________________
( ૩૩ )
('રાજગૃહ' મુખ્ય નગર) ઉપરથી માગધી અને પિશાચ દેશ ઉપરથી પૈશાચી ભાષા ઉપજી છે. જ્યારના એ દેશ છે ત્યારની એ ભાષાઓ છે. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ એ ત્રળુનામાને સબધ કાર
૧. જૈનશાસ્ત્ર પ્રમાણે અને વૈદિકકથા પ્રમાણે પિશાચ' એ એક પ્રકારના દેવ છે. જૈનઋષિઓ જણાવે છે કે, “સુઃ વિશાષા: સૂતા ચક્ષા રાક્ષસ, દિત્રા અવિ॰ એ હિસાબ પ્રમાણે તે તે પિશાચાની જે ભાષા તે પૈશાચી કહેવાય. પિશાચા દે! હાય તેમાં આપડુને કાંઈ ખાધ નથી. પરંતુ પિશાય દેશની પ્રજા પણ પિશાચ તરીકે ઓળખાય છે. અને તેથી મારે જણાવવું જોઇએ કે, 'પિશાચા’ એ એક પ્રકારના મનુષ્યા પશુ છે અને તે આ આપણા દૃશ્ય ગતમાં જ નિવાસ કરે છે તે સંબંધે નીચેનું વૃદ્મવાકય પ્રમાણભૂત છેઃ** પાઢ્ય જેય-નાદીદદ-નેવાઝ-ઝુન્ત।। । ઘોળ-વોટ-ન્યા-જૈવभोजनास्तथा । एते पि
??
वाचदेशा स्युः
આગળ જે અનાર્ય દેશેાનાં નામેા ગણાવ્યાં છે. તેમાં કેટલાંક ગામા આ પિશાચ દેશનાં નામેા સાથે મળતાં પણ છે. આ પિશાચદેશની પ્રજા જે ભાષાને પ્રયે!જે તે ભાષા પૈશાચી' કહેવાય. પ્રસ ંગેાપાત્ત મારે જણાવવુ જોઇએ કે, જેમ પિશાચા અમુક દેશની પ્રજારૂપ છે. શ્ચમ કિન્નર પશુ ( કિન્નરોને પ્રાચીનાએ દેવે ગણ્યા છે કે અમુક દેશની પ્રજારૂપ છે. જુઓ——૧૯૧૫ ના ડિસેમ્બરના સરસ્વતીમાં કિન્નરજાતિ
એ શિરાનામવાળા લેખ, લેખક
'
* પાંડ્ય, ક્રાય, ખાલ્હીક, સિંહ, રૂપાલ, કુંતલ, સુદેખ્યુ, ' વાટ, ગાંધાર ( કંદહાર ) હૈવ અને કન્નોજન; એ બધા પિશાયદેશ છે”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org