________________
શ્રીહીરવિજય.
(દુહા.) સેમવિજય મુનિ દીખીઆ, હીરંકીઓ વિહાર
અનુકરમેં પાટણ રહ્યા, તિહાં હુઆ લાભ અપાર, અનુકરમેં મુનિ વિચરતા, કુણગિર કરે માસ ઉપધાન માળ વ્રત બહુ ગ્રહે, ધરમેં કીધે વાસ,
(ઢાળ ૨૯ મી-દશી પાઇની) વસ ભલે કુણગર ધન્ય કહે, જિણ થાનક ગુરૂ હીરે રહે;
પુણ્યવંત હર્ષ તિહાં ધરે, અધમ સદાએ ઈર્ષ્યા કરે. ત્રણ ત્રેસઠ પાખંડી જેહ, વીરની નિઘા કરતા તેહ,
કમઠે દુહ પારસનાથ, ગેસાલે કરતે મનિઘાત. અધમ સદાના ચાલ્યા જાય, દુહા હરમુનિશ્વરરાય;
કુણગિરહીર રહે છે જિસે, સેમસુંદર સૂરિરહી આ તિસે. ૩ પર્વ પાસણ વીત્યું જિસે, ઉદયપ્રભસૂરી આવ્યા જિસે;
ત્રણસેં મહાતમા પુઠ હાય, હીરતણે ઈમ ભાખે એય. ૪ કરૂં ખામણાં તુહ્યને અ, સેમસુંદરને જે કરે તલ્લે,
હીર કહે મુજ ગુરૂ નવિર્યા, ખામણાં કિમ જાએ આદર્યા. ૫ બેલ્યા મહાતમા તિહાંકણ રહી, અહો સકળ દુહવાચ્છું સહી
હીર કહે સ્યુ કીજે વળી, અવશ્ય ભાવ ન ટળે કેવળી. ૬ ખેદાણુ ઋષિ પાછા વળે, કલાખાનને પાટણે મિલે,
કડી તિહાં ચલાવીવાત, હીરે ખીલે છે વરસાત. ૭ સે અસવાર દેડાવ્યા તહિં, હીરને ઝાલી લ્યો અહિં કુણગિર વિટી નગરી જિસે, રાતે મુનિવર નાઠા તિ. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org