ૩૨
Page #418
--------------------------------------------------------------------------
________________
(૩૪૫ )
પરિશિષ્ટ. કહે “મકનમે હનતણે રે લોલ, સાધુતણી સજય રે સોભાગી સુન્દર; ભણજે ગુણજે ભલી ભાતયું રે લોલ, પામ ભવને પાર રે ભાગી સુન્દર.
ધર્મ. ૩૩
પરિશિષ્ટ ૯ મું.
શાલિભદ્રનિ. પ્રથમ વાળીયાતણે ભવેજી, દીધું મુનિવર દાન નયરી રાજગૃહી અવતરજી, રૂપે મદનસમાન– સોભાગી ! શાલિભદ્ર ભેગીરે હોય. (એ આંકણ.) ૧ બત્રીસ લક્ષણ ગુણે ભજીરે, પર બત્રીસ નાર; માણસને ભવે દેવનાં જીરે, સુખ વિલશે સંસાર, સે. ૨ ગંભદ્ર શેઠ તિહાં પૂરેજીરે, નિતનિત નવલારે ભેગ; કરે સુભદ્રા ઉવારણાજીરે, સેવ કરે બહુ લેગ. સે. ૩ એકદિન શ્રેણિક રાજિયાજીર, જેવા આરે રૂપ; શરીર સુકેમળ અતિ ઘણું જીરે, દેખી હરખે ભૂપ. સે. ૪ વત્સ વૈરાગે ચિંતવેજીરે, મુજ શિર શ્રેણિક રાય! પૂરવ પુણ્ય મેં નવિ કિયાં જીરે, હવે) તપ આદરશું માય! સે. ૫ ઈણે અવસરે શ્રીજીનવરૂજીરે, આવ્યા ઉદ્યાનની માંહ્ય,
શાલિભદ્ર મન ઉમટ્યાજીરે, વાંધા પ્રભુના પાય. સ. ૬ વિરતણી વાણી સુણીજીરે, વચ્ચે મેહ અકાળ; એકેકી દિન પરિહરે જીરે,જિમ જળ છડેરે પાળ. છે. ૭
Page #419
--------------------------------------------------------------------------
________________
( ૩૪૬ )
શ્રી હીરવિજય. માતા દેખી ટળવળેછર, માછલડી વિણ નીર; નારી સઘળી પાયે પડે જીરે, ધરમ ન છેડે ધીર! સે. ૮ વહુઅર સઘળી વીનવેજીરે, સાંભળે સાસુ વિચાર; સર ઠંડી પાળે ચડ્યાજીરે, હંસલે ઉડણહાર. ઈણ અવસર તિહાં નહાવતાં જીરે, ધન્ના શિર આંસુ પડત; કવણું દુઃખ તુજ સાંભર્યું જીરે, ઊંચુ જે કહે કંત. સે. ૧૦ ચંદ્રમુખી પ્રગલોચનીજીરે, બેલાવી ભરતા; બંધવ વાત મેં સાંભળીજીરે, નારીને પરિહાર. ધ ભણે સુણ ઘેલડીજીરે, શાલિભદ્ર પૂરે ગમાર, જે મન આપ્યું છેડવાઇરે, વિલંબ ન કીજે લિગાર. સે. ૧ર કરજેડી કહે કામ નિજીરે, બંધવ સમે નહિ કેય; કહેતાં વાતજ સેહેલીજીરે, કરતાં દોહેલી હોય. સ. ૧૩ જા રે જે તેં ઈમ કહ્યું જીરે, તો મેં ડરે આઠ! પિઉડા ! હસતાં કહ્યું જીરે, મૂકે છે શા માટે? સે. ૧૪ ધણ વચને બન્ને નિસયેરે, જાણે પંચાયણ સિંહ જઈ શાળાને સાદજ કર્યું જીરે, ઘેલા! ઉઠ અબીહ. સ. ૧૫ કાળ આહેડી નિત ભમેજીરે, પૂઠે મ જોઈશ વાટ; નારી બંધન દેરડીજીરે, ડી લે શુભ વાટ. સ. ૧૬ જિમ ઘીવર તિમ માછલેજીરે, ઘીવર નાંખી જાળ; વરૂપ પડી જિમ માછલેજીરે, તિમહિ અચિંત્યે કાળ. સે. ૧૭
વનભર બિહુ નિસર્યા જીરે, પહત્યા વીરજીની પાસ, દીક્ષા લીધી રૂડીજીરે, પાળે મન ઉલ્લાસ. . ૧૮ માસખમણને પારણે જીરે, પૂછે શ્રીજીનારાજ; અમને શુદ્ધજ ગોચરીજીરે, લાભ દેશે કુણ આજ? સે. ૧૯
Page #420
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટો.
( ૩૪૭ )
માતા હાથે પારણે જીરે, થાશે તમને આજ; વીરવચન નિશ્ચય કરી જીરે, આવ્યા નગરીમાંજ. સે. ૨૦ ઘર આવ્યા નવિ ઓળખ્યાજીરે, ફરિયા નગરી મઝાર; મારગ જાતાં મહિયારડીજીરે, સ્વામી મળી તેણિવાર, સે. ૨૧ મુનિ દેખી મન ઉદ્ભર્યું જીરે, વિકસિત થઈ તસ દેહ, મસ્તક ગેરસ સૂઝતેજીરે, પડિલા ધરિ નેહ. સે. રર. મુનિવર હરી ચાલિયાજીરે, શ્રીજિન પાસે આય; મુનિ સંશય જઈ પૂછીયેરે, દાન ન દીધુંરે માય. સે. ૨૩ વીર કહે તુમ સાંભળેજીરે, ગેરસ હરે જેહ, મારગ મળી મહિયારડીજીરે, પૂર્વજન્મ માય એહ. સે. ૨૪ પૂરવભવ જિન મુખે લહજીરે, એકત્ર ભાવેરે દેય; આહાર કરી મુનિ ધારિજીરે, અણસણ શુદ્ધજ હેય. સે. ૨૫ જિન આદેશ લહી કરી રે, ચડિયા ગિરિ વૈભાર, શિલા ઉપર જઈ કરી જીરે, દેય મુનિ અણુસણુ ધાર. સે. ૨૬ માતા ભદ્રા સંચર્યા જીરે, સાથે બહુ પરિવાર અંતેઉર પુત્રતણાજીરે, લીધે સઘળે રે લાર. એ ર૭ સમવસરણે અભિગમ વડેજીરે, વાંદ્યા વીર જગતાત; સકળ સાધુ વંદી કરી જીરે, પુત્ર જે નિજ માત. સ. ૨૮
ઈ સઘળી પરષદા જીરે, દીઠા ન દેય મુનિરાય, કરજેડી કરે વિનતીજીરે, ભાખે શ્રીજીનારાય. સો. ૨૯ વૈભારગિરિ જઈ ચડયા જીરે, મુનિ દરિસણ ઉમંગ; સહુ પરિવારે પરવર્યા જીરે, તે સહ પહેત્યાં શૃંગ. સે. ૩૦ દેય મુનિ અણસણ ઉચ્ચરીજીરે, ઝીલે ધ્યાન મઝાર; મુનિ દેખી વિલખાં થયાં જીરે, નયણે નીર અપાર. સ. ૩૧
'S 11:44;
Page #421
--------------------------------------------------------------------------
________________
( ૩૪૮)
શ્રી હીરવિજ્ય. ગદ ગદ શબ્દ બોલતીરે, મળિ બત્તિસેરે નાર પિઉડા! બે બેલડા જીરે, જિમ સુખ હોય અપાર સ. ૩૨ અમે તે અવગુણનાં ભર્યા જીરે, તમે સહો ગુણ ભંડાર મુનિવર ધાન ચુક્યા નહીછરે, તેહને વચને લગાર. સે. ૩૩ વીરા ! નયણે નિહાળીએ જીરે, જિમ મન થાયે અમેદ; નયણ ઉઘાડી જોઈયેરે, માતા પામેરે મેદ. સ. ૩૪ શાલિભદ્ર માતા મેહુથી જીરે, પહત્યા અમર વિમાન; મહાવિદેહે સીઝશેજીરે, પામી કેવલજ્ઞાન. સે. ૩૫ ધને ધમિ મુગતે ગયેજીરે, પામી શુકલવાન; જે નરનારી ગાયશેજીરે, સમયસુન્દરની વાણી
વાણ. સે.૩૬
પરિશિષ્ટ ૧૦ મું.
શ્રીજબૂસ્વામી સરસ્વતિ સ્વામીની વીનવું, સશુરૂ લાગુંજી પાય; ગુણ ગાશું જ બુસ્વામીના, હરખ ધરી મનમાંહ્ય. ધન ધન ધન જંબુસ્વામીને !
આંકણી. ૧ ચારિત્ર છે વત્સ ! હિલું, વ્રત છે ખાંડાની ધાર; પાયે અડવાણેજી ચાલવું, કરતાજી ઉગ્ર વિહાર. ધન ૨ મધ્યાન પછી કરવી ગોચરી, દિનકરે દાઝેજી પાય; વેળુ કવળ સમ કેળીયા, તે કેમ વાળ્યારે જાય. કેડી નવાણું સેવનતણી, તમારે છે આઠેજી નાર, સંસારતણું સુખ સુણ્યાં નહીં, ભેગ ભેગ ઉદાર. ધન ૪
Page #422
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટા.
ધન છ
રામે સીતાને વિજોગડે, બહુજ કરે . સંગ્રામ; તીરે નારો તમે શું તો, શું તો ધન ને ધામ. પરણીને શું જી પિરહરા, હાથ મળ્યાના સંબંધ; પછી તે કરશે સ્વામી! આરતે, જિમ કીધા મેઘમુણ્િદ. ધન ૬ જબુ કહેરે નારી સુણે, અમ મન સયમ ભાવ; સાચા સનેહ કરી લેખવા, તા સંયમ લ્યા અમ સાથે! તેણે સમે પ્રભવાજી આવિયા, પાંચસે ચાર સંઘાત; તેને પણ જ સ્વામીયે બન્યા, અવ્યા માત ને તાત, ધન ૮ સાસુ સસરાને ઝૂઝવ્પા, બૂઝવી આઠેજી નાર; પાંચસે’ સત્તાવીશુ, લીધે સંયમભાર. સુધર્મા સ્વામી પાસે આવિયા, વિચરે મનને ઉલ્લાસ, કર્મ ખપાવી કેવલ પામીયા, પહેાત્યાજી મુક્તિ આવાસ. ધન ૧૦
પરિશિષ્ટ ૧૧ મુ. શ્રીમેઘકુમાર.
ધારણી મનાવેરે મેઘકુમારનેરે, તુ મુજ એકજ ત્ર; તુજ વિષ્ણુ જાયારે ! દિનડા કિમ ગમે ? રાખેા રાખો ઘરતાં સૂત્ર.
( ૩૪ )
ધન પ
ધારણી, ૧
તુઝને પરણાવુંરે આઠ કુમારિકારે, સુંદર અતિ સુકુમાળ; મલપતિ ચાલેરે જેમ વન હાથણીરે,
ધન ૯
નયણ વયણ સુવિશાળ,
ધારણી. ર
મુજ મન આશારે પુત્ર હતી ઘણીરે, રમાડીશ વહુનાંરે ખાળ !
Page #423
--------------------------------------------------------------------------
________________
( ૩૫૦ )
શ્રી હીરવિજય. વ અટારે દેખી નવિ શકયેરે, ઉપાયે એહ જંજાળ !
ધારણી. ૩ ધણ કણ કંચનરે ત્રાદ્ધિ ઘણું આછેરે, ભેગો ભેગ સંસાર છતિ ઋદ્ધિ વિસરે જાયા ! ઘર આપણેરે, પછી લેજે સંયમભાર.
ધારણી. ૪ મેઘકુમારે રે માતા બૂઝવીરે, દીક્ષા લીધી વીરજીની પાસ; પ્રીતિવિમળરે ઈણિપરે ઉચ્ચરે, પહાતી મહારા મનડાની આશ!
ધારણી. ૫
પરિશિષ્ટ ૧૨ મું.
શ્રીધ–અણુગાર. શ્રીવીરજિનેશ્વર નમત સુરેશ્વર, ચેત્રીસઅતિશય કરી છાજે; સકળ કર્મ ભય ભર્મ મિટાયા, વાણી તીસ જે ઘન ગાજે. પાખંડી બંડ અફંડ કરે નહી, ભગે શિયાળ જ્યાં સિંહદેખી, અપરંપાર મહિમા જિનવરકા, હોયે ખુશી ભવિજન પખી. ગામ નગરપુર પાટણ ફિરતે, નગર રાજગૃહીકું આયા; ધન ધ મુનિરાજ ઝાજ સમ, સબ મુનિવર સરસાયા. ધ. ૧ બાગવાન દિલ હરખ આનકે, કહેતા શ્રેણિક રાજનકે; પુણ્યઉદય પ્રભુ બાગમેં આયે, સંત બહત મુનિ હે ઉનકે. બિદા દેકે ચલે સજ અસ્વારી, વંદન કર બેઠે સામે; પ્રભુછ દે ઉપદેશ સભામે, પૂછે શ્રેણિક શિરનામે. કહે મુજ દીનદયાળી કૃપા કર, તુમ સબ જાણક જગરાયા છે. ૨
Page #424
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ.
( ૩૫ ) ચઉદ સહસ મુનિ સંગ આપકે, શિવપુર આશ કરે સારા નિજમે તજ હે કેન ઈનેમેં, કરણમેં દુકકરકાર પ્રભુજી કહે સબ મેતીમાળ સમ, સંયમ કરણી હુંશિયારા; દુકકર દુકકરકાર સકળમેં, ધંન્ના મુનિવર અધિકાર! નામ ઠામ કરણીકા પરશન, પૂછે શ્રેણુક ઉમાયા, ધ. ૩ કાકંદીનગરીકે અંદર, ગાથાપતિણી ભદ્રા નામે, ધન્નો સુત ગુણવંત વિચક્ષણ, બહેતર કળા જેવન પામે. બત્તિસ લડકી ભૂપતિયાંકી, બહુત ધુમસે પરણાઈ, બત્તિસ બત્તિસ જિનસાં દાયજે, સબ એકસો બાણવ આઈ. પડે નાટક ધમકાર મહેલમેં, ભેગ ભેગવે મને ચાયા . ૪ એક દિન ત્રિીશલાનંદ દિવાકર, કાકંદીનગરી આયા; જિતશત્રુપ પ્રજાલેક સબ, શ્રીજીનદરિસણકું ધાયા. ધન્નાશેઠ પણ આયા ઉલટ ધર, વંદન કર બેઠે આઈ ફરમાયા ઉપદેશ ધરમકા, બિગ બિગ ધિગ હે જગતાઈ. રાચ રહ્યા જગ જીવ અજ્ઞાની, માને મેરી સંપત માયા છે. ૫ તન ધન જેવન સર્વ અથિર છે, પુદગળ શેભા હે સારી; માત પિતા ઔર કુટુંબ કબિલા, મતલબકી જગમેં યારી. ત્રાણ શરણ નહિ મરણ રેગમેં, ઈરમે કુછ નહિ હે શંકા કાંચકી શીશી કુટે પલકમેં, મત મગરૂર કરે અંગકા. ધરમ ધ્યાન દઈ તુઝહે સંગી, જગ સબ સુપનેકી માયા; ધ. ૬ કામ કેધ મદ રાગ દ્વેષ છળ, સકલ કરમકે બંધન , ચેતનકું બેહાલ કરે છે, ચાર ગતિ દુઃખ કુંદન હે. જબ લગ જરા વ્યાધી નહિ આવે, ઈન્દ્રિયકા બળ ઘટે તેરા જિસ પહેલે હુંશીયાર હેય કર, ધરમધ્યાન કરી લ્યો ગહેરા.
Page #425
--------------------------------------------------------------------------
________________
( ૩૫૨ )
શ્રી હીરવિજ્ય.
શિવસુખકી જો હાય તુમારે, એ કહેણી માનેા ભાયા; ધ. ૭ ધનેશેડ વેરાગ આણુ દિલ, કહે સાહિબજી શિરનામી; આપ કહી સે હૈ સખ સચ્ચી, મેં સયમ લેવણુ ક઼ામી. જનનીકી આજ્ઞા લે આઉં, પ્રભુ કહે સુખ તુમ તાંઈ; ડેર કરો મત ધ કામમે, ગઇ પળ સે આવે નાંડી. અન્તન કર ચલ આયા માતપે, અનુમતિ માગે ઉલસાયા; ધ. - પુત્ર સવાલ સુણી તત્ક્ષણ સા, મૂર્છા ખાય પડી ધરતી; દાસી મિલકર કરી સચેતન, આંખા ખુદનસે ઝરતી. કહે પુત્રકુ સચમ કિરિયા, દુર્લભ હૈ તુજ ભાઇ ! અન્નીસ તરૂણી લઘુવયે સારો, હાલ જાયે મત છટકાઈ. મેરે પીછે તુજ વૃદ્ધેય આયાં, ફિર સયમ લીજે જાયા ! ધ. ૯ ખડગ-ધાર એકર છુરી પાનપર, ચલણાં દુષ્કર અધિકાઇ; લાડુ-ચણા મણ-દાંતે ચાવણા, વેળુ−કવળ નહિ સરસાઇ. પવનશુ કાથળા ભરવા જૈસે, મેરૂ તાલણા કઠીણાઇ; ગંગાનદીકી ધાર પકડ કર, ચડનાં જૈસે ગગનમાં. અસે સયમ દુકકર દુકકર, તેરી હૈ કામળ કાયા; જનનીકા એ સવાલ સમજ કર, ધન્ના કહે સુણ્રે માઇ ! નારી કયારી નરક કુંડકી, ફળ િક પાકસી દરસાઇ. કાળ જોરાવર તિનલેકમે, છેડે નહી એ કિસ તાંઈ; કાણુ વખત ચાર કવણુ યોગસે, પહેલાં પીછે ખખર નાંઇ. મેરે તાંઈ ! ઝટ દેદે આજ્ઞા, (મે)જનમ મરણસેં ગભરાયા, ધ. ૧૧ સયમ મારગ દુષ્કર દુર, ઇસ્મે ક્રુક નહી માતા ! કાયર કૃ ણુ નિળ નર આર, ઇણ ભવકી ચાહત શાતા. પરભવકી નહિ ચાહત જિસકે, સે સયમશું થરરાતા;
ધ. ૧૦
•
Page #426
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ. ( ૩૫૩) શુરવીરકું સહજ હે સંયમ, જગકા જુઠા હે નાતા. જે પળ જાવે સે નહિ આવે, જગનાયકને દરસાયા; ધ. ૧૨ સવાલ જવાબ ભયે મા બટાકે, અધિકથકી આજ્ઞા દીની, બત મછવ ઔર ઉલટ ભાવસે, ધનાયે દીક્ષા લીની. હાથ જોડકર કહે પ્રભુજીશું, જાવજીવ છડતપ ધારું; પારણે આંબિલ આહાર નાંખતે, મિલે તે લઉં પારણું સારૂં. ભગવત કહે તુમ સુખ હોય સે, કરે દેવાનુપ્રિય ડાહ્યા ! ધ. ૧૩ ચડતે ભાવ ઔર રામપરિણામે, તપ ધાયે દુરકારી; કઈ દિન આહાર મિલે નહિ મુનિકે દિન નહિ મિલતાવારી. સૂકાલુખા તન ભયા ભુખ, લેહી માંસ સબ સૂકાણો; કાચા તુંબા શીશ મુનિકે, નેત્ર પ્રાંત તારા જાણે. ઊંડા કડેવાસે પેટ મ્યું દીપે, રસના પાન જે સૂકાયા; ધ. ૧૪ અંશપેસી જવું નાસિકા ડષિકી, કાચરી છાલ કાન ક્યા; ઢંકપંખી જવું જઘા દસે, સૂકા સરપ જ બદન ભયા. કાકાવ ક્યું પાવકી પિંડી, આંગળી સૂકી જ્યાં મુગફળી, ન્યારા ન્યારા હાડ દીસે સબ, અલગ અલગ એળે પસળી; સકળ ખુલાસા હે શાસ્તર, શ્રીમુખ સાહેબ ફરમાયા, ધ, ૧૫ કયલાતિક એર એરંડ લડકે, ચલતે ચડે બજે જૈો ઊઠતા બેસતાં હાલતાં ચાલતાં, મુનિકે હાડ આજે તૈસે. તપતેજસે પુષ્ટ ભયા મુનિ, નિર્બળ બહુત ભયે તને હિતે ફિરતે શબ્દ બોલતે, સુણતે ખેદ પાવે મનમે. આયુષ્યગળસેં કામ કરે સબ, ભાવ સંયમ નિશ્ચળ કાયા છે. ૧૬ શ્રેણિક સુણી હેવાલ મુનિકા, પ્રભુકું વંદે શિરનામ; * ધન્ના મુનિકે પાસ જાયકે, કહે તુમ ધન! અંતરજામી!
૨૩
Page #427
--------------------------------------------------------------------------
________________
( ૩૫૪ )
શ્રી હીરવિજય. સફળ કિ તુમ મનુષ્ય જનમકે, કરણમેં કુછ નહિ ખામી, છતા જોગ છટકાય દિયા સબ, દુક્કર તપ કિરિયા કામી. તુમ હે ગરીબનિવાજ દયાનિધિ, ચરણશરણ મુજમન ભાયા; ધ. ૧૭ મુનિકા કરી ગુણગ્રામ ભૂપતિ, પ્રભુ પ્રણમી ગયે નિજ ઠામે; દિન કેતા રહી વિહાર કિયે પ્રભુ, વિચરે પુર પાટણ ગ્રામે. કઈ દિન રાજગૃહી નગરીમેં, સમોસ ફિર જિનરાયા; ધર્મજાગરણમેં મુનિ ચિં, શક્તિ નહિં કિંચિત કાયા. દિન ઉગ્યા પ્રભુ આજ્ઞા લેકર, સાધુ સાધવી ખમાયા; ઘ. ૧૮ વિપુલગિરિ પર્વત પર ચઢકે, પાપગમ અણસણ કીના; એક માસ સંથારે આરાધિ, ઋષિ સરવારથસિદ્ધ લીના અરથ પાઠ પઢે અંગ ઈગ્યારા, નવ મહિના દીક્ષા પાળી, આદિ અંત ચઢતે પરિણામે, બહોત કરમ દિયા પરજાળી. સાત-લવકા રહ્યા કમતિ આઉખા, એકાવતારી પદ પાયા; ધ. ૧૯ કેડી તિન પંચ લાખકે ઊપર, સહસ એક સઠ તિનસેં જાણે માસ નવકા શ્વાસ બતાયા, સુકૃત કરણીકે માન. એકસો સિત્તર કેડીકે ઉપર, લાખ સત્તાણું પળ કહીયે, સહસ અકાણું નવસે છનનું, ત્રીજો ભાગ અધિક લહીયે. એકએકદમપર ઈતની પળકે, સર્વાર્થસિદ્ધમેં સુખ પાયા, ધ. ૨૦ સંવત એગણીસે આડતીસ સાલે, ચૈત્ર શુકલ ઈગ્યારસ આઈ; વાર ચંદ્ર દિન વેંઠ આબેરી, ઠાઈ દેશ દક્ષિણમાં મહારાજ અવતાઋષિજી પ્રસાદે, તિલકઋષિ લાવણી ગાઈ ગુણીજનની તારીફ કરી યહ, અશુભકર્મક ક્ષય તાઈ એસી સમજ સબ ગાનાં ગુણ ગુણ, કામસિદ્ધિ સુખ સવાયા, ધ.૨૧
Page #428
--------------------------------------------------------------------------
________________
( ૩૫૫ )
૧
૨
પરિશિષ્ટો, પરિશિષ્ટ ૧૩ મું.
શ્રીસ્થલિભદમુનિ, કવિ –શ્રીધૂ ળિભદ્ર મુનિગણમાં સિરદાર જે,
ચોમાસું આવા કેશ્યા આગાર જે;
ચિત્રામણ શાળાએ તપ જપ આદર્યા જે. કેદ– આદરિયાં વ્રત આવ્યાં છે અમ ગેહ જે,
સુંદરી સુંદર ચંપક વરણી દેહ જે,
અમ તુમ સરિખે મેળે આ સંસારમાં જે. વ-સંસારે મેં જોયું સકળ સરૂપ જે, દર્પણની છાયામાં જેવું રૂપ જે,
સુપનાની સૂખલડી ભૂખ ભાગે નહીં જે. કેવ-ને કહેશે તે નાટક કરશું આજ છે,
બાર વરસની માયા છે મુનિરાજ ! જે;
તે છેડી કેમ જાઉં હું આશા ભરી ? સ્થ૦-આશા ભરિ ચેતન કાળ અનાદી જે,
ભયે ધરમને હણ થયે પરમાદી જે;
ન જાણી મેં સુખની કરણી સેગની જે. કે-જેગી તે જંગલમાં વાસે વસિયા જે,
વેશ્યાને મંદિરિયે ભજન રસિયા જે,
તુમને દીઠા એવા સંયમ સાધતા જે. સ્થવ-સાધશું સંયમ ઈચ્છારેય વિચારી જે,
કુર્મપુત્ર થયા જ્ઞાની ઘરબારી જે; પાણીમાંહે પકજ કેરૂં જાણિએ જે
૩
Page #429
--------------------------------------------------------------------------
________________
૮
( ૩૫૬)
શ્રી હીરવિજય. કે જાણીએ છે સઘળી તમારી વાત છે,
મેવા મીઠા રસવંતા બહુ જાતના જે;
અંબર ભૂષણ નવ નવ ભાતે લાવતા જે. સ્થલાવતા તે તું દેતી આદરમાન જે,
કાયા જાણું રંગ પતંગ સમાન
હાલીને શી કરવી એવી પ્રીતડી જે. કેટ-પ્રીતલડી કરતા તે રંગભર સેજ છે,
રમતા ને દેખાડંતા ઘણું હેજ જે;
રીસાણી મનાવી મુજને સાંભરે જે. સ્થ-સાંભરે તો મુનિવર મનડું વાળે છે,
ઢાંક અગનિ ઉઘાડે પરજાળે જે,
સંયમમાંહે એ છે દૂષણ મટકું જે. કે મટકું આવ્યું હતું નંદનું તેડું જે,
જાતાં ન વહે કાંઈ તમારું મનડું જે,
મેં તમને તિહાં કોલ કરીને એક જે. સ્થળ-મેકલ્યા તે મારગમાંહે મળિયા જે,
સંભૂતિઆચારજ જ્ઞાને બળિયા જે, * સંયમ દીધું સમકિત તેણે શીખવ્યું છે. કેળ-શીખવ્યું કહિ દેખાડે અમને જે !
ધર્મ કરતાં પુણ્ય વડેરૂં તમને જે ! કવિ-સમતાને ઘેર આવી વસ્યા ઈમ વદે જે.
વદે મુનીશ્વર શંકાને પરિહાર જે, સ્થ સમકિત મૂળે શ્રાવકનાં વ્રત બાર જે,
પ્રાણુતિપાતાદિક ધૂલથી ઉચરે જે.
૧૨
૧૪
Page #430
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટો.
(૫૭) કવિ-ઉચ્ચરે તે વીત્યું છે જેમાસું જે,
આણા લઈને આવ્યા ગુરૂની પાસે જે, શ્રતજ્ઞાની કહેવાનું પૂરવી જે. ૧૬ પૂરવી થઈને તાર્યા પ્રાણી છેક જે, ઉજ્વળ દેયાને તેહ ગયા દેવલેક જે, ઋષભ કહે નિત તેહને કરીએ વંદના જે. ૧૭
પરિશિષ્ટ ૧૪ મું.
વયરમુનિ–વજીસ્વામિ. સાંભળજે તમે અદભુત વાતે, વયરમુનિવરની, ખટમહિનાના ગુરૂ ઝેળીમાંહી, આંબે કેલિ કરતારે. ત્રણ વરસના સાધવી મુખથી, અંગ અગ્યાર ભણંતારે. સાં. ૧ રાજસભામાં નહિં ભાણુ, માસ સુખડલી દેખીરે; ગુરૂ દીધાં એ મુહપતિ, લીધાં સર્વ ઉવેખીરે. સાં. ૨ ગુરૂ સંઘાતે વિહાર કરે મુનિ, પાળે શુદ્ધ આચારરે, બાળપણથી મહા ઉપગી, સંગી શિરદારરે. કેળાપાકને ઘેબર ભિક્ષા, દેય ઠામે નવિ લીધી, ગગનગામિની વૈક્રિયલબ્ધિ, દેવે જેહને દીધી. સા. ૪ દશપૂરવ ભણિયા તે મુનિવર, ભદ્રગુપ્ત ગુરૂ પાસે; રાસ્ત્રવ પ્રમુખ જે લબ્ધિ, પરગટ જાસ પ્રકાશેરે. સાં. ૫ કેડિસેંકડા ધનને સચે, કન્યા રૂકમણિ નામે, શેઠ ધના દીયે પણ ન લીયે, વધતે શુભ પરિણામેરે. સાં. ૬
Page #431
--------------------------------------------------------------------------
________________
( ૩૫૮ )
શ્રી હીરવિજ્ય. દેઈ ઉપદેશ ને રૂકિમણિ નારી, તારી દીક્ષા આપી, યુગપ્રધાન જે વિચરે જગમાં, સૂરજતેજ પ્રતાપરે. સાં. ૭ સમતિ શિયળ તુંબ ધરિ કરમાં, મેહસાયર કર્યો છે, તે કેમ બૂડે નરયનદીમાં, એ તે મુનિવર મેટેરે. સા. ૮ જેણે દુર્મિક્ષ સંઘ લેઈને, મૂળે નગર સુકાળ; શાશનભા ઉન્નતિકરણ, પુફ પ વિશાળરે. બેધરાયને પણ પ્રતિબળે, કીધે શાસન રાગીરે, શાસનશે વિજયપતાક, અંબર જઈને લાગીરે. સાં. ૧૦ વિસ શુંઠ ગાંઠિયે કાને, આવશ્યક–વેળા જોરે, વિસરે નહિ પણ એ વિસરિયે, આયું અ૫ પિછાણેરે. સાં. ૧૧ લાખ સેનઈયે હાંડી ચડે જિમ, બીજે દિન સુકાળ; એમ સંભળાવ્યું વીર(વ)સેનને, જાણી અણસણકાળરે. સાં. ૧૨ રથાવર્તગિરિ જઈ અણસણુ કીધું, સહમ હરિ તિહાં આવે, પ્રદક્ષિણા પર્વતને દેને, મુનિવર વદે ભારે. સાં ૧૩ ધન્ય! સિંહગિરિસૂરિ ઉત્તમ, જેહના એ પટધારીરે, પદ્યવિજ્ય કહે ગુરૂપદપંકજ,નિત્યનિમિયે નરનારીરે. સાં. ૧૪
Page #432
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટો.
(૩૫૯) પરિશિષ્ટ ૧૫ મું.
રાવણ–દશકન્વર. અષ્ટાપદગિરિ જાત્રા કરણકું, રાવણ પ્રતિહારિ આયા; પૂષ્પક નામેં વિમાનમાં બેસી, મંદરી સુહાયા. શ્રીજિન પૂછ લાલ, સમક્તિ નિરમલ કીજે; નયણે નીરખી લાલ, નરભવ સલે કીજે. હઈડે હરખી લાલ, સમતા સંગ કરી જે. આંકણી. શ્રી. ૧ ચઉમુખ ચઉગતિ હરણ પ્રસાદ, ચઉવિસે જિન બેઠા, ચઉદિસિ સિંગાસન સમ નાસા, પૂરવ દિસિ દેય છઠ્ઠા. શ્રી. ૨ સંભવ આદે દક્ષણ રેં, પશ્ચિમે આઠ સુપાસી; ધર્મ આદિ ઉત્તર દિસિ જાણે, એવું જીન ચઉવિસા. શ્રી. ૩ બેઠા સિંહણે આકારે, જિગુહર ભરતે કિધાં; રયણ બિબ મૂરતિ થાપિને, જગ જસવાદ પ્રસિદ્ધા. શ્રી. ૪ કરે મદદરી રાણી નાટક, રાવણ તંતી બજાવે; માદલ વિણ તાલ તંબુરે, પગરવ ઠમ ઠમકાવે. શ્રી. ભક્તિ ભાવે ઈમ નાટિક કરતાં, ત્રુટિ તંતી વસ્યા સાંધી આપ નસા નિજ કરની, લઘુ કલાયું તતકાલે. શ્રી. ૬ દ્રવ્ય ભાવશું ભક્તિ ન ખંડી, તે અક્ષયપદ સાધ્યું, સમકિત સુરતરૂ ફલ પામીને, તીર્થકરપદ બાંધ્યું. શ્રી. ૭ ઈણિપરિ ભવિજન જે જિનાઆગે, બહુપરે ભાવના ભાવે, જ્ઞાનવિમલ ગુણ તેહના અહનિસ, સુરનર નાયક ગાવે. શ્રી. ૮
– ()
Page #433
--------------------------------------------------------------------------
________________
Page #434
--------------------------------------------------------------------------
________________
આ પૂર્વેના સૈાક્તિકા મટે કેટલાક વિચારે,
**
( ૮ )
* જીવણચંદ્ર સાકરચંદ ઝવેરી
( ૭૬૧ )
Dani Bungalow Walkeshwar Road.
તા. ૨૬-૧૨-૧૪.
*
*
શ્રીઆનંદકાવ્ય મહેાદધિ મૌક્તિક ૧ લું તથા એ બીજા પુસ્તક! આપ આપી ગયા હતા તે માટે માનું છું. કાવ્ય મહેાદધિની પ્રસ્તાવના અગાઉ વાંચી હતી છતાં ફરીથી ધ્યાનપૂર્વક વાંચી ગયા છું. આપને મળીશ ત્યારે એમાંના કેટલાક વિવાદગ્રસ્ત પ્રશ્નને તથા દે વિશે વાત કરીશું, કાવ્યે હજૂ વંચાયાં નથી, પણ વાંચી જવા ઉમેદ્ય છે. તે પણ આખે ગ્રન્થ જોતાં સંપાદકના કામાં યશ મેળવ્યેા છે એવા ધન્યવાદ આપી શકાય છે. આવાં મૈક્તિકા સત્વર મહાર પાડી ગુજરાત, ગુજરાતી સાહિત્ય, અને જૈનનુ ગૌરવ જગતને રેશન કરશે. મ્હારે એક સૂચના કરાવની છે. આ ગ્રંથમાલામાં સંસ્કૃત ગ્રંથે પણ છાપી શકાય છે તે ગુજરાતનાં ઇતિહાસને લગતા અપ્રસિદ્ધ સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ગ્રંથે વ્હેલા છપાવે તે * ૭ સુધીના મૌક્તિક ૨ જામાં છપાયાં છે.
Page #435
--------------------------------------------------------------------------
________________
( ર ) કેમ ! કાશ્રય, પ્રબંધચતુર્વિશતિ, કુમારપાલપ્રબંધ, કુમારપાલચરિત, સુકૃત સંકીર્તન, વસ્તુપાલ તેજપાલચરિત, વગેરે તરફ આપનું અને ફંડના ત્રસ્ટીઓનું લક્ષ ખેંચું છું.
લી, રણજીતરામ વાવાભાઈ
તા. કા–બીજી પણ સૂચના કરૂં છું. ઉત્તમ રાસાઓ બધા છપાતા વખત લાગશે માટે શરૂઆતમાં તેમના ઉત્તમ ભાગનું દહન કરી “ કાવ્યમાધુર્ય ” કે “ કવિતા પ્રવેશ ” જેવું એક પુસ્તક રચાવવા જેવું છે. બ્રાહ્મણોએ જેને ગુજરાતી સાહિત્યની ઉપેક્ષા ઠેષ બુદ્ધિથી નહીં પણ બીન વાકેફગારીથી કરી છે એ લક્ષમાં લેવા જેવું છે. પારસી અને મુસલમાનોનું લખેલું ગુજરાતી સાહિત્ય એવીજ ઉપેક્ષા પામ્યું છે.
૨. વા.
શ્રી આનંદ કાવ્ય મહોદધિ-મેક્નિક ૧ લું-સંગ્રહ કર્તા જીવણચંદ સાકરચંદ ઝવેરી. આ ગ્રંથ શેડ દેવચંદ લાલભાઈ પુસ્તકેદ્વાર કુંડ તરફથી ઝવેરી નગીનભાઈ ઘેલાભાઈ માત પ્રસિદ્ધ થએલ છે. આ કાવ્ય મહોદધિમાં જુદા જુદા પ્રાચીન રાસોને સંગ્રહ કરવામાં આવ્યું છે. શાલિભદ્ર, કુસુમશ્રી, કુમારપાળ, અશેકચંદ્ર તથા રેહિરાસ, પ્રેમલાલક્ષમી વિગેરે રાસે ઘણુજ પ્રાચીન અને ગુર્જર સાહિત્યના શણગાર રૂપ
Page #436
--------------------------------------------------------------------------
________________
( ૩૬૩ ) હોઈ તેને સંગ્રહ ઘણોજ કિમતિ થઈ પડે છે. ગુજરાતી સાહિત્યમાં વધારે કોને હિસે છે તે આ પુસ્તકથી જણાઈ આવે છે.
આ ગ્રંથમાં એકત્ર કરવામાં આવેલ પ્રાચીન કાળે એ ગુજરાતી જૈન સાહિત્ય છે અને એ સાહિત્ય-કાવ્યને રાસ રૂપે ઓળખવામાં આવે છે. રાસને સામાન્ય અર્થ ધવની કરા-લલકારવું, રાસકીડા અને કથા એ થાય છે. તે ઉપરથી પદ્ય કાવ્ય કથાઓને રાસ રાસ અને રાસા કહેવાને પ્રથા પડ હોય અગર લેકેમાં સંસ્કૃત પ્રાકૃત જ્ઞાનની ખામી થઈ અને ગુજરાત તેમજ અન્ય પ્રદેશમાં પ્રચલિત ભાષા તે તે પ્રદેશમાં ઓલખાતી થઈ ત્યારે ગુજરાતી ગદ્યની અંદર રસની ખામી રહી તેથી શ્રેતાઓને રસ ઉત્પન્ન કરી નીતિને રસ્તે જોડાવામાં આ નંદ આપનારા તથા મહાજનેની ખ્યાતિ કાયમ રાખનારા પદ્ય કથાબંધ ગુજરાતી ગ્રંથને રાસ તરીકે કહ્યા હોય તેમ અવાધાય છે.
આ કાવ્ય મહેદધિમાં જે રાસે મુકવામાં આવ્યા છે. તેમાં પહેલી પંક્તિએ મુકવા લાયક ધર્મોપદેશ શ્રી અશોક રોહિણમાં છે. શ્રી શાલિભદ્ર અને શ્રીકુસુમશ્રી તથા શ્રી પ્રેમલાલચ્છીમાં પણ તેજ ઉપદેશ આપે છે. આ ચારે કર્તાની કાવ્યશક્તિ માટે અને જ્ઞાન સામર્થ્ય માટે વિદ્વાનોને ઉંચે મત છે. જેમ ધર્મના મુખ્ય ચાર અંગ દાન, શીલ, તપ, અને ભાવના છે, તેવી જ રીતે આ કાવ્ય મહોદધિમાં પણ જુદા જુદા રાસે દાન, શીયલ, તપ અને ભાવનાના ઉચ્ચસૂત્ર દર્શાવનારા હઈ ખાસ આવકારદાયક થઈ પડે તેવા છે.
Page #437
--------------------------------------------------------------------------
________________
( ૩૬૪ )
ગુજરાતી સાહિત્યના શણુગાર રૂપ આ પુસ્તકે ખરેખર સાહિત્યની સેવામાં અદ્વિતીય કાર્ય કર્યું છે. હવે ગુજરાતી ભાષા તરફ જ્યારે દૃષ્ટિપાત કરીએ છીએ, તેા કેટલાક વિદ્વાનો કહે છે કે ગુજરાતી ભાષાના આકિર્તી નરસિંહ મહેતા છે, પરંતુ જ્યારે સુક્ષ્મ દૃષ્ટિથી અવલેાકીએ છીએતે મૂળ ગુજરાતી ભાષા જૈનેાથીજ છે. કારણ કે ઉપરોક્ત કવિ નરસિંહ ૧૬ મા સૈકાની પૂર્વે થયા છે. અને તે પહેલાં શ્રીગાતમરાસાના લેખક શ્રી વિજયભદ્ર મુનિએ સવત ૧૪૧૨ ના આસો વદ ૦) ને દિને શ્રીગાતમરાસ પૂર્ણ કર્યા છે. આ રાસાની ભાષા ઉગતી ગુર્જરી હાવા સાથે એટલી તૈા સુદર છે કે ભાષાની ઉત્તમતા ત્રાજવે નાંખવાથી તેનુ પલ્લુ ગાતમ રાસે! મહેતાના પલ્લાંને ઉંચુ રાખ્યા વિના રહેશે નહિ. અર્થાત્ ગુજરાતી ભાષા મૂળ જેત વિદ્વાનેાથી ખેડાએલ છે. આ કાન્ય મહેદધિ પણ ઉત્તમ ગુર્જર સાહિત્યના નમુના રૂપ છે. ગુજરાતી સાહિત્ય પ્રકાશ મ ટે મર્હુમ ઇચ્છારામ સૂર્યરામે ભાગા બહાર પાડી સારી સેવા બજાવી છે. અગર જો કે તેમાં જૈન કવિઓને વિસરી જવામાં આવેલ નથી તા પણુ ખાસ જૈન તરીકે તેવી સગવડ પુરી પાડવાનુ માન શેઠ દેવચંદ લાલભાઇ પુસ્તકોદ્ધાર ફંડને જ છે. અને તે સાથે રા. મનસુખલાલ રવજીભાઇએ પણ તે પછી યત્ન કર્યાં છે તે જણાવવું ભુલી જવુ જોઇતું નથી.
છેવટમાં આ ગ્રંથ ગુજરાતી અને જૈન સાહિત્યના ણુગાર રૂપ થઈ પડે તેવા છે. પાકુ પુઠું' સુંદર બાઇન્ડીગ અને સુપર રીયલ લગભગ પાંચસો પૃષ્ટના ગ્રંથ છતાં કીમત માત્ર
Page #438
--------------------------------------------------------------------------
________________
( ३१५) રૂ. ૦–૧૦–૦ દશઆના તદન પડતર કીમત છે. સાહિત્યના પ્રચારની અભિલાષા આ જનાથી જરૂર પુરી પડે તે બનવા જોગ છે.
नपत्र, मारना२० al. 3 गनेवारी १८१५. પુસ્તક ૧૩ અંક ૧ લે પાનું ૫,
(१०)
हमारे पास संचालकोंने निम्न लिखित चार ग्रन्थ भेजनेकी कृपां की है:
१ आनन्दकाध्यमहोदधि प्रथम मौक्तिक, (गुजराती) *२-३-४ ........................
पहले ग्रन्थमें शालिभद्र रास, कुसुमश्री रास, कुमारपाल प्रस्ताविक काव्य, अशोकचन्द्र रोहिणी रास और प्रेमलालक्ष्मी रास इन पांच गुजराती काव्यों का संग्रह है। प्रारंभमें लगभग ६० पृष्ठका 'विवेचन' है जीसमें प्रत्येक काव्यके लेखकका इतिहास, काव्यका विशेषत्व आदि बातोंका विचार किया गया
આ ત્રણ પુસ્તકે અહીં ઉપયોગી ન હોવાથી આ ना. ० त्ता
Page #439
--------------------------------------------------------------------------
________________
( ૩}} )
है । लगभग ५५० पृष्ठका कपड़ेकी पक्की जिल्द बंधा हुआ ग्रन्थ है, तो भी मूल्य सिर्फ दश आना रक्खा गया है ।
* કુતરા સાસરા બૌર શૌય....
****...
जैन हितैषी मासिक, मुंबाई. જાતિ, માવેશીને । વીર સંવત્ ૨૪૪૨. ગ્યામાં માળ | ચૈ ?-૨. પત્ર ૬/૬, -3(0)
-
(૧૧)
આનંદકાવ્ય મહેાધિ ( ૧ ):—સુરતમાં વે, જૈનભાઈએમાં શેઠ દેવચ'દ લાલભાઇ જૈનપુસ્તકેાદ્વાર કુંડ નામે સંસ્થા આશરે એક લાખ રૂપ્યાની થાપણુની છે, જેના તરફથી ૫૦૦ પૃષ્ઠના આ ૧૪ મા મોટા ગ્રન્થ માત્ર દશ આનાની કિમતે બહાર પડેલા છે, જેમાં શાલિભદ્ર, કુસુમશ્રી, કુમારપાળ, અશે કચ’દ્ર-રાહિણી, તથા પ્રેમલાલોના રાસા આવશ્યક ટાંચણુ સહિત પ્રાચીન ગુજરાતી કાન્યામાં છે, પ્રાચીન ગુજરાતી ભાષા કેવી હતી તે જાણવા આ ગ્રન્થ અતિવ મહત્વના છે. એમાં વિવેચનમાં શાલિભદ્રરાસના કત્ત શ્રીમતિસાર મતાન્યા છે, પણ એ રાસના પૃષ્ઠ ૧૮-૨૯-૩૫-૩૭-૩૯–૪૨ વગેરે વાંચતા જણાય છે કે એના કત્તા તેા જિનરાજસૂરિ હોવા જોઇએ. દિગંબર જૈન માસિક, સુરત. માઘમાસ, વીર સ, ૨૪૪૧. ` ૭ મુ. અંક ૪ થા પાતુ ૪.
Page #440
--------------------------------------------------------------------------
________________
(૩૭) (૧૨)
અમદાવાદ તા. ૫-૩-૧૯૧૫ * * જીવણચંદ સાકરચંદ ઝવેરી
તમારા તા. ૧૦-૨-૧૫ અને ૧૯-૨-૧૫ના પત્રો આનંદ કાવ્ય મહેદધિ મૈક્તિક ૩ અને ૨ સાથે સેલ્યા છે. ત્રીજા મૈક્તિકને મે ભાગ કાળજીથી વાંચી ગયો છું. એ મૈક્તિકમાં આપેલા બધાએ રાસા પહેલ વહેલાજ પ્રસિદ્ધ થાય છે. તે ઉપર તમે આપેલું ટિમ્પણ ઉપગી છે. એ રાસાઓના કત્ત વિષે તમે માહિતી આપવા જે શ્રમ લીધો છે તે પહેલા મૈક્તિકના જે સફળ અને પ્રશંસાપાત્ર છે. મૈક્તિક ત્રીજી ઉત્તેજનને પાત્ર છે.
બીજા મક્તિકમાં એક છપાયેલું કાવ્ય તમે ફરી છાપ્યું છે. રામરાસે છપાયે હતું પણ તે કે છપાયો હતે તે કહેવા ન રહેતાં હું એટલું જ કહીશ કે બીજા મૈક્તિકમાં તે નવે અવતારે આવ્યો છે. એ પણ ઉત્તેજનાને પાત્ર છે.
રાસા વાંચીને હું નેંધ કરૂં છું તેની તમારે જરૂર હોય તે બીજી આવૃત્તિ વખતે ઉપગને માટે હું તે ખુશીથી તમને આપીશ,
લિ. - કેશવલાલ હર્ષદરાય ધ્રુવ,
Page #441
--------------------------------------------------------------------------
________________
( ૩૬૮ )
(૧૩)
શ્રીઓન દ–કાવ્યમહાદધિ મૈક્તિક ૨-૩:-સૂરતમાં .. શેડ દેવચ'દ લાલભાઇનું જે એક લાખ રૂપ્પાની થાપણનુ જૈનગ્રંથછા દ્વાર ક્રૂડ છે, તેમાંથી સંસ્કૃત પ્રાકૃત-ગુજરાતી ભાજૂના વે. જૈન ગ્રંથા ઢગલાબધ પ્રકટ થઇ રહેલા છે તેમાં હવે પ્રાચીન જૈન કાવ્યના ગ્રંથા (જૈન રાસે) પ્રકટ થવા લાગ્યા છે, જેમાંના એક ગ્રંથ પ્રકટ થઇ ચુક્યા છે અને ખીજે તથા ત્રીજે
એમ આ બે પ્રથા છે, જે દરેક આશરે ૫૦૦-૫૦૦ પાનાના મભુત માઇન્ડીંગના મોટા પેથાઓ હાવા છતાં કિંમત તે પડતરથી પણ ઓછી એટલે માત્ર દશ દશ અનાજ છે. બીન્ત મૈક્તિકમાં નામ યશેારસાયન રાસ યાને શમરાસ તથા ત્રીજા ક્તિકમાં ભરતખાહુબળી રાસ, યાન દકેવળી રાસ, વચ્છરાજ દેવરાજ રાસ, સુરસુંદરીરાસ, નળદમયંતીરાસ, હરિલમાછીરાસ એ છ રાસે છે અને અઘરા શબ્દોના અથ પણુ દરેક પાને નેટમાં આપેલા છે,જેથી કાન્યાના અર્થ સહેલાઈથી સમજી શકાય છે. વળી અને પુસ્તકામાં ૧૦૦-૧૦૦ પાનાંની તા પ્રસ્તાવનાઓ છે જે વાંચવાથી પ્રાચીન ગુજરાતી ભાષાને લગતા તથા પ્રાચીન જૈન સાહિત્યને લગતા કેટલાક ઇતિહાસ મળી આવે છે. આધુ સંસ્થાના હેતુ મર્ લાવવામાં મુખ્ય કાર્યવાહકો પૈકી * જીવ છુચંદ સાકરચંદ ઝવેરી અતૂટ પ્રયાસ કરી રહેલા છે જે જણાછતાં અમને અતિ આનંદ થાય છે (અને દિગ ંબરી ભાઈઓમાં આવી ફાઈ માટી સ’થા ગુજરાતી કે હિંદી ભાષાના પ્રાચીન
Page #442
--------------------------------------------------------------------------
________________
( ૩૬૯ )
ગ્રંથા સુલભ રીતે પ્રકટ કરવાની નથી, તેથી અતિશય ખેદ થાય છે એટલે કે ગ્રંથપ્રાશન કાર્ય માટે જેટલા ઉત્સાડુ આપણા શ્વેતાંખરી ભાઇઓમાં છેતેના બેઆની પણ નિંગ ખરી ભાઇઓમાં નથી એ દેખીતી મીના છે.) આવા અમૂલ્ય ગ્રંથા માત્ર દશ દશ આના જેવો જૂજ કિ ંમતે અવશ્ય ખરીદી લેવા માટે અમે સવે ગુજરાતી જૈન એને આગ્રહ કરીએ છીએ,
*
*
દિગંબર જૈન માસિક, સુરત, ચૈત્ર માસ, વીર સ:. ૨૪૪૧.
વર્ષ ૮ મું. અંક હું ઠા પાનુ` ૩૦.
( ૧૪ ) * * * જીવણભાઈ
ર
આપના દ્વારાએ સશેાધન પામેલા અને શેડ કે લા, જે. પુ. ક્ડ તરફથી પ્રકટ થયેલ “ આનંદકાવ્ય મહેાદધિ ” ના ત્રણ મૈક્તિકા આપે મારા અભિપ્રાયથે મોકલ્યા તે માટે
માનુ
મને જોઇને હર્ષ થાય છે કે, મારી હંમેશની જે ર્યાદ છે કે, જૈન સમાજ વ્યાપારી વર્ગની હાઇ, ગંભીર એવા જન સાહિત્યની તેને કદર ન હાઈ જૈન સાહિત્યના ઉદ્ધાર અર્થે તેનાથી ( જૈન સમાજથી) મહુજ નિર્જીવ પ્રયાસ થાય છે, તે દ કાઇ અંશે આપે ઓછી કરી છે. આપ પણ વ્યાપા
2
૨૪
Page #443
--------------------------------------------------------------------------
________________
() રના વ્યવસાયી હોવા છતાં “આનંદ કાવ્યમહેદધિ પ્રકટ કરવામાં અને સશેધવામાં + જે શ્રમ લીધે છે તે માટે આ મુબારકવાદી આપું છું. - “ આનંદકાવ્ય મહેદધિ ” ના સંબંધમાં અભિપ્રાય આપવા પૂર્વે જૈ જૈન ગુજરાતી સાહિત્ય” ના પ્રકાશનને પ્રારંભ કેવી રીતે થયે એને ઈતિહાસ આપવાની જરૂર લાગે છે. “ગુજરાતી સાહિત્ય પરિષદ્ ” મુંબઈમાં ભરાયું ત્યારે શ્રીયુત મનસુખલાલ કીરચંદ મેહતાએ “ ગુજરાતી ભાષામાં જૈન સાહિત્યને લ” એ વિષય ઉપર એક વિગતવારવિદ્વતાભરેલો નિબંધ વાંચ્યું હતું. રા. મનસુખલાલને નિબંધ જૈન સમાજનું પોતાના સાહિત્ય તરફ લક્ષ ખેંચવા માટે ઘણું મળવાન હતું. આ નિબંધ જ્યારે “સનાતન જેન” માં પ્રકટ કરવા માટે મારી પાસે આવ્યા ત્યારે તેણે મારામાં એક પ્રકારની પ્રેરણા કરી, અને તે પ્રેરણ એ હતી કે ગુજરાતી જૈન સાહિત્યનું પ્રકાશન કરવું જ જોઈએ. * ગુજરાતી જૈન સાહિત્યને વિસ્તારકે છે તથા કેટલે છે તેને તપાસ કરતાં મને જણાયું કે બહુધા રસરૂપે લખાએલું સાહિત્ય છે. કેટલી સંખ્યામાં આ રાસ છે તેની તપાસમાં લાગ્યું કે ગુજરાતીના કાવ્યદેહન જેવા ૧૦૦ ભાગ થઈ શકે તેવું છે. તેમજ બીજી વાત એ મળી આવી કે જૈનેતર ગુજરાતી સાહિત્ય લેખકે તથા કવિઓના જે લેખ અત્યારે મળી આવે છે તેના કરતા કેટલાક સૈકા પૂર્વે થયેલ જૈન લેખક અને કવિઓના લેખો મળી આવે છે.
Page #444
--------------------------------------------------------------------------
________________
(૩૭૧ ) વિશેષ તપાસ કરતાં એમ જણાયું કે, રા. રા. કેશવલાલ હર્ષદ્રરાય ધ્રુવ, જેનેના ગ્રંથમાં લખાએલી અપભ્રંશ ભાષાને ગુજરાતી ભાષાનું એક સ્વરૂપ આપી તેને કાળ જે દશમા-અગ્યારમા શતક સુધી લઈ જાય છે, તે તે કરતાં મણ વહેલા શતક સુધી ખેંચી જવાય તેવા પ્રમાણે છે. - ૧૯૦૮ (ઈસ્વી) માં મેં એ સવાલ ઉપાડી લીધે. સજકેટ ખાતે મળેલ સાહિત્ય પરિષમાં “ગુજરાતી ભાષાને જન્મ જેનિથી છે? ” એ વિષયક એક નિબંધ મેં લીધે. કેઈપણ ભાષાને જન્મ કેઈથી થઈ શકતો નથી, પરંતુ ભાષાની શરૂ આતની ઉત્ક્રાંતિ ( Evolution) ની શરૂઆતમાં કેઈક સમાજ તરફથી તેને વિશેષ ઓછું પિષણ મળે છે તે પ્રમાણે ગુજરાતી ભાષાને જેનીઓ તરફથી પિષણ મળેલું એવું બતાવવાને મારે તે નિબંધમાં પ્રયાસ હતું, પરંતુ મારા કહેવાને હેતુ ન સમજાયાથી કેમ જાણે હું જેનીઓને ગુજરાતી ભાષાના બનાવનાર કહેતે હૈઉં એમ માની અમે અને ગાઢ મિત્ર છતાં રા. મનસુખલાલ તથા હુ જૂદા પડયા અને રાજકોટની સા. પરિષમાં બનેએ નિર્દોષ પણ સામસામી દલીલેવાલા નિબંધ લખ્યા, ન્યૂસપેપરમાં લાંબે વખત સુધી ચર્ચા ચાલી. “મુંબઈ સમાચાર”માં “મનુ ” ની સહીથી લેખે મારી તરફેણમાં આવવા લાગ્યા. “ગુજરાતી”માં “રસિક” ની સહીથી મારી વિરૂદ્ધમાં લેખે આવવા લાગ્યા.
આ અરસામાં “રાયચંદ્ર જેન કાવ્યમાલા-ગુચછક ૧”. બહાર પડે, એટલે કે ૧૦૮ માં બહાર પડે. આ ગુચ્છકમાં
Page #445
--------------------------------------------------------------------------
________________
(૩૨) ગુજરાતી ભાષાના જન્મ સંબંધી મેં પ્રસ્તાવનામાં ચર્ચા કરેલી છે તે ઉપર તથા ભાષાવિવેક શાસ્ત્રની દષ્ટિએ આનંદઘનજી મહ રાજનું જીવનચરિત્ર લખ્યું છે તે ઉપર વિદ્વાનને લક્ષ ખેંચાયે.
ર. ભગુભાઈ કારભારી મારા લાંબા વખતના પરિચય અને સંબંધી મિત્ર હતા. તેઓના જાણવામાં આ બધી હકીકત આવતાં તેણે પિતાના “જૈન” પત્રમાં એ સંબંધમાં ઘણી ચર્ચા કરી; અને વહેવારૂ કામ કરી દેખાડવાની તેની બુદ્ધિએ આપ અને આપના બંધુ ભાઈ ગુલાબચંદ દેવચંદને લક્ષ આ દિશામાં કાર્ય કરવા ભણી ખેંચે. રા. ભગુભાઈએ આપને તક્ષ આ દિશામાં મેં તેના પરિણામ રૂપેજ
આનંદકાવ્ય મહોદધિ” ના ત્રણશક્તિકે છે. મને જોઇને સંતોષ થાય છે કે, ત્રીજા શક્તિકની અંદર રા. ભગુભાઈની આ પ્રેરણા માટે તમે તેને મરણપત્ર આપ્યું છે.
