SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્યવિહાર. ( ૧૫ ) એહ સાધ આચાર રે, જે કે આદરેક મુગતિ પંથ પામે સડીએ. ( ચોપાઇ.) સુણી દેસના નવે નિધાન, સબળરી રાય સુલતાન અ ધર્મસુ નહિં કદા, વિપ્રાદિક લેવાના સદા. સૂધ પંથ કિહાં નવિ હૈ, ભલે ધર્મગુરૂ હીરે કહ્યું, મેં તે ધર્મ કર્યો નવિ , પાપ કરી ઘટ પિોતે ભર્યો. ૨ ન કરૂં ગુરૂ હું મદિરાપાન, આહેડે વારે સુલતાન, માંસ ન ખાઉં પરસ્ત્રી તળું, સાથે પુરૂષને પ્રેમે ભા. ૩ લેઈ લાભને ચાલ્યા ત્યાંહિં, હીરજી આવ્યા સાદડી માંહિ; વરાટથી વેગિ આવેહ, કલ્યાણવિજય આવી વદેહ. ૪ હીરજી રાણપુર સંચરે કષભદેવની યાત્રા કરે; દેહરું નલિનીકુલમ વિમાન, ખરચે ધન્વેસાહ નિધાન. ૫ તિથી મેડતે આવે સહી, જિનમંદિર જુહારે ગહગહી; - સાદિમ સુલતાન આવાંદવા, તિહાં કણિ ઉચ્છવ સબલાહવા. ૬ તિહાંથી ફળવધી આવ્યા સહી, ફળવધી પાસ જુહાર્યા નહીં; તિહાંથી સાંગાનેરમાં જાય, ફત્તેપુર પિહિતા ઉવઝાય. ૭ ઉપાસરે આવી ઊતરે, શ્રાવક સહુ વંદના કરે; ઉવજઝાય મળવા પાદશાય, જિમ જિનશાસનને જય થાય. ૮ થાનસંઘમાન કલ્યાણ, બેલ્યા શ્રાવક પુરૂષ સુજાણ; મહા મેટે દુર્જય પાતશાય, પહેલાં સીદ મળે ઉવઝાય. ૯ ધીર્ય ઘરી બે વિઝાય, કવિત્ત એક કિયે પાતશાય; તે તુજને એ માઠું કરે, પણિ ગુરૂ હીર મુનિ ઊગરે. ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004839
Book TitleAnand Kavya Mahodadhi Part 5
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1916
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy