SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ હીરના શ્રાવકે. (૨૮૭ ) (દુહા.) ઋષભ કહે નર બાપડા, ક્રોધ કરે તુમ કાહિ; પૂર્વ કાડિ ચારિત્ર ભલું, તે બાલે ખિણ માંહિ. ( ચોપાઈ.) ચારિત્ર પુણ્ય બાલિ તે યતિ, આંબિલી પત્રિ મેલ્યું જે અતિ કેલિપને તે ઘાલી કરી, નાખ્યું પુણ્ય ઘટથી ઉપહરી. ૧ સંસારમાં તસ રહેવું થયું, મામે જઈને ગુરૂને કહ્યું આજ રોળમે દિહાડે થયો,કેવલજ્ઞાન તપિએ નવિ લો. ૨ ભાખે ગુરૂ સઘળે અવદાલ, માંડી કહી મન પાત્યગવાત, કરેદ્રસ્થાન ધ્યાયે અતિ ઘણું, મન મેલેબોયું આપણું. ૩ મન મેલે દલ નરકનાં, મૈલે પ્રસન્નચંદ્રઋષિરાય; તેહજ મન નિશ્ચલ કરે, તેણે ભવ મુગતિ જાય! ૧ પ્રહ “ આંબિલપાત્ર જે મેલું અતિ,” ૨ પતિગ પાતિક, મનની પાપવા. ૩ દુષ્ટ, ખરાબ ધ્યાન. ધર્મધ્યાન શુકલધ્યાન, અને રૈદ્રધ્યાન. ૪ મેલે, મલિન પણ. ૫ પ્રસન્નચન્દ્ર રાજાએ રાજ્ય તજી દીક્ષા લેઈ બંને બાહુ ઉંચા કરી સૂર્ય સન્મુખ કિષ્ટિ લગાવી કાત્સગ કરવા માંડ્યો. વચ્ચે ચિતની સ્થિરતા ન રહેવાથી અતરમાં શુભધ્યાનને બદલે રણસંગ્રામ આરંભાયે. આ વખતે શ્રેણિકમહારાજાએ શ્રીવીરપ્રભુને પૂછ્યું કે પ્રસન્નચંદ્રની શી ગતિ થાય ? વીરે કહ્યું મરણ પામે તે એ સાતમી નરકે જાય ! ક્ષણ એકમાં ઋષિનું ચિત્ત સ્થિર થવાથી, અને શ્રેણિકના પૂછવાથી વરે કહ્યું હાલ મરે સવાર્થસિદ્ધવિમાને દેવ થાય ! પણ ક્ષણ એકમાં દેવ દુંદુભી-વાછત્ર વાગવાથી વીરે કહ્યું કે પ્રસન્નચંદ મન શુકલ અને ધર્મધ્યાનમાં નિશ્ચલ થવાથી તેઓ કેવલજ્ઞાન પામ્યા. વધુ માટે જુઓ પરિશિષ્ટ ૨ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004839
Book TitleAnand Kavya Mahodadhi Part 5
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1916
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy