SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૯૬) શ્રી હીરવિજય. ત્યારે સાધ કેતા જેઓહ, જે તે ગુરૂ હર પડે; સેમવિજય પરમુખ સહુ કહે, ઈમે ધ્યાને જિનકલ્પી રહે! ૨ જેહને અંગે બળ પ્રાક્રમ ઘણું, એહ કષ્ટ અ છે તેહ તણું; તુક્ષે વિરૂદ્ધ કરે તુહ્મ (શે) આહાર, શિરે વહે છકેરે ભાર ! ( દુહા). હર કહે એ અથિર દેહ, એ કોડી અંધાર; રત્ન અમુલખ માંહિ ભર્યા, જે કાયા તે સાર! જબ લગે જરા રેગ નહિ, જવ લગે ઈદ્રી પરમ દશવૈકાલિકમાંહિ કહ્યું, તવ લગિ સાધો ધર્મ ! જીવ કલેવર એમ ભણે, મુહ છતાં કરિ ધર્મ હું માટી તું કયણમેં,આલિં હારે મ જન્મ ! શાલિભદ્ર સુંદર મુનિ, તાપ ખપે નવિ જાય; અસિં અ તપ આદર્યો, નવિ એલખતી માય. જે કીધુ તે આપણું, કરસ્યું તે ઉધાર, “કે આપે કે નહિ દીયે, કાયા અરિ અસાર ! કહ્યાં વચન વેરાગમે, ધરને મન વેરાગ; વેરાગી પેઠે બહુ કરતા રસને ત્યાગ ! ૧ પ્ર. ૧ જાગેહ, ” ૨ જિનકલ્પીઆચાર શ્રીવીરના નિર્વાણ પછી કેટલા સમયે, શરીરની શક્તિ ઓછી થતી જવાથી બંધ પાડવામાં આવ્યો છે. ૩ પ્ર. “તમે વૃદ્ધ કિસ્યો તુમ આહાર” ૪ રત્નમય ૫ ફેકટ. ૬ “સુંદર સુખી ' ૭ એને એ. જુઓ પરિશિષ્ટ ૯ વધુ માટે જુઓ આનંદકાવ્યમહોદધિ મૌ૦ ૧ લું પાનું ૧લું શાલિભદ્રરાસ. ૮ પ્રહ “કે દીયે કે નવ દીયે ” ૯ વૈરાગ્યમય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004839
Book TitleAnand Kavya Mahodadhi Part 5
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1916
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy