SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫ ) પુણ પેઠું—આ પ્રકારે ભાષાના વિકારમાં વિદ્વાનેાનું અભિમાન પણ કારણ છે. ૪. અક્ષરાનું ભુંસાવું કે ઢંકાવું તે પણ ભાષાના વિકારનું કારણ છે. પ. અક્ષરામાં ભ્રમ થવા તે પણ ભાષાભેદનું નિમિત્ત છે. ૬. લખ્યું તેવું વાંચવું અને લખ્યું તેવું કે સાંભળ્યું તેવું એલવું, એ પશુ ભાષાના વિપરિણામમાં સાધન છે. સર્વ લખનારાએ વિદ્વાન જ હોય એવુ હાઇ શકતું નથી. માટે અજ્ઞ માણુસ લખવામાં ભૂલ કરે તે તે ભાષાને ખમવી પડે છે. વળી કદાચ લખનાર વ્યુત્પન્ન હાય તો પણ લિપિની સમાનતાથી વાંચનાર ભૂલ કરે અને તેથી ભાષામાં પણ વિકાર થાય છે. ભેસ' શબ્દને પ્રયાગ ઉપરનાજ કારણથી થયા હોય એમ લાગે છે. બી શબ્દ સંસ્કૃત છે, તેનું પ્રાકૃત રૂપ હિણી' થાય છે, અને કાષ્ઠ વાંચનાર કે લખનારની બેદરકારીથી ‘મહિસી’ને બદલે હિસી' રૂપ થયુ અને તે ઉપરથી ભેંસ’ શબ્દ આવ્યા હાય તેમ લાગે છે. જૈનશાસ્ત્રામાં ઘણું સ્થળે ખ' ને બદલે લેખક (હિઆ) લેાકેા ષ' લખે છે અને તે પ્રથા અત્યાર સુધી એમની એમજ ચાલી જાય છે...અંક ને બદલે પરંતુ" વકત ને બદલે ‘યાત' તે જ્યારે પ્રાકૃતભાષામાં મૂર્ધન્ય પ્’ના પ્રયાગ જ નથી. હવે તેઓ તે ' ને બદલે ક્ષ’ મૂકે છે અને ૪' ને બદલે “સર” વાંચે છે ‘ધારૂદંડે' એને બદલે ધાયસંગે' કહે છે. ખરી રીતે તે ધાયÍો જોઇએ. કારણ કે જૈતાની એવી માન્યતા છે કે, જેમ ભરતખંડ નામના પ્રદેશ છે તેમ ધાકિખંડ' નામના પણ એક પ્રદેશ છે. હવે જો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004839
Book TitleAnand Kavya Mahodadhi Part 5
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1916
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy