________________
(૨૪)
શ્રી હીરવિજ્ય. પાહિણપુરમાં આવ્યા જસિં, એક થળે ધ્યાને બેઠા તસિં;
પાલ્ડણપુર વિહોરે પછી આવીએ,વરધવલને તિહાં થાપીએ કુંકુમવૃષ્ટિ હુઈ તિડાં સહી, ધન ખરચે સંઘ તિહાં ગહિંગહીં
સંવત તેર ત્રેવીસે યદા, આચાર્ય પદ આપ્યું તે તદા. ૩ વિદ્યાનંદસૂરિ તેડનું નામ, દિન દિન વધે બહુ ગુણગ્રામ,
બંધવ ભીમસંઘ તસ ડાય, ધમકીતિ કીધે ઉવજય. ૩ વિદ્યાનંદસૂરિ થાયા હવે, દેવેંદ્રસૂરિ ગયા માળ,
આયુ પહેલું તિહાં કીધે કાલ આગલિભાવ સુણે વૃદ્ધબાલવા વિદ્યાનંદ વિજાપુરમાંહિ, કરે કાલ સુરીશ્વર ત્યાંહિ,
ગુરૂ ચેલે સ્વર્ગે સંચરે, દિવસ તેરતણે આંતરે. આચાર્ય પદ નવિ આલેહ, ષટ મહિના ગુરૂ વિણ ચાલેહ,
સગોત્રો ગપતિકે જઈ, ધર્મશેષ થપાવ્યા સહી. વિદ્યાનંદસૂરિને તે બ્રાત, ધમકીતિ ઉવજઝાય કહાત,
ગછનાયક તે કીધે તામ, ધર્મષસૂરીશ્વર નામ ૩ દેવેદ્રસુરિ (૪૫) પાટ પર થિયે છિહિતાલીસમેં પાટે હુએ
ધમ શેષ રીસ્વર (૪૬) ઠામ,સમપ્રમને (૪૭) થાપે તામ સેમતિલકરિ (૪૯) હુએ જેહ, પ્રાગવંશ વીસે કહ્યું તે
દેવસૂરિ ૪૯)નસ પટેવળા, સેમjદરની (પ)મતિ નિર્મલી મુનિસુદર (૫૧) હુએ શુભ ઘાટે રત્નશેબર (પર) બાવનમે પાર્ટી લક્ષમીસાગરસૂરિ (૧૩) સુમતિસાધ ૫૪), તેણે ન કરી
નર કેહેનિં બાધ ૩૮ તેણે આચાર્ય થાપ્યા દય, ઈદિન્નસૂરિ કહું ય;
કુલમંડણ તે દુજે હેય, થાપ વિહાર કરે મુનિ સેય, ૩૯ * ૧ ૦ ૧ કીધા તહીં " ૨ પ્ર૦ “ા તિહાં સહી” ૩ બીજો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org