________________
મુનિઆચાર.
(૯૧) વસ્ત્ર ન આંબળતડકે ન ધરે, અગનિને સંઘટ નહિ કરે. ૪૪ નવિ એલ્ડવે લક્કડ નવિ ધરે, અગનિને પરગટ નવિ કરે વિજણ પાને ન ઘાલે વાય, પંજણી વસ્ત્ર વારે ઋષિરાય. ૪૫ નવિખૂટે વૃક્ષનું પાનડું, બીજ અંકુરે સહી નવિ અડું;
ત્રસકાય કીડી કંથૂઆ, પૂજે ડીલે ચઢયા જે જુઆ. ૪ પાટી પાટલે કે જીવ, પૂજી એક થળે મુકે સદીવ;
જયણા કરતાં પુણ્ય હેઈ બહુ, અજયણએ બૂડ્યા નરકહું૪૭ તેહનાં ફળ કહુ છે અતી, નવી આદરતે સુધો યતીઃ સકળ વસ્તુ માંહિ જ્યણા કરે, હીરક જગિ કષિ તેતરે ૪૮
( ગાથા. ) કહેચરે કહેંચી કે, કોંમાસે કહંસએ;
કહં ભુંજતે ભાસંતે, પાવકન્મ ન બંધઈ. જયંચરે જયંચી, જયંમાસે જયંસએ:
યંભુજંતે ભાતે, પાવકસ્મ ન બંધઈ.
ઈસી દયા પાળે નર તેહ, ભણ્યા ગણ્યા પંડિત નર જે;
અજ્ઞાની નવિ જાણે ભેદ, તે ક્યું પાતિગ કરે નિખેદ. ૪૯ સુણતાં ભુંડું રૂડું લહે, ભુંડું છેડિ સખરૂં ગ્રહે, પિતાનાં પાતિગખ્યય કરે, કેવળ લહી સિદ્ધગતિ વરે. ૫૦ શાતાને અરથી જે હેઈ, મેક્ષનગર નવિ પામે છે,
સૂઈ રહે નાંખે બહુ વારિ, ધોવું તેહને સદગતિ વારિ. ૫૧ તપ સંયમને સરલ સમતાય, પરિસહને જીતે ઋષિરાય સુમતિ ગુપતિથી સદગતવ, છેડે ચેતે નેહી તરે. પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org