________________
ભાણચંદ પદવી.
( ૧૮૩ ) પછી શેખ ગુણની પેટી, તેહને આવી ભૂલમાં બેટી,
તેડ્યા પંડિત જોશી જેહે, બોલ્યા જલમાં મુકે એહ. ૩૮ નહિતર ઉતપાત કરવી, એને મંદિર નવિ રાખેવી,
તેડયા ભાણચંદ તેણીવાર પૂછ મૂલ તણેહ વિચાર. ૩૯ મુનિ કહે હત્યા નવિ લીજે, સનાત્ર અતરી કીજે,
પાતશા હરખ્યો તેણીવાર, કુકણ બાંભણ બડે ગમાર. ૪૦ સી બાળહત્યા જગ જેહ, બ્રહ્મ ગઉહત્યા નહિં તેહ,
શાસ્ત્ર ન કભી ઐસા કહાવે, હમકું બાલહત્યા કરાવે. ૪૧ જૂઠે બાંભણ ઋષિ ભલી વાત, કરે અઠોતરી સનાત;
હુકમ કરમચંદને દીધે, માનસિંગે અઠત્તરી કીધ. ૪૨ થાનસિંગ માનું કલ્યાણ, કરી સનાત ઉપાસરે જાણ
પાતાશા શેખજી આવે, લાખ રૂપિયા ખરચાવે. ૪૩ સનાત સુપાસનું કરતા, શ્રાધ શ્રાવિકા આંબિલ ધરતા;
જિનશાસનની ઉન્નતિ થાય, વિઘન પાતશાહ કેરૂં જાય. ૪૪ હુઈ કુમારી મટી જોય, ભાણચંદનિ ભાખે (ભાગ્યેય,
મુજકું મારેવા બાઈ, તમે જીવતી મુજ છેડાઈ. ભાણચંદની ઉન્નતિ હેઈ, માને ઉબરાવ તે સહુ કઈ
રી પાતશા સબળે જ્યારે પૂછયું શ્રાવક તેડી ત્યારે. ૪ ભાણચંદનિ પદ (કેહી) કેરી, કહિ શ્રાવક પંન્યાસ એહી,
તેડી ભાણચંદ પૂછી જે, હીરકે પાર્ટિ તુમહી કીજે, ૪૭ ભાણચંદ કહે નહિ એહ, બલ્ય પાતશા ધરીઆ સનેહ, પદ ઉવજઝાયજ દિલાલ, ભાણચંદ કહે મુખ્ય નાઉં. ૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org