________________
( ૧૮૨ )
શ્રી હીરવિજય.
હૈમ જડત ખાજો. એક કીધા, ભાણચંદને બેસવા દીધે;
૨૭
શાહુઅકબર જગે વિખ્યાત, સહસ નામ સુણે જોડી હાથ.૨૬ આદિત્યવારના દાડા જ્યારે, સહસ નામ સુણતા ત્યારે, અનુકરમે કાશમિર આવે, પાતશાહનુ રહિવું થાને, લુકા જૈન તિહાંજ તલાવ, ચ્યાલીસ કાશ ભર્યું જલ સાવ; તