________________
૨૮૬).
-
શ્રી હીરવિજય. મામા ભાણેજ આગે હુઆ, લેઈ દીખ્યા હેય ગુણના કુઆ
ભાણે જે તપ તપતે સદા, માએ ગુરૂને પૂછ્યું તદા. તે કહીએ કેવલ એને હસ્ય? જ્ઞાની ગુરૂ તે બે તસું તો
હવડાં જેહ મનસુદ્ધિ વળી રહે તે પખવાડે થાયે કેવળી. પછિ પારણને દિન થાય, પાંડવને ઘર વહિરવા જાય, તેણે કેધ કરી વિખવાદ આપી ઘોડાની તિહાં લાદિ
( દુહા. ). રૂં ઉહનું ને સ્યું તાહતું, જે આ વઈરાગ; કુણ બરટી કુણ બાજરી, જે રસકી (જેણે) ત્યાગ.
(પાઈ) રસને ત્યાગકર રિષિરાય, લેઈ લાદિ ચાલે તેણે ડાય, .
આહાર કરે અનુદે ઘણું, ડયું કર્મ ઘણું (તે) આપણું પડ્યાંહણિ રોગ તે ઋષિને થાય, પછિ આપદા સઘળી જાય, " પૂછે રેગ એ સ્થાથી થયે, દેષ લાદને સહુએ કહ્યું. ત્યારે કે તપિએ યતિ, તેજલેસ્યા નહિં મુજ અતિ
બાળું પાંડવ પહિત શય, બાળું દેસ ઈમ ચઢયે કષાય, ૩ * ૧ ક્યારે, કેવાશે. વિષવાદ૨ છાણ. ૩ પ્રહ “સીતલું”૪ પ્રકર ૫ પ્રહ “ વિહણે ” પ્રાતઃકાલે, સવારે ૬ તેજોલેસ્યા નામની એક જાતની શક્તિ વિદ્યા. કે જે શક્તિ પરના ઉપર ફેરવવાથી બાળીને ભરમ કરી શકાય છે. • તે જેલેસ્યા, કાપતલેસ્યા, અને નીલલેસ્યા આ ત્રણ લેસ્થાથી જે બાળીને ભસ્મ કરે છે તે તેજલેશ્યા જુદી હોય છે. તેલશ્યાની પ્રતિપક્ષી શીતલેશ્યા હોય છે. •
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org