મેં કાવ્યમાલાના બે ગુચ્છકે બહાર પાડયા પછી આપના જેવા ખંતી ભાઈઓનું લક્ષ આ દિશા ભણી ખેંચાયું જાણી મારે ઉદેશ સફલ થયેલે મને લાગે છે. “મારે જ એ સાહિત્ય બહાર પાડવું” એવી મારી ઇચ્છા નહેતી; પણ “એ સાહિત્ય કઈ રીતે બહાર પડવું જોઈએ” એવી મારી ઈચ્છા હતી; અને તમે તે કામ ઉપાડી લીધેલું જોઈ મારું વીર્ય મારે બીજી દિશામાં વાપરવું એ વધારે યોગ્ય થઈ પડશે એમ માની હું બીજી દિશામાં કાર્ય કરું છું એ તમારા જાણવામાં છે.
Page #446
--------------------------------------------------------------------------
________________
( ૩૭૩) “આનંદ કાવ્ય મહોદધિ” ના પહેલા ઐક્તિકમાં નવીન ભાષાને આકાર આપવામાં આવે તે એગ્ય નથી થતું એવું વિદ્વાનું કહેવું થતાં હવેથી મૂલ ભાષાનેજ કાયમ રાખવાને આપે વિચાર રાખે છે તે યેચુજ કર્યું છે, કારણકે તેમ કરવાથી ભાષાવિવેકશાસ્ત્ર (Philo loy ) અને વ્યત્પત્તિ શાસ્ત્ર (Etemo logy) ના તે સમયના નિયમે જળવાઈ રહેતાં ઈતિહાસકારેને પિતાની શોધે સારી રીતે કરવાનાં સાધને રહેવા પામશે.
આપે પ્રારંભમાં રાસોને પરિચય કરાવવા માટે જે વિગતે આપવાનું રણ રાખ્યું છે તે ઘણું પ્રશંસનીય છે તેમજ કઠિન અને પારિકભાષિક શબ્દોના અર્થો આપવાનું રણ પણ ઇષ્ટ છે. શબ્દાર્થ આપવામાં વિશેષ કાળજીની જરૂર છે તેમજ પ્રાકૃત ભાષાના અભ્યાસી દ્વારા તે શબ્દાર્થો લખાવાથી અશુદ્ધિદેષ સંભવ નહીં રહે.
છપાઈ વગેરે ઘણું પસંદ કરવા એગ્ય છે. મારી ખાત્રી છે કે, તમે જે ઉધોગ પૂર્વક આ કામ કરો છો તેથી હવેના - ક્તિને વધારે ને વધારે આકર્ષણીય બનવા પામશે.
તમોએ ૧૯૧૨ (ઇસ્વી) માં પ્રથમ મેક્તિક બહાર પાડયું છે. ૧૯૧૪માં બીજું અને ત્રીજું બહાર પડે છે. આ હિસાબે મારા કરતાં આપે ઘણું શીવ્રતાથી કામ કર્યું છે, પણ જૈનગુજ
પહેલા મક્તિકના ડાં પેજે નવીન પદ્ધતિ પ્રમાણે છે. પછી તેમાં અને બીજા ભાગમાં મૂલભાષાજ કાયમ રહી ત્રીજા મૌક્તિકમાં નવીન વાંચનારને સુગમ સારૂ નવીન આકાર રાખ્યો છે. પ્ર. કર્તા.
Page #447
--------------------------------------------------------------------------
________________
( ૩૭૪ )
રાતીને જે અખૂટ ખજાના છે તે જોતાં હું ઇચ્છું છું કે, આપ એક માસિકના આકારે આ સાહિત્ય મહાર પાડે તા ઘણી શીવ્રતાથી આ સાહિત્ય ગુજરાતી પ્રજાસન્મુખ આવી શકશે.
છેવટે, આપને તથા શ્રીમાન્ આણંદસાગરજી મહારાજ અનેને મુબારકબાદી આપુ છું. ખાસ કરીને આણુ દસાગરજી મહારાજને વિશેષ મુખારક ખાદી ઘટે છે કે, નૂતન યુગના પ્રયાસ અનુકરણીય લાગતાં પાતે પણ તેને સ્વીકાર કરી તે દિશામાં કાર્ય કરે છે.
*
મુંબાઈ, દાદીના બીલ્ડીંગસ,
ધનજીસ્ટ્રીટ. તા. ૨૮-૩-૧૯૧૫
મનસુખલાલ વજીભાઈ મેહતા.
( ૧૫ )
ઐતહાસિક સૂચનાઓ.
( લેખક–મુનિ વિદ્યાવિજયજી. )
શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેાદ્વાર કુંડ' તરફથી બહાર પડેલ આનદકાવ્ય-મહોદધિનાં ત્રણ મૈક્તિકા પૈકી, મીત અને ત્રીજા મૈક્તિકના પ્રારંભમાં લખાએલ ગ્રન્થકારાના વિવેચનામાં જે જે સ્થળે ઐતિહાસિક વિષયમાં કંઇક સૂચનાઓ કરવી ઉચિત સમજાઇ,તે આ પત્રદ્વારા પ્રગટ કરવામાં આવે છે. તે, એમ ધારીનેજ કે આના લાભ દરેક ઇતિહાસપ્રેમિએ એક સરખી રીતે લઈ શકે.
Page #448
--------------------------------------------------------------------------
________________
માર્ક્ટિક બીજી
‘મુખમ’ધ’ ના પૃષ્ટ ૨૩ માં જણાવ્યું છે કે ‘રામસીતા કત્તા જ્ઞાનસાગર’ અહીં જ્ઞાનસાગરના ખલે સુજ્ઞાનસાગર હોવુ જોઇએ. કેમકે હાલમજરીની અ`તમાં આપેલા કળશની અંદર તેમનુ સુજ્ઞાનસાગર એવું નામ આપ્યુ છે. જુઓ:
===
( ૩૭૫ )
रघुवंश गायो सुजश पायो परमतत्व प्रकासणो, दुष दोष पूरो गयो दूरो विमल ग्यांन विकासणो । जगि लील जागे ऋद्धिरागै अमरपदवी आदरै, रतन वयीमु सुग्यानसागर मुक्ति रमणी ते वरै ॥ ३१ ॥ ગ્રન્થકાર અને ગ્રન્થ વિવેચનના પૃષ્ટ ૧ લામાં અંતરપુર' કયું ? તેને માટે કઈ ચાક્કસ નિર્ણય ખત્તાત્મ્ય નથી.
આ અંતરપુર તેજ છે કે જે ડુ‘ગરીપુરથી ૪ ગાઉ દૂર છે, અને જેને આજકાલ આંતરી કહેવામાં આવે છે. અહીં હાલ પણ શ્રાવકાનાં ૩૦-૪૦ ઘર છે, આ પ્રાંતમાં પહેલાં વિજયગચ્છના પ્રચાર વધારે હતા, અને આંતરી (અતરપુર) માં વિજયગચ્છના ઉપાશ્રય પણ હતા,
ચેાથા પેજમાં ક્ષમાકલ્યાણુને સમય સ. ૧૫૬૦ ખતાગે છે, પરન્તુ તે ઠીક નથી. કેમકે ખરતરગચ્છ પટ્ટાવલિ તેમણે સ.૧૮૩૦ માં મનાવ્યાનું પ્રમાણ પ્રત્યક્ષ છે. અતએવ તેમને સમય અઢારસાને છે, નહી' કે પ‘દરસાના
આગળ ચાલતાં ‘ખીજા’ અને ‘વિજય’ એ મતના સખ ધમાં કેટલાક પરામર્શ કર્યેા છે, તેમાં કેટલાકાનુ માનવું એવુ
Page #449
--------------------------------------------------------------------------
________________
(૩૭૬ ) છે કે બીજા” અને “વિજય” એ જુદા જુદા ગચ્છા મતે છે. પરતુ આ લેખકનું તેમ માનવું ભુલ ભરેલું લાગે છે, “બીજા મત” તેજ “વિજયગછ છે. આ સંબંધમાં આપણે તેની પટ્ટાવલી મેળવવી જોઈએ.
જેને વિજયગ૭” કહેવામા આવે છે, તેની પરંપરા વિજયાષિ, ધર્મ મુનિ, ક્ષેમસાગર, પદ્વમુનિ, ગુણસાગર વિગેરે અનુક્રમે નામથી તબાવવામાં આવે છે. (જે “ગ્રન્થકાર અને ગ્રન્થ વિવેચન'ના ત્રીજા પેજમાં આપવામાં આવી છે. આવી રીતે જેને “બીજામત' કે “બીજાગચ્છ' કહેવામાં આવે છે, તેની પરંપરા પણ આજ પ્રમાણે છે. આને માટે તિલકસૂરિએ ૧૭૫ માં બનાવેલી બુદ્ધિસેન પાછ” ને અંત ભાગ આપણે તપાસીએ – વિકરણ વિજેરાજજીરે, જિણ કીધી ગચ્છની થાપ; સબ ગ૭ મહેદીપોરે,દિન દિન વધતેરે તેજ પ્રતાપકિ સં. ધર્મધુરંધર ધર્મદાસજીરે, નામ સદા જયવંત; પેમસૂરિજ પ્રગટેરે, અકબરે આવી પાય નમંત. કિ. સં. પદ્રસૂરિ પાપ મેટરે, ગુણસાગર ગુણ પણ કલ્યાણકારી છે ભરે, સાગરસૂરિ કલ્યાણ. સુમતિસૂરિમતિ આગલેરે,ઉપગારી હૈ પરમારથ જાણ. કિ.સં. વિદ્યાવંતજ ગુણ નિલેરે, શ્રીવિનયસાગરસૂરિ, ભીમસૂરિભય ભાંજëરે,વડભાગીરે ભર્ત અતિ ભૂરિ. કિ.સં. સંવત સત પચ્ચાસીયેરે,કાતિગ માસ વષાણ, શુકલપક્ષ તેરસિ ભલીરે, શુભવારૂ બાર ભલે ગુરૂ જાણ. કિસ. જગરેટીમેં દીપ, શ્રી વીરજીણુંદ
Page #450
--------------------------------------------------------------------------
________________
(૩૭) ચણાપુર મહિમા પદપંકજર, સેવે સુરનર દ કિ. સં. હીરાપુરી સુહમણરે, સુષ સાતાકે થાન, શ્રાવકનૈસુષીયાં વસૈરે, ધનવંતા ધર્મતણું પરિમાણ કિ. સં.
પાઈ તે બુધણતરે, રચી ઢાલ રસાલ; તિલકસૂરિતે વર્ણવીરે ભવિણતા હર્ષવિલાસ કિસ ઢાલ તે ભાસી ભલી, સાડી મહાસુષકાર; આદિ તે સેરઠ ભલી, કાંઈ અંતરે ધન્યાસી સાર. કિ. સં.
કલશ. બુધસૅણ ગયે ભવિ સુડા મન સુષ પાયે આગણે,
એ કથા મીડિ નવિ દીઠી સુણત ચરિત સુહામણો; વિજયગછ મડણ દુરિત પંડણ ભીમસૂરિ જુ દીએ, તિલકસૂરિ કહે સુણે ભવિયણ દિન દિન મહિમાં છપએ. ૭૧
આ બીજા મત અને વિજયગચ્છની પરંપરા ઉત્પત્તિ એકજ છે, તેથી તે બને જુદા નહિ, પરંતુ એકજ છે, એમ કહેવું સત્ય વિરૂદ્ધ દેખાતું નથી. અને આ પ્રમાણે એકજ ગચ્છનાં બે નામે પાડવામાં “વિજય” શબ્દને અપભ્રંશ “બીજા” છે, તે સિવાય બીજું કંઈ કારણ નથી. કેમકે દષ્ટાન્તમાં “ઉત્તમ નામવાળાને “ઓટા ઓટાકડીને પોકારનારા આજ પણ આ પણે અનેક મનુષ્ય જોઈએ છીએ.
મૌક્તિક ત્રીજું–
ગ્રંથકારોના વિવેચનના પેજ ૩-૪ માં લેખકે શ્રી વિજય સેન અને જયસિંહ આ બે નામ એકજ સૂરિનાં હતાં કે જુદા
Page #451
--------------------------------------------------------------------------
________________
(૩૭૮) જુદા સૂરિનાં એ બતાવવા પ્રયત્ન કર્યો છે, અને તેમ કરી યદ્યપિ વિજયસેનસૂરિનું નામ જ જયસિંહ હતું એમ જાહેર કર્યું છે, તથાપિ ચેથા પિજમાં જેથી પણ માની શકાય છે કેવિજયસેનસૂરિનું જ અપર નામ જયસિંહજી હેવું જોઈએ એમ લખી કંઈક સંદિગ્ધતા જાહેર કરી છે. પરંતુ આમાં સંદિગ્ધતા જેવું કંઈજ નથી. વિજ્યપ્રશસ્તિ, હરસભાગ્ય વિગેરે
હાં મ્હાં વિજયસેનસૂરિનું વૃત્તાને આપ્યું છે ત્યહાં હાં સિંહ એવું નામ પણ તેમનું આપેલું છે, જુઓ હીરસૌભાગ્યના છઠ્ઠા સર્ગને ૧૭૧ મે ફ્લેક
अयं जयं यतः कर्ता सिंह वद्वेषिदन्तिनाम् । जयसिंह इतीवास्य बीजी नाम विनिर्ममे ॥ १७ ॥
આ સિવાય “જય” (શાયત જયવિજય નામ હેય) નામક કવિએ શ્રીવિજયસેનસૂરિની સઝાય બનાવી છે, તેની અંદર પણ– પરમ પટેધર હીરનાજી, વીનતડી અવધાર; અનુકાર જેસિંગજી, આ આઇરિ દેશ દ ઇત્યાદિ કડીઓથી તેમને જયસિંહજી તરીકે ઓળખાવ્યા
છે. પાંચમાં પેજમાં લખવામાં આવ્યું છે કે“તેમાં શ્રીવિજ્યાનંદસૂરિના શ્રાવક તરીકે પોતાના પિતા મહીરાજ સંઘવીને જણાવે છે. અર્થાત લેખકે રૂષભદાસના પિતાનું નામ મહિરાજ બતાવ્યું, પરંતુ તે ઠીક નથી. તેજ કર્તા (રૂષ ભદાસ) તેજ (ભરત બાહુબળી રાસ ) રાસની ગ્રંથ પ્રશરિથની ચેથી કડીમાં કહે છે કે
Page #452
--------------------------------------------------------------------------
________________
( ૩૭૫ )
સંઘવી સાંગણના સુત કવી છે, નામ તસ રૂષભદાસ.’ આથી સ્પષ્ટ થાય છે કે રૂષભદાસના પિતાનું નામ સાંગણુ હતુ, તેા પછી આજ રાસના વિવેચનમાં લેખકે તેમના પિતાનુ નામ મહીરાજ કયાંથી મતાવ્યું ?
દામાં પેજમાં ગૈતમપૃચ્છા રાસના સમય સ. ૧૫૭૦ લગભગ મતાવેલ છે. જો કે ‘ લગભગ ‘ શબ્દથી કામ ચાલ્યું જાય તેમ છે, તેપણુ તેને ખાસ સ’વત્ ૧૫૫૪ ના છે. કેમકે ગાતમપૃચ્છાની–
પહિલ` તિથિની સંખ્યા જાણુ, સંવત જાણું ઇણુ અહિનાણુ, માણુ વે; જી વાંચઉ વામ, જાણુ· વરસ તણું એ નામ ॥૧૩॥ આ કડીથી તેના ખાસ સંવત્ ૧૫૫૪ ને નીકળે છે. તેજ દસમા પેજમાં બેહાને અને ક્ષમાઋષિને અલગ અલગ ગણિ, તેમના રાસ પણ પૃથક ગણાવ્યા છે, પરંતુ તેમ નથી, આહા ને ક્ષમાઋષિ એકજ છે. દીક્ષા લીધા પછી અનેક કષ્ટો સહન કરવાથી તેમનુ` ક્ષમષે એવું નામ પાડયુ છે. રાસ તેના અલગ અલગ નથી, પરંતુ એકજ છે. લાવણ્યસમયને જે આ રાસ છે, તેના મૂળ ત્રણ ખંડ છે પ્રથમ ખંડમાં બેહા ( ક્ષમાઋષિ ) નુ વૃત્તાન્ત છે, બીજામાં ખલભદ્રનું વૃત્તાન્ત છે, જયારે ત્રીજામાં યશે ભદ્રનુ વૃત્તાન્ત છે. આ રાસ કવિએ સ. ૧૫૮૯ માં બનાવ્યે છે, જૂઓ —
સંવત પનર નભ્યાસીઈ, માઘમાસિ રવિવાર; અહિમદાબાદ વિશેષીઈ, પુર જીહાદીનમાજર. ૬૯ u તેજ દસમા પેજમાં સીમધર સન્ઝાયના સમય સવત્
Page #453
--------------------------------------------------------------------------
________________
( ૩૮૦ )
આપ્યા નથી પરંતુ તેના સમય સવત ૧૫૬૨ને છે તેને માટે તેની પર મી કડી જાએ:
―
સંવત પનરે ખાસૐ અલવેસરરે, આદિસર સષિતે; વામમાંઉં વીનવ્યે સીમંધરરે, દેવદર્શન દાષિતા. પરા આથી તે સઝાયના સમય સ.૧૫૬૨ના સ્પષ્ટ દેખાય છે. ચાદમા પેજમાં નળદમયંતિરાસના કત્તા મેઘરાજ કિવ, કયા ગચ્છના હતા ? તે સબંધી ‘સરવણુઋિષ જગે પ્રગટિયા’ આ વાક્યને લઇને લેખકે શંકા કરી છે, પરંતુ આ વાક્યથી શકાને અવકાશ મળતા નથી, ‘જગે' પ્રગટીચેાની' મતલમ એજ છે કે ‘જગમાં પ્રસિદ્ધ થયા'. એથી કઈ કે.ઇ નવા ગચ્છ કાઢયા એમ નથી. અને તેથી રાસકત્તા મેધરાજ, તેજ એટલે પાર્શ્વગ છીય હતા, એમ માનવામાં જરા પણ વાંધા જેવુ નથી. છેવટ—
અને પુસ્તકાની આદિમાં ગ્રંથકર્તાઓના સબધમાં લખાએલ વિવેચને ઉપરટપકે વાંચતાં જે કઇ ઐતિહાસિક સ્થળેામાં સૂચના કરવા લાયક વિષય જણાયે, તેની સૂચનાએ મારા વિચારાનુસાર પ્રગટ કરી છે અને મધ્યસ્થ ભા વથી લખાએલી આ સૂચનાઓ ઇતિહાસ પ્રેમીઓને ઉપયોગી થાઓ એ ઇચ્છી વિરમું છું.
જૈનપત્ર, ભાવનગર તા. ૨૫ મી એપ્રિલ ૧૯૧૫.
પુસ્તક ૧૩, એક ૧૭ મે પાનુ રૂપ૩-૫૫. -:(•):~
Page #454
--------------------------------------------------------------------------
________________
( ૧૬ )
Shri Anand Kavya Mahodadhi, Pearls 2 and 3, edited by Jivanchand Sakerchand Jhaveri, Published by the Devchand Lalchand Fund for Tublishing Jain Books. *
We have already, while noticing the first pearl" of this Mahodadhi (ocean), referred to the commendable energy which the Jains of Surat have begun to display in the regeneration of their old literature. The work of the fund during the last year contains the statement. These two volumes, which comprise the Rama yan (called the Ramayashorasayan Ras) of Shri Kesharajji (v. s. 1683), and the Bharat-bahubali Ras, the Jayanand Kevali Ras, the Vachraj Devraj Ras, the Sur Sundari Ras, the Nal Damayanti Ras, an the Haribala Machhi Ras, furnish food for much research and thought. The eiitor has contributed a striking introduction, in which he points out the lamentable tampering with the text of the Ramayan (which is otherwise called the Padma-charitra, Padma being one of the many names of Rama ) by the followers of the Sthanakvasi sect, to suit their own beliefs. He bitterly resents this retrograde step, and is Jife in doing so. Besides the introduction,
25
( ૩૮૧ )
Page #455
--------------------------------------------------------------------------
________________
( ૩૮૨ )
there are various other useful contributions in the shape of notices of the lives of the different holy men (yatis and sadhus) who have written the poems and footnotes to explain the text. The Ramayan invites an extended notice, as
there are numerous points on which observations can be made in respect of the subject matter of the poem as viewed from the stand. points of the Jains and non-Jains, as to who has imitated whom, as to the sanctity attached. by each to the personality of the Hindu heroes, etc etc On the whole we think these contribution: are of great use to our literature.
The Modern Review. Page 619. May, 1915. Vol. XVII No. 5.
( ૧૭ ) શ્રીઆનન્દકાવ્ય મહેાધિ-મૈાકિતક ૨ જી.
(સશોધન અને સંગ્રહકર્તા શ્રીયુત જીવણચંદ સાકરચંદ ઝવેરી.) શેઠ દેવચંદ લાલચ≠ જૈન પુસ્તકોદ્ધાર કુંડ તરફથી આ વીશત્રુ પુસ્તક પ્રગટ થાય છે. શ્રીકેશરાજપ્રણીત રામરાસના પ્રાચીન કાવ્યાના આ ગ્રંથમાં સંગ્રહ છે. આ ગ્રંથનું મૂળ વસ્તુ ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રના સાતમાં પર્વમાં આવેલ જૈનરામાચણુ (તેમજ પદ્મચરિત્ર) ઉપરથી (રચવામાં આવ્યુ છે) પરિત્ર સવ૧૬૦ માં રચાએલ હાય એમ અનુમાન થાય છે. તે ઉપરથી પ્રાચીન ભાષાક્ષેત્રમાં જૈનસમાજનાં પ્રવૃત્તિ અને ગૌરવ જોઇ શકાય છે.
Page #456
--------------------------------------------------------------------------
________________
( ૩૮૩ ) મરહુમ ઝવેરી દેવચંદ લાલચંદનાં સ્મારક માટેનુ તેમનાં ટ્રસ્ટડીડમાંનું પુસ્તકાદ્ધાર કૅ ડ જે તેમનાં સુપુત્ર ગુલાબચંદભાઇ અને પુત્રી ખાઇ વીજકારની એકદર ઉદારતાથી વધીને લગભગ એક લાખ રૂપીયાનું થવા પામ્યુ છે, તેમાંથી પ્રાચીન પ્રત પ્રકટ થઈ છે તે ઉપરાંત ગુજરાતીમાં રાસા પ્રકટ કરવાના આ બીજો પ્રસગ છે.
આ તેમની ઉદાર બાદશાહી સખાવતના પરિણામે પ્રાચીન જૈન સાહિત્યને અજવાળામાં આવતું જોઈને તેઓને ધન્યવાદ આપતાં આનંદ થાય છે.
શ્રીચુત હરગેવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળાને જૈન સાહિત્ય પ્રસિદ્ધિ” સંબંધીના લેખ અને સશોધન કત્તા શ્રીયુત જીવણુચંદ સાકરચંદ ઝવેરીની પ્રસ્તાવના જનના પ્રાચીન સાહિત્યને સારી રીતે પ્રકાશમાં મૂકે છે.
આ ગ્રંથની પ્રસિદ્ધિથી આવા પ્રાચીન ગ્રંથાનાં રૂપાંતર કરી પ્રકટ કરવાના સ્થાનકવાસી વર્ગના પ્રયત્ન ખુલ્લે પડી જાય છે.
આ ચેાજના હાથ ધરવા માટે મરહુમ ભગુભાઈ ફતેચંદ ભાઈના ખાસ આગ્રહ હતા તેના ફૂલીતાર્થ થતા જોઇ તેના આત્મા સ્વર્ગમાં પણ આનન્દ અનુભવતા હશે.
ઐતિહાસિક ચર્ચા માટે આ પત્રના ગયા અકમાં મુનિ મહારાજશ્રી વિદ્યાવિજયજી મહારાજ તરફથી ચેગ્ય લખાયુ છે.
Page #457
--------------------------------------------------------------------------
________________
( ૩૮૪ )
આ પુસ્તકનું કદ ઘણું મોટું છે અને પાકું પુઠ્ઠું છતાં તેની કીંમત માત્ર રૂ. ૮-૧૦-૦ રાખવામાં આવી છે. તે તદ્દન નહીં જેવીજ છે. જૈન સાહિત્યના આવા ઉપયોગી ગ્ર'થે દરેક લાયબ્રેરીમાં ચેાગ્ય સ્થાન પામે એવું અમે ઇચ્છીએ છીએ.
જૈનપત્ર, ભાવનગર.
તા ૨ જી મે સને ૧૯૧૫ પુસ્તક ૧૩, અંક ૧૮, પાનું ૩૮૫.
::
(૧૮)
આનંદ્રાવ્યમહોત્કૃષ—મો૦ ૧–૨–૩, યાજક × જીવણચંનુ સાકરચંદ ઝવેરી તરફથી શેઠ દેવચંદલા. પુ. ફંડ મારફતે પ્રગટ થયેલું છે, જે અભિપ્રાયાથે મળ્યાં છે. જૈન દાસાઓને પ્ર ગટ કરવાને આ કુંડે સારા પ્રયાસ હાથ ધર્યા છે. અને તેમાં ઝવેરી જીવણુચદે પાતે જે રસ ભયે ભાગ લેવા માંડયા છે તે જોતાં અને કુંડની મોટી આવક તરફ ખ્યાલ કરતાં આશા રાખી શકાય છે કે બહુજ થાડા સમયમાં તેઓ ઘણાં મૈક્તિક મહાર પાડી શકશે. પ્રાપ્ત થયેલાં ત્રણ મૈક્તિક માટે સવિસ્તર સમાલેાચના કરવાના અવકાશ લેવા ઇચ્છતા હાવાથી અત્રે માત્ર આ લજ નોંધ લેવી ચેાગ્ય ધારી છે.
બુદ્ધિપ્રભા માસિક—અમદાવાદ પુ॰ ૭ મું, અંક ૨ જો, પત્ર ૫૫. મે ૧૯૧૫, વીર સં૰ ૨૮૪૧.
Page #458
--------------------------------------------------------------------------
________________
( ૩૮૫) (૧૯) (ગુજરાતી સાહિત્ય પરિષદ અને જૈને
નામના લેખમાંથી.).
લેખક–જૈન,
ગુજરાતી ભાષા ક્યારે ઉત્પન્ન થઈ, કેવી રીતે ઉત્પન્ન થઈ અને તેના સૌથી પ્રાચીન પુસ્તકે ક્યાં છે એ પ્રને કેટલાંક વરસ થયાં ગુજરાતી સાક્ષમાં ઉત્પન્ન થયા છે તે બાજુએ મુકીએ છતાં એમ જણાયા વગર નહીં રહે કે જુનામાં જુનું ગુજરાતી સાહિત્ય જૈન ગ્રંથે જ પુરું પાડે છે એ સંબંધમાં મહુમ સુરતના જૈન ઝવેરી શેઠ દેવચંદ લાલભાઈ તરફથી ઉઘાડવામાં આવેલા એક મેટા ફંડમાંથી પ્રાચીન ગુજરાતી જૈન સાહિત્યના કેટલાક પુસ્તકે પ્રગટ થયાં છે, જેમાં શ્રીઆનંદકાવ્ય મહાદધીના પુસ્તકે જેને ગુજરાતી સાહિત્ય ઉપર મોટું અજવાળું પાડનાર જણાય છે. અત્યારસુધીમાં એ ખાતા તરફથી આશરે પંદરસો પાનાના ત્રણ પુસ્તક પ્રગટ થઈ ચુક્યાં છે અને બીજા આશરે પણ ગ્રંથે એવાજ રૂપમાં બહાર પાડવા જેટલું સાહિત્ય તેના સંગ્રહ કત્ત ઝવેરી જીવણચંદ સાકરચંદ પાસે છે એમ સંભળાય છે. એ સર્વ સાહિત્યની અસલ પ્રતે મેળવવા ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યવાહકે પ્રયત્ન કરશે તે તેમાંથી તેઓને ઘણું નવીન જાણવાનું મળશે એમ અમે માનીએ છીએ. એ. પુસ્તકની પ્રસ્તાવનામાં “મુખબમ્પરૂપે કેટલીક એવી સટ ૨૫
Page #459
--------------------------------------------------------------------------
________________
( ૩૮૬) બાબતે તેના વિદ્વાન લેખકે બહાર પાડી છે કે તે ઉપર જૈનેતર સાક્ષરે પક્ષપાત વગર ધ્યાન આપશે તે તેમને ઘણુંક જાણ વાનું મજ્યા વગર નહી રહે. માગધી અને પ્રાકૃતભાષા સંસ્કૃતની પુત્રીઓ છે કે નહીં અથવા તેઓને સંબંધ શું છે, એ સવાલ ઘણા હીંદી વિદ્વાનોમાં વિવાદગ્રસ્ત થઈ પડ્યા છે, અને જેનેના સૂત્ર અને શાસ્ત્રો અસલમાં માગધી ભાષામાં લખાયેલાં કહેવાથી તે ચર્ચા પક્ષપાત વગર ચાલે છે તેમાં ઘણું જાણવાનું મળે એમ છે. ઉપર જણાવેલા પ્રાચીન કાવ્યના સંશોધન કત્તા એ સંબંધમાં કેટલીક એવી બાબતે જણાવે છે કે જે પ્રાકૃત ભાષા સ્વતંત્ર ભાષા તરીકે મનાવનારા પક્ષની તરફદારી જણાય છે. એ સંબંધમાં ગુજરાતના જાણીતા સાક્ષરે પોતાનાં વિચારે જૈનેને સાથે લઈને બહાર પાડશે તે ગુજરાતી ભાષાની ઉત્પત્તિ ક્યારે અને કેવી રીતે થઈ તે બાબત ઉપર અજવાળું પાડવાનું કામ સહેલું થશે. આ બાબત સાહિત્યની છે, ધર્મની નહી, એ પાયે ધ્યાનમાં રાખવામાં આવશે તે એ ચર્ચા અતિ વિદ્વતાભરી થઈ પડવા સંભવ છે. x x x x x x
સાંજવર્તમાનપત્ર–મુંબાઈ.
તા. ૨૮ મી મે, ૧૯૧૫.
( ૨૦ ) શ્રીમાનકાવ્ય મહાદ્ધિ ભા. ૧ લું–શીયુતદે, લા. ન પુસ્તકેદ્વાર ફંડમાંથી છપાયેલે આ ૧૪ મે મણકે
Page #460
--------------------------------------------------------------------------
________________
( ૨૮૭ ) * જીવણચંદ સાકરચંદ જવેરીએ સંશોધન કર્યા પછી * નગીનભાઈ ઘેલાભાઈએ પ્રસિદ્ધ કર્યો છે. એમાં શાલિભદ્રરાસ, કુસુમશ્રીરાસ, કુમારપાળ-પ્રાસ્તાવિક કાવ્ય, અશોકચંદ્ર તથા રોહિણીરાસ, અને પ્રેમલાલક્ષ્મીરાસને સમાવેશ કરવામાં આવ્યું છે. પ્રસ્તાવના પણ વિદ્વતાપૂર્ણ છે. જુના સાહિત્યના શેખીને આ પુસ્તકને સત્કાર કરશે, મૂલ્ય માત્ર ૦-૧૦- છે, જે ઘણુંજ ડું છે. કાગળ, છાપ, પૂઠું સર્વ ઉત્તમ છે.
જૈનહિતેચ્છ, ત્રિમાસિક–મુંબઈ. પુસ્તક. ૧૭ મું, પત્ર ૧૮૪.
એપ્રિલથી જુન ૧૯૧૫.
( ૨૧ ). શ્રી આનંદકાવ્ય મહેદધિ મ. ૨ ને ૩–જૈન પ્રાચીન કાવ્ય. સંગ્રહ શોધનકર્તા હ હ હ જીવણચંદ સાકરચંદ, પ્રકાશક શેઠ દેવચંદ લાલભાઈ ફંડકિમત દરેકની ૦-૧૦-૦ બીજા મૈક્તિકમાં કેશરાજે સં. ૧૮૮૩ માં રચેલે રામયશેરસાયનરાસ આપે છે. આશરે ૩૦૦ વરસ ઉપર લખાયેલી આ જૈન રાસાની કવિતા એટલી બધી જુની લાગતી નથી. એક x x x x x x
ત્રીજા મૈક્તિકમાં પણ આશરે છ સાત જુના જૈન ગ્રન્થ આપવામાં આવ્યા છે, તેની પ્રસ્તાવનામાં નરસિંહ મહેતાનું
* આંહા એમાંથી ઉતારી આપ્યાં છે. પ્ર. કર્તા
Page #461
--------------------------------------------------------------------------
________________
( ૩૮૮). આદિ કવિપણું ખેંચાવી લેવાને (ધન) કત્તએ પ્રયત્ન કર્યો છે. તેમની જૈન સાહિત્યસેવા પ્રશંસાપાત્ર છે, પણ નરસિંહ મહેતા પૂર્વે કવિતા લખનારા થયાજ નહતા એમ Sઈ કહેતું નથી; માત્ર ગુજરાતી ભાષાની ઉત્પત્તિથી તે નરસિંહ મહેતા સુદ્ધાં કઈ સમર્થ કવિ થયે નહે. આ મતભેદ શિવાય અમારે કહેવું જોઈએ કે + જીવણચંદને પ્રયાસ વખાણ પાત્ર તેમજ ઉતેજન આપવા લાયક છે.
સાહિત્યમાસિક, વડોદરા.
પુસ્તક ૩. અંક ૮. ઓગષ્ટ ૧૯૧૫. પત્ર ૪૧૬.
( રર ) Educational Inspector
N. D'. S. office. Ahmedadad 5 Aug. 15.
No. 5118 of 1915 1916. With reference to his letter 1914. Mr. J. S. Jhaveri is informed that the book entitled...
આનંદકાવ્યમહોદધિ મૈતિક ૧૯pedited and collected by Jivanchand Sakarchand Jhaveri and published by Naginbhai Ghelabhai Jhaveri, price Rs. 0.10-0
Page #462
--------------------------------------------------------------------------
________________
(૩૮૯) is, on the recommendation of the Members of the Divisional Vernacular Book Committee.
Sanctioned as a Library book for Secondary Schools in this Presidency, and that the Sanction will be duly notified in the Gujarati School Paper in due course.
(Sd)
for Educational Inspector,
N. D. Esq.
10,
Mr. J. S. Jhaveri,
Bombay.
(૨૩) શ્રીઆનંદકાવ્ય મહોદધિ મૌક્તિક ૧, ૨, ૩, સંશોધક અને સંગ્રહક જીવનચંદસાકરચંદજવેરી.
ઉપરનું પુસ્તક એક “શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડના” ૧૪ (૨૦, રર) મણકા તરીકે પ્રસિદ્ધ
એલ છે. માત્ર જૈનનાંજ લખેલાં જીર્ણ પુસ્તકે પ્રસિદ્ધ કરવાના ઉદેશવાળી આ સંસ્થાની નાણું સંબંધી સ્થિતિ સારી દેખાય છે. તેનું ફંડ રૂ. એક લાખનું છે, અને તે બધાને ઉપયોગ પુસ્તક પ્રસિદ્ધિમાંજ કરવાને છે. આવા પરેપરકારી કાર્યોથે મોટી રકમ
Page #463
--------------------------------------------------------------------------
________________
( ૩૯૦ ) ધર્માદામાં આપનાર સ્વ. શેઠ દેવચંદે ગુજરાતી ભાષા વાંચનાર વર્ગને મોટા આભાર તળે મુકેલ છે. અને આ સંસ્થાના વ્યવસ્થા પકે એ કઈ પ્રમાદ નહિ કરતાં પોતાને ધર્મ ત્વરાથી બજાવવા માં છે તે ખાતે તેમને ધન્યવાદ ઘટે છે.
રાસાઓની સમજુતી તેના સંશોધકે આપેલી છે, અને તે ઉપરથી તેમના અભ્યાસની માહીતી મળે છે. જીવણચંદે તે જણાવ્યા પ્રમાણે કેટક સ્થળે મૂળમાં સમજાય તેવું ન હોય તે સ્પષ્ટ કરવા ખાતર બદલાવી બીજા પાડ ઉમેરેલ છે, પણ તેમ કરવામાં તેમણે એગ્ય નથી કરેલ તેમ સર્વ વિચારવંત વાંચકને જણાયા વિના રહેશે નહિ જુના લેખના ન સમજાય તેવા વિભાગો હેય તેમનું ટિપણ આપવું, અર્થ સ્પષ્ટ કરવા જરૂર જણાય ત્યાં તેમ કરવું, અને તે બંનેમાંથી એક પણ બની ન શકે ત્યાં વધારે ચગ્ય તે અસલ પાઠજ મુકવે ઉચિત છે, આમ કરવાથી જ પ્રાચીન સાહિત્યની ખરી કિસ્મત અંકાય એમ અમારું માનવું છે.
નવજીવન અને સત્ય માસિક. જાન્યુઆરી ૧૯૧૬. પિજ ૩૭૭.
નવું પુસ્તક ૧ લુ, અંક ૭ મે. એક સમાલોચક અત્રે ચૂકયા છે. સંશોધકે જ્યાં ન ચાલી શકે ત્યાંજ ઘણું જૂજ ઠેકાણે પાઠ બદલ્યાં છે, અને તેને અસલ પાઠ શું છે તે નીચે ટીપમાં આપ્યો છે, સમાલોચકે અત્રે ધ્યાન રાખી સમાલોચના કરી હતે તે ઠીક થતું. તેમજ ત્રણ પુસ્તક છતાં તેને એક મણકા ૧૪ મા તરીકે વર્ણવી દીધાં છે. જ્યારે ખરી રીતે મણકે ૧૪, ૨૦ અને ૨૧ એમ ત્રણ પુસ્તકો છે. પ્ર. કર્તા.
ના
નવા
Page #464
--------------------------------------------------------------------------
________________
( ૩૯૧) (૨૪) આનંદકાવ્ય મહેદધિ મૈ૨ જું--(સંશોધક અને સંગ્રહકર્તા જીવણચંદ સાકરચંદ વેરી. પ્ર. શેઠ દેવ લાવ જૈન ૫૦ ફંડ, પૃષ્ઠ દરર૪+૧૨૧૨૩૭૦=૪૮૦. મૂલ્ય માત્ર ૧૦ આના) આમાં શ્રીકેશરાજકૃત રામાયણ અર્થાત્ રામયશેરસાયન-રાસ નામને એકજ ગ્રન્થ મૂકવામાં આવે છે. સ્થાનકવાસી-સાધુમાગી માં આ રાસ “રામ-રાસથી ઓળખાય છે, અને તેની બે પ્રત શા.મેતીલાલ મનસુખરામ શાહ અને કેઠારી કસલચંદ નીમજીની છપાઈ છે તે પ્રતમાં કેશરાજજીને તેના સંપ્રદાયવાળા માનીને કેટલાક પાઠાના પાઠાંતરે કરવામાં આવ્યા છે અને કેટલાક પાઠ સદંતર મુકી દેવામાં આવ્યા છે, એવી ફરીઆદ આ ગ્રન્થની પ્રસ્તાવનામાં કરવામાં આવી છે. હવે તેમ શા હેતુથી કરવામાં આવ્યું હશે, અથવા તે સ્થિતિ ઉપજવાના શું કારણ હશે તે સંબંધી જુદી જુદી જાતની કલ્પના કરવામાં આવી છે. રા. મોતીલાલ મ. શાહ સ્વર્ગસ્થ થયા છે એટલે તેની ગેરહાજરીમાં તેના તરફથી કંઈ પણ ખુલાસે મળવાનું અશક્ય હેવાથી અમે તે હેતુમાં–તે સ્થિતિમાં ઉતરવા માંગતા નથી, છતાં તેમના પુત્ર ર. વાડીલાલ પોતાના પૂજ્ય પિતાશ્રીના સુપરિચયી હોવાથી કંઈ પણ ખુલાસે આપી શકશે એવી આશા રાખીએ છીએ. “ધાર્મિકલાલચમાં રહી તેમણેજ પાઠાંતર મનમાન્યા ક્ય હશે એવી માન્યતા પર આવવાનું અમેને કારણ નથી. સંશોધક મહાશયે આ ચર્ચાવિષય કર્યો હેવા છતાં સ્થાનકવાસીને નિંદવાને કે તેની માન્યતા ઉપર આક્ષેપ મૂકવાને કાલક્ષેપ કર્યો નથી તેમજ તેમ કરવાની લાલ
Page #465
--------------------------------------------------------------------------
________________
( ૩૯૨ ) ચમાંથી મુક્ત રહ્યા છે એ જાણી તેમની તટસ્થતા અને મતક્ષમતા માટે આનંદ પ્રાપ્ત થાય છે. મુખ્યબંધ લખવામાં તેમણે ઘણી મહેનત લીધી છે એ નિર્વિવાદ છે. ગ્રંથકાર અને ગ્રંથ વિવેચનમાં ગ્રન્થકારને પરિચય કરાવવામાં ઠીક ઉપયેગી બાબતે મેળવીને આપી છે, પણ ગ્રેવિવેચનમાં તો શરીર પ્રતિ કુલતાને લઈને ૪ જવેરી ઉતર્યા જ નથી. જૈનેતર વિદ્વાન રા. બ. કાંટાવાળા તરફથી જૈન સાહિત્યની પ્રસિદ્ધિ નામને લેખ મેળવી પ્રગટ કર્યો છે તેથી ગ્રન્થની શોભામાં વધારે કર્યો છે. એવી પદ્ધતિ દરેક મૈત્ર માં જૂદા જૂદા જૈનેતર વિદ્વાને દ્વારા જૈનસાહિત્યને તેમની દૃષ્ટિએ પરિચય કરાવવા અર્થે સ્વીકારવામાં આવશે એમ અમે ઈચ્છીએ છીએ. હવે તેમનું ત્રીજું મૈ, તપાસી પછી સૂચના કરવાની છે તે કરશું.
આનંદકાવ્ય મહોદધિ મા. ૩ જુ:–(પૃષ્ટ ૨૬-૧૪ +૮+૪=૪૮૮. મૂલ્ય માત્ર દશ આના) આમાં અષભદાસકૃત ભરતબાહુબળીરાસ, વાનામૃત જયાનંદ કેવલીરાસ, લાવણ્યસમયકૃત વચ્છરાજ દેવરાજરાસ મેઘરાજકૃત નળદમયંતીરાસ, અને જિનહર્ષકૃત હરિબળમાછીરાસ એમ પાંચ રાસ આપેલા છે. મુખ્યબંધમાં જૈન ગૂર્જર સાહિત્યની સેવા તથા તે પ્રત્યે અન્ય પ્રયાસ સંબંધી ટુંક વિગત આપવામાં આવી છે. ગ્રન્થકારેને ટુંક પરિચય આપવામાં આવ્યું છે, જ્યારે ગ્રન્થ વિવેચન સમૂળું મૂકી દેવામાં આવ્યું છે. આમાં કાગળ વિ
ક આહીં શ્રીનયસુંદરછકૃત સુરસુંદરી રાસ મળી છરાસાઓ આપેલા છે તેમ લખવું જોઈતું હતું.
પ્રહ કર્તા.
Page #466
--------------------------------------------------------------------------
________________
( ૩૯૩ શેષ સારા વાપરવામાં આવ્યા છે. ફંડને આંતરભાવ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ધાર્મિક સાહિત્યની જાળવણી અને ખીલવણી કરવાનું છે એમાં ગૂર્જર સાહિત્યને પણ દાખલ કરવામાં આવ્યું છે એ જાણી પરમ સંતોષ થાય છે. આવાં આવાં ઐક્તિકે બહાર પાડવાથી આપણે ચેડા વખતમાં જૈનેતર ગુર્જર સાહિત્ય કરતાં પણ વિશેષ જૈન ગુર્જર સાહિત્ય કે જે પ્રથમ કરતાં ઘણી ઘણી બાબતમાં કઈ પણ રીતે ઉતરતું નથી, તેને મેળવવાનું સૈભાગ્ય પ્રાપ્ત કરીશું અને તેને માટે મૂળ સંસ્થા તથા + જવેરીને * માની શકીશું. કવિશ્રી પ્રેમાનંદના સમકાલિન કવિ ઋષભદાસની કૃતિઓ સંખ્યામાં ઘણું તેમજ જાત અને ભાતમાં સુંદર છે અને તે શ્રાવક કવિને પરિચય વિસ્તાર પૂર્વક આ માસિકના ઈતિહાસના ખાસ દળદાર અંકમાં હમણુંજ અમે કરાવ્યો છે. આ પરિચય લખવાની અને શોધવાની પ્રેરણ કરાવનાર x જવેરીજ હતા. તેઓએ આ ઐક્તિકમાં છપાવવા માટે તેમનું જીવન પૂરું પાડવા માટે મને આગ્રહ કર્યો હતે, તેને માન આપી તે જીવનના વિસ્તાર રૂપે લખેલે લેખ આ ઐક્તિક માટે ઘણો મેટ લાગવાથી બીજા મૈતિક માટે રાખે હેવાથી તે લેખને વિશેષ પરિપુષ્ટ અને માહિતીથી પૂર્ણ કરી ગઈ ગુજરાતી પાંચમી સાહિત્ય પરિષદ તરફ અમે એકલાવ્યું હતું, અને તે ઉક્ત અંકમાં [પણ] પ્રગટ થયે છે.
હવે અમે બને મૈક્તિકે માટે જે ઉપયોગી સુચના કરવા માગીએ છીએ] તે એ છે કે –
Page #467
--------------------------------------------------------------------------
________________
(૩૯૪). (૧) મૌ. બીજામાને રાસ પાઠાંતર સહિત બીજી આવૃત્તિમાં
પ્રગટ કરે અને દરેટ પૃષ્ઠ પર તેમાં રહેલા કથા વિષયનું નામ આપવું કે જે પ્રમાણે ૩ જામાં કરવામાં
આવ્યું છે. (૨) મુફ વાંચવા વંચાવવામાં બહુજ કાળજી રાખવાની જરૂર
છે, કારણ કે ઘણી અક્ષતવ્ય ભૂલ રહી ગઈ છે. (૩) પ્રથે વિવેચન કે જે ખાસ ઉપયોગી અંગ છે તે અવશ્ય
લખી લખાવી મૂકવું. ત્યાં સુધી તેમ થાય નહિ ત્યાં સુધી જૈનેતર વિદ્વાનનું લક્ષ વિશેષ બળથી ખેંચી
નહિ શકાશ. (૪) અર્થ ફુટ નોટમાં અપાય છે તેમાં વિશેષ વધારો કરે
અને ગ્રન્થને છેવટે શબ્દકે આપ. અલબત તે કામ
મહેનતવાળું છે પણ ઘણું કામનું છે. (૫) જે જે દેશીઓનાં નામ આપેલાં છે તે-જેમકે “ દેશી
એક સમય વૈરાટી ભાઈ”તે તથા તેની નીચે જે પહેલી લીટોથી શરૂઆત કરી દેશીઓ કવિએ રચી હોય તે પહેલી લીટી જેમકે– બેઉમાં યુદ્ધ થશે ત્યાં લાગ્યું...... પૃ. ૫૭ (મિત્ર ૩ જાનું) તેના અક્ષરાનુક્રમે બે જુદા પરિશિષ્ઠ આપવાની જરૂર છે કે જે પરથી તે દેશીએ
ક્યા રાસમાંથી લીધી છે તે સમય પરત્વે એક બીજા રાસને અભ્યાસ કરતાં જાણી શકાય અને તે પરથી એક કવિએ બીજા ક્યા કવિના રાસો વાંચ્યા છે, તથા તેમને
Page #468
--------------------------------------------------------------------------
________________
( ૩૯૫ )
સમય, તેમજ દેશીઓની લેાકપ્રિયતા વગેરે વિગતે પ્રાપ્ત કરી શકાય.
(૬) ગ્રન્થ ભાષા સંબંધી વિચાર કરતાં અમને શંકા રહે છે કે જેવી રીતે જૈનેતરીએ શબ્દોની રચનામાં, સકલનામાં અને જોડણીમાં ફેરફાર કર્યા છેતેવી રીતે નહિ તે આછે ઘણે અંશે આ માક્તિકાની ભાષામાં કદાચ ફેરફાર ક હોય; તે તે ફેરફાર કર્યાં છે કે નહિ, અને કર્યો હોય તે કેવી પદ્ધતિપર કર્યા છે તે જણાવવુ આવશ્યક છે. (૭) ગ્રંથકારના સંબંધમાં જેમ બને તેમ વધારે શ્રમ લઈ લેવરાવી તેમને પરિચય વિશેષ શેાધખોળ સાથે કરાવવા ઘટે છે.
આટલુ હમણાં જણાવી આ આનંદમાળાનુ કાર્ય વિશેષ વિજયી નિવડા એમ ઇચ્છી વિરમીએ છીએ.
શ્રીજૈન શ્વેતાંબર કા. હેરલ્ડ માસિક,
'
* બીજા મૌક્તિકમાં ફેરફાર કરવામાં આવ્યા નથી અને ત્રીજામાં જે સામાન્ય ફેરફાર કરવામાં આવ્યા છે તેની વિગત સાધકે પેાતાની તે મૌક્તિકની પ્રસ્તાવનામાં જડ્ડાવી છે. તે વાત સમાલાચકકારના નવામાં આવી હશે નહિ, એમ મને જણાયું છે. છતાં ફેરફાર આ યકે રહ્યો’ કરાવી કરાવીયેા ? હીયડ
'
C
પ્રમાણેના છે: ડીયો મુજન...મુજને’ રહિયા—રહ્યા’ છ−છે' કાં—કાય ત્રણ-ત્રણ’ વગેરે. મેં કાઁ.
:
*
ઇતિ શેઠ દેવચંદ લાલભાઈ જૈનપુસ્તકાદારે ગ્રન્થાંક: ૩૨.
પુસ્તક ૧૧, અંક ૧૨. ડીસેમ્બર ૧૯૧૫. ફૈજ ૫૮૯–૯૧.
'
Page #469
--------------------------------------------------------------------------
________________
( ૩૯૬ ) શેઠ દેવચંદ લાલભાઇ જેનપુસ્તકેદ્ધાર ફંડમાંથી
હમણાં મળતાં પુસ્તકોનું લીસ્ટ.
નંબર
નામ તથા કિંમત વગેરે. ૧૦ ધી ગફિસેફી–by મી. વીરચંદ રાઘવજી
ગાંધી. યુરોપમાં આપેલાં ભાષણો વગેરે (અંગ્રેજી) સંશોધક મડ્ડમ બી. એફ. કારભારી –પ--૦ ધીકમફિલોસેફી–by મી વીરચંદ રાઘવજી ગાંધી
યુરોપમાં આપેલા ભાષણ વગેરે (અંગ્રેજી) ૦-પ-૦ ૧૪ આનંદ કાવ્ય મહેદધિ–ક્તિક ૧લું. જેમાં
શ્રીમતિસારકૃત શાલિભદ્ર, મુનિ શ્રીગંગાવિજયકૃત કુસુમશ્રી, શ્રી જ્ઞાનવિમલકૃત અશોક–હિણી. અને પ્રદર્શન વિજયકવિત ઘેલાલચ્છી એમ ચાર રાસાઓ છપાયા છે. (પ્રાચીન ગૂજરાતી કાવ્યો.).............-૧૦આ બૂક મુંબઈ ઈલાકાના સરકારી કેળવણી ખાતાએ સેકન્ડરી સ્કૂલ લાયબ્રેરી માટે મંજુર કરી છે.. શ્રીશાસવાત સમુ–પ્રથમ વિભાગ. ઉપાધ્યાય શ્રીયશોવિજયકૃતટીકા સહિત. મૂલના કર્તા શ્રીહરિભદ્રસૂરિ. સંશોધક પંડિત હરગોવિંદદાસ ત્રીકમચંદ. ( ૨ જ
વિભાગમાં શ્રીહરિભદ્રજીકૃત ટીકા છપાશે. ) ૨-૦–૦ ૧૮ શ્રીકલ્પસત્ર-સ્કૂલમાત્ર અથવા બારસાસુત્ર
જાડા સુન્દર કાગળ પર મોટા ટાઈપથી. કાલિકાચાર્યકથાયુક્ત ..
Page #470
--------------------------------------------------------------------------
________________
(૩૯૭);
૨૦ શ્રીઆનંદકાવ્યમહેદધિ-મૌક્તિક ૨ જું. (રામાયણ)
જેમાં વિજયગચ્છીયમુનિશ્રીકેશરાજજીકૃત રામરાસ છપાયેલ છે. રાબા. હરગોવિંદદાસ કાંટાવાલાના
જૈન સાહિત્યની પ્રસિદ્ધિનામા” લેખ સહિત. (પ્રા. ચીન ગુજરાતી કાવ્યો..
–૧૦–૦ ૨૧ શ્રીઉપદેશરત્નાકર કર્તા શ્રી મુનિસુન્દરસૂરિ પણ
ટીકાસમેત. સંશોધક પંડિત અમૃતલાલ અમરચંદ૧-૪-૦ શ્રીઆનંદકાવ્યમહોદધિ–ઐક્તિક ૩ . જેમાં શ્રાવક ઋષભદાસકૃત ભરતબાહુભળી, કવિ વાનાકૃત જયાનંદકેવલી, શ્રીલાવણ્યસમયકૃત વચ્છરાજ દેવરાજ, શ્રીનસુન્દરજીકૃત સુરસુન્દરી, શ્રીમેધરાજકૃત નળદમયંતી અને શ્રીજિનહર્ષજીત હરિબળમાછી એમ છ રાસા
એ છે. (પ્રાચીન ગુજરાતી કાવ્યો).....૦–૧૦–૦ ર૩ શ્રી ચતુર્વિશતિજિનાનન્દતુતિ–વિવરણસહિત, વિ
વરણ અને મૂલના કર્તા શ્રીવિજયમુનિ. ૦–૨–૦ ૨૪ શ્રીષપુરૂષચરિત્ર-શ્રીક્ષેમકરકૃત –૨–૦ ૨૫ શ્રીસ્યુલિભદ્રચરિત્ર–શ્રીયાદકત –ર–૦ ૨૬ શ્રીધર્મ સંગ્રહ–પૂર્વાદ્ધ. પહેલા બે અધ્યાય. ઉપાધ્યાય
શ્રીમાનવિજયપ્રણીત.ઉપાધ્યાયશ્રીયશોવિજયજીની ટિપ્પણું ' સહિત,
......૧–૯–૦ . (ઉત્તરાદ્ધમાં ત્રીજું ચોથું એમ બે અધ્યાય છપાશે.) ર૭ શ્રીસંગ્રહણુસૂત્રમવા લધુસંગ્રહણી. મૂલના કર્તા શ્રી
શ્રીચંદ્રસૂરિ, વૃત્તિકાર મધાગચ્છીય શ્રીદેવભસૂરિ
Page #471
--------------------------------------------------------------------------
________________
( ૩૯૮ )
સંશોધક શ્રીલિવિજયજી. અંતે છુટું મૂળ પણ છપાવવામાં આવ્યું છે...
૦૦૦.૦~૧૨૦
૨૮ ઉપદેશશતક-સમ્યકત્વપરીક્ષે—વિમલગચ્છીયસ રિશ્રી વિષ્ણુધવિમલકૃતે ઔપર્દિશક ગ્રન્થૌ.... ~ર્ ૨૯ શ્રીલલિતવિસ્તાયૈચવન્દનવૃત્તિ— શ્રીમન્મુનિચન્દ્ર સુĀિવિરચિત પ ંજિકાયુતા, યાકિનીમહત્તરાસનુભગવચ્છી હરિભદ્ર સૂરિષ્કૃતા
૩૦ શ્રીઆન કાચમહાધિ—મૌક્તિક ૪ થું ( શત્રુજયરામ ) જેમાં ખરતરગચ્છીય મુનિશ્રી જિનર્ણકૃત શત્રુંજ્યરાસે છપાયા છે. ક્રાઉન ૧૬ પૈજી આરારે ક્રમા ૪૮ સંશોધક આચાર્યશ્રી બુદ્ધિસાગરજી, ( પ્રાચીન ગુ૦ કાવ્ય )
૦-૧૨-૦
01710
૩૩ શ્રીઅનુયાગાર વૃત્તિ—ગૌતમસ્વામિવાચનાનુગતમ્, મલધારીય હેમચન્દ્રસૂરિસંકલિત વૃત્તિ યુતમ્. પ્રથમ ભાગ ઉંચા બ્લૂ કાગલ ‘ઉપર ફેરમાં ૧૭. ૩૨ શ્રીકાન કાચમહાધિ—ઐક્તિક ૫ મુ' ( હીરસૂરિરામ ) જેમાં શ્રાવકષિ ઋષભદાસકૃત શ્રીહીરવિયસૂરિના રાસ છપાયા છે. હું પ્રાચીન ગુજરાતી કાવ્ય. )
01610
૩૩ શ્રીઉત્તરાચયન સૂત્રવૃત્તિ—પૂર્વીકૃત જિનભાષિત, ભદ્રાહ્રસ્વામિકૃત નિયુકિતયુતા, શાન્ત્યાચાર્ય વિદિત ‘શિષ્ય હિતાખ્યું ? વૃત્તિયુત, ૧ લે ભાગ, ઉંચર બ્લૂ કાગલ ઉપર.
-y=૦
૦-૦- હ્ર
Page #472
--------------------------------------------------------------------------
________________
(૩૯૮) ૩૪ શ્રીમલસુન્દરીયરિવ–આગમિકગચ્છીય શ્રીજયતિલકકૃત-કાવ્યગ્રન્થ.
૦-૭-૦ ૩૫ શ્રી સમ્યવસપ્તતિટીકા–(પ્રેસમાં)
મળવાનું ઠેકાણું – લાયબ્રેરીયન શેઠ દેવચંદ લાલભાઈ
જૈનપુસ્તકેદ્ધાર ફંડ. C/o. શેડ. દેવચંદ લાલભાઈ ધર્મશાળા.
બડેખા ચલે, ગોપીપુરા.
સૂરતસિટી,
0
Page #473
--------------------------------------------------------------------------
________________
Page #474
--------------------------------------------------------------------------
________________ STR IS