________________
( ૧૦ )
શ્રી હીરવિજય.
નિજ આચાર્ય ઉપર જોય, તીવ્ર રાગ કોઇકને' હોય;
ન ખમ્યા સુનક્ષત્ર સુજાણ, વીર કાર્ય જેણે મુક્યા પ્રાણ. ૧૧ પૂરવ પુણ્યે પ્રેર્યાં જેહ, ગુરૂનિ ભગતિ કરતા તે; અહિલખિમી સ્મગલિ થાનાર, સાકરતા ગુરૂભક્તિ અપાર. ૧૧ તે માટે ગુરૂ જગમાં સાર, સુખના લક્ષતણા દેનાર; દુખ સહેસના મુકાવણહાર, કૈસી કરે પરદેસી સાર નગંતણી ગતિ જેડ અસાર, જાવા બેલ દીએ નિરધાર;
ગુરૂ મહિમાથી અમર વિમાન, સુર્યાલેય લહે મહુ માન. ૧૪ તેણિ કારણ મિલસ્યું નિરધાર, શ્રાવક કહે એ ખરા વિચાર;
શેખ અખુલલ છે જ્યાંહિ, શ્રાવક મોટા આવ્યા ત્યાંહિ.૧૫ કરી વીનતી તિહાંકણું અતી, હીરમુનીના આવ્યા યતી;
મળવાની ઇછા તસ હાઇ, કીજે શેખ કહે વળી સે. ૧૯ કહે આલાવા અહિં’કણ સહી, વિમલહુ આવ્યા ગહુગહી;
૧૮
સિ’હવિમલ પાસે પન્યાસ, ધર્મ સી ઋષિ ગુણસાગર ખાસ. ૧૯ કહી દુઆ ને ઉભા રહે, મુખથી એલ એડ્ડી પિર કહે; અમે ફકીર ગદાઇ કરૂ, કાડી ન રાખું પૃથવી મત્ર યંત્ર જાણું નહિં રતી, કુણુ કારણિ તૈયા અમ યતી; શેખ કહે સુણીએ ઉજીય, પૂછે પાતશા ધર્મ કથાય. અસ્તે વાત કરે છે જિસિ‚ મહારદાર શાહી આવ્યા નિસિ
૧૯
મળી શેખને પાછો કરે, ત્યારે શેખ વિચાર અતિ કરે. ૨૦ કહિયે એ પાતશાને વાત, ત્યારે મુજરા મુજ નનવ થાત;
અત્યુ' વિચારી તેડી ગયા, અકબર કને જઇ ઉભા રહ્યા. ૨૧ દુવા કરે મુનિ તેણે ડાર, હરખ્યા પાતશા હી મઝાર; છેડો ગલીચાના વળી જ્યાંહિ, ચાલી પાતશા આન્યા ત્યાંહિ. ૨૨
Jain Education International
૧૩
For Private & Personal Use Only
www.jainelibrary.org