SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ . (૨૫૦ ) શ્રી હીરવિજય. અંજલિ જળ ક્યું જાણુ, નીર ન દીસે નીઠતું; જિમ પાણી તિમ પ્રાણ, યતન કરતાં જાયસ્પે. મરણતણે જગે કવણ ભય, જેણિ વાટે જગ જાય; મન મેળ નવિ સંબલે, તિણું કારણ ડેલાય. દાન સપત્ત જેણે દીઓ, શિર વહી જિનવર આણ, જિહાં જીવે તિહાં તસ ખુસી, મરે તે તાસ કલ્યાણ. ૭ હીરતણે કલ્યાણ બહુ જિહાં જાય તિહાં ઋદ્ધિ; શેક નિવારણ તુમ કરે, ન ઘટે દેવી બુદ્ધિ. તુહ આગલિથી દુઃખ ધરો, અન્ય નિવારણ કેણ; કેય ન ઢકેરૂઅને, જગને ઢકે વેણુ. દ્રઢ થઈ ગ૭ પાલીએ, વીર જોં સુધમ હીર જતે હવે તુમ ધણી, માહા ભાયગ તુહ્મ પર્મ. સાધ સકલ મુખેં એમ કહે, તુંજ અમારો હીર ! સલે તરૂઅર ઉગીએ, હરખ્યા મુનિવર કીર. જેસિંગજી રવિ ઉગિ, ભવિ પંકજ વિકસંત, યાચકરૂપ મધુકર તિહાં, કીરતિ તુઝ કરંત, સાધ વચન શ્રવણે સુણ, ચિંતે નર જેસિંગ; પૂરે ધર્મ આરાધીને, રાખે શાસન રંગ, ૧ સુપાત્રે. ર જ્યાં સુધી. ૩ પ્ર. “ ધુંણ.” ૪ જેમ શ્રીવીર નિવણથી સુધમ સ્વામીએ ગચ્છ સંભાલ્યો તેમ હવે હીર નિવણથી તમે સંભાલે. ૫ પરમ, ઉત્કૃષ્ટ્ર, ઉત્તમ. ૬ પોપટ, પોપટ જેમ સારૂ ઝાડ જોઈ હરખાય છે તેમ ત ને ગપતિ માનીને હરખીશું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004839
Book TitleAnand Kavya Mahodadhi Part 5
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1916
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy