________________
(૯૦)
શ્રી હીરવિજય. છછવહ અધ્યયન તું જેય, સૂધ સાર્ધ જગ માંહિ હોય;
છે જીવને તે ઓળખે, રાખે જીવ સચિત નવિ ભખે. ૩૩ પૃથ્વી પાણું તેલ વાય, વનસપતી છઠ્ઠી ત્રસ કાય;
એ ખટ કાય મુનિ નવિ ભણે, અગ્ર મૂળ તે બીજનિખિ૩૪ પેરબીજખધ બજહ જેહ, બીજરૂહને ઓળખે તેવ
સમૂર્ણિમ ઉગતે સહે, આઠભેદ ત્રસકાયના લહે. ૩૫ અંડયા પિત જરાઉઆ જાણી. રસયા કહીએ ચેથી ખાણિક સંસેમા સમૃઈિમા જોઈ, ઉવવાદ પરસેવે છે. ૩૬ ઈમ છ કાય ઓળખતે યતી, આરંભ ન કરે ન કરો :
કરતાં અનુદે નહિ કદા, પહેલું વ્રત ઇમ પાળે સદા ૩૭ બીજું વ્રત મુનિ અંગે ધરે, ક્રોધે જુઠું નવિ આદરેક
લે ભયે હાસિ નહિ કદા, માને મૃષા ન બોલે સદા. ૩૦ ત્રીજું વત તે અંગિ ધરે. દાન અદત્તા નવિ આદરે,
ગામનગર રાનથી તું જે ઈ. ડું ન લીએ અણુદી ઈ.૩૯ ચોથું વ્રત વિહુ ભેદે ધરે, દેવ મનુજ તિર્યંચ પરિહરે.
ફરતી શીલતણી નવ વાડિ, કામ રૂપ નવિ પઈએ ધાડિ. ૪૦ પરિગ્રહને નર કરતે ત્યાગ. છેડે ઘણે નહિ જોવે રાગ
સચિત અચિત નવિ રાખે જેહ, સાધ તણે પથે કહ્યું તે ૪૧ પાંચમું વ્રત ઈમ પાળે સદા, છકે નિશિભજન નહિ કદી
અસણ પાણ ખાઈમ સાઈમા, સાધહુઈ તે નિશિ યે કિમા.૪૨ પૃથવી પાણી તેલ વાય, વનસપતી છકી ત્રસ કાય;
વિરાધના એહની નવિ કરે, સુધે પંથ જિકે આદરે. ૪૩ લીંટી ન કાઢે ધરણી કહીં, જળના જીવ વિરાધે નહિ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org