________________
હિર નિર્વાણ
( ૨૪૯) કપઠુમરે કહે હિાં ગયે, દીસે ન દખ્યણવંત શંખ,
કિહાં ગયે પુરૂસો રેહેમને, મુખ દેખત હુએ પંખેરે. છે૧૧ મેહણ વેલીરે સુકી સહી, ન દીસે ત્રિભુવન સૂર,
ધરી ધર્મ ન મુકીને, તું હતું પુણ્યને અંકૂર છે. ૧૨ ત્રિભવન નાયક હીરજી, મેરૂ ગિરિ પર્વે ધીરે;
ઉપગારી જસ મેઘલે, શીલિં ગંગાનુ નીરરે. છેહ૦ ૧૩ તું સહી સાયર સિદ્ધાંતને, તું જિન શાસન ચંદરે,
યણ ચિંતામણિ તું સહી, તું જગ સુરતરૂ કંદરે. છેહ ૧૪ નિજ ગુરૂ મેહે જેસિંગજી, ન કરે આહાર વખાણ રે, ચર્થે દિવસેંરે સંઘ મળે, વારે પંડિત જાણ રે. છે. ૧૫
(દુહા.) હીરજી સરગે પધારીઆ, જાસ્ય અનતી અનંતી કેડિક
કેઉ ન ર ન રેહેલ્પે, એ જગે મેટી ખેડ, આપણ પહેલાં કઈ ગયા, આપણુ ચલ્લણહાર આપણ પંઠિ છેકરા, તેણે પણ બાંધ્યા ભાર. હોવી નિત્ય નવેરડી, પુરૂષ પુરાણું થાય; વારે લાધે આપણે, નાટિક નાચી જાય. જાત બલતે દાઢ લે, ગયે રાવણ ગઈ ઋદ્ધિ; ગયા તે પાંચે પાંડવા, રહી ભલાઈ પ્રસિદ્ધિ.
૧ દક્ષિણ બાજુને શંખાર પૃથ્વી નિત્ય નિત્ય નવી છે અને પુરૂષો જૂના થઈ, જેમ રંગભૂમિ ઉપર નાટકીઆ નાચીને જાલી જાય છે તેમ સંસારરૂપી રંગભૂમિ ઉપર નાટય કરી ચાલી જાય છે. ૩ પ્રહ “જિત બલતે દાઢા ગલં ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org