________________
( ૩૦ )
શ્રીહીરવિજય.
મણિ ક'ચન રતને ભયે, શાલિભદ્ર ઘર સાર; શિઠાકુર જાણી કરી, મૂલ્યેા નિજ પરિવાર. એક દિન સંયમ પાળતા, પામ્યા મુગતિનિધાન; મુગતિ નહિંતા ‘સુર સહી, નિશ્ચે રતનવિમાન, વિજયદાનસૂરીતણ્, સુષુતા હીર વખાણુ; ધર્મસ્થા હિંયરું ધરી, મૂલ્યે હીર સુજાણુ. નિજ મહિનીને વીનવે, દે મુજ તું આદેશ; સચમમારગ આદરૂ, ટાળું પાપ કલેશ, (ઢાળ ૧૮ મી-ઈમ વિપરિત પ્રરૂપતા-રાગ આશાવરી સિન્ધુ.) બ્રાતવચન શ્રવણે સુણી, ઢળતી લિંગની જધરણે રે; કરણેરે શબ્દ પડયો નિવરૂચે એ.
શીતલ વાય ચેાગે કરી, હુઇ સચેતન માઇ૨; ભાઈરે નામ ન લ્યે દીક્ષાતણું એ, સાય તાય હેવડાં હેજી, પપરલેકે સ‘ચરીરે, વીસરીરે તે અમને નિચે ટ્રોપ જણાં એ. વળી તું સયમ દરે, તેા વળો કેહને કહીંએરે;
કિમ રહીએરે માય તાય અધવ વિના એ. દુખમાંહે દુખ નિવ દીજીએ, જુઓ વિચારી વીરારે, નીરારે શીતકાળે નવિ છાંટીએ એ.
પડતાં નર નવિ કૅલિયે, નિરધનનું નવિ લીજેરે; નવ દીજેરે દાંધે ખાર મુજ અધવા એ.
૧ દેવતા. ૨ વ્યાખ્યાનવાણું. ૩ ૨૧. ૪ જમીન ઢળી પડી. ૫ મરીગયાં છે.
Jain Education International
For Private & Personal Use Only
m
www.jainelibrary.org