________________
ગુવલિ.
(૨૭૭) એહ દાનહર્ષ બલવંત, વિજયદાન પ્રતાપ અત્યંત
આણંદવિમલસૂરિ અલે ભાર, તપાગછ હુઓ જયજયકાર.૪૯ પન્નર સત્યાસીએ પદવી થાય, શ્રાવક ગલ્લે જેહને કહેવાય?
મુગતે શેત્રુજે છમ્માસ, કુરમાન મહેમુદ હુઆ તાસ. ૫૦ રામજી ગંધારી હુઓ જેહ, શેત્રુજે ચે મુખ કરતે તે;
સંઘવી કુંઅરજી જસવાદ, શેત્રુજે કીધે પ્રસાદ. ડાભીગમા ત્રિહિ બારે જે૭, પ્રથમ પેસતાં દેહરૂં તે;
વિજયદાનને શ્રાવક શિરે, તે દેહરું કુંઅરજી કરે. પર વિજયદાન એહવે ગણધાર, માલવ કુંકણે કર્યો વિહાર
દમણ ગુજજર સેરઠ દેમ, શ્રીપૂજે દધા ઉપદેસ. પ૪ નવાનગરને પાસે ગામ તિહાં કણિ બહુ વંકાને ઠામ, વિજ્યદાનસૂરિ આવ્યા ત્યાંહિ, ઉતાર્યા બંતર ઘરમાંહિ. ૫૪ રાત પડયે પરગટ સૂર થે, અટટ્ટ હાસ્ય કરે તે ર;
રૂપ કરે કાળું કાબડું, વળી વિસરાલ હઈ તે પરૂં. પણ વિજયદાન ગણે નવકાર, વીર્યવંત નવિ બાહે લગાર;
મધુર વચને બોલ્યા સ્વામિ, આ સુર બેસે આણે ઠામ. પદ સત્ય શીલગુણ દેખી કરી, સુરવર પાય નયે મન ધરી;
તાહરે ગ૭ સબલે વાધચ્ચેષભવંશતણી પરિ હસ્ય. પ૭ અસ્ય કહી સુર ત્યાંથી વલંત વિજયદાન માટે પુણ્યવંત;
પંચ વિગે તે નિત્ય પરિહરે, છઠ અઠમ તપ સબલે કરે ૫૦ દેવકાપાટ ણની શ્રાવિકા, આવી અમથી ગુરૂ ભાવિક સાયરે બૂડતી કાઢી તેડ, દેવ મુહપતિ મંદિર જે. ૧ યઃ
૧ પંચવિગય હાં, દૂધ, ઘી, તેલ, અને ગળ. ૨ પ્ર. દેવ ; મુહપતિ મહિાર "
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org