SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ આરાધના. (280) દુખ દિસે બહુ સુર ગતિમાંહિ, ખાલી ઘાલ્યા સાસા માંહિ†; અસ્તુ' વિચારી થિર મન કરે, એઢવી ભાવના હીડેધરે, હું આરાધના અણુસણુ નર કરે, જેથી સુરગતિ શિવગતિવરે. પુરૂષ કરે જે પડિત મરણુ, રાખે તે નવકારનુ સરજી, કહેતાં નિરમલ હાયે આપ, ઇટાલિ સાત સાગરનુ‘ પાપ; આખું પદ ઇચ્છાયે ગણે, પચાસ સાગર પાતિંગ હશે. આખા જે ભાખે નવકાર, તેહના પુણ્યતણા નહિ પાર; પંચસયાં સાગરનું કર્યું, પાતિગ સહી તેણે અપહર્યું. એડવા જગમ્હાં શ્રીનવકાર, હરષે હીર ગણે નવકાર; આરાધના પદ્મ `વિધિ કહી, નિશ્ચલ મને આરાધે સહી. ૧૦ દસે પ્રકારે આરાધના કરે, પાપ કર્યા વદને ઉચરે; અરિહંતસિદ્ધપ્રભુની સાખ્ય, કહિ પાપ મન નિશ્ચલ રાખ્યું.૧૧ પાપ કમ સુર સાખે' કહી, આતમ સાખે નર નિરીૢ સહી; એમ આલાતાં પાતિગ જાય, ભારવાહી પર હલ થાય.૧૨ લાજે અભિમાને નવિ કહે, જ્ઞાનમદે મનમ્હાં અન્ય રહે; આલેઇ ન સકે ગુરૂ કને, ચિહ્· ગતિનાં દુઃખ ડૅાસ્યે તને. ૧૩ શાસ્રશાપવિષ જે નવિ કરે, અસ્યુ શલ્યમરણુ દુઃખ તેથી શિષૅ; દુલભખેાધિ તે નર થાય, અનંત સંસારી તે કહેવાય, તે કારણે સશલ્ય ન મરા, રખે કાય નીઆણુ કરો; ઋષભદેવ જિનાદિક જેહ, નવ નીણાં વારે તેહ. ૧૪ ૧ પ્રતિ અ॰ “ ખીલા ધાલ્યા સીસા માંહી ’ પ્રતિ “ એ સુરભાવના', પાંચમીગતિ.૪ તાલે દુર કરે, પ મૂલમાં ‘ સધિ ટ્ “એ Jain Education International ૧૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004839
Book TitleAnand Kavya Mahodadhi Part 5
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1916
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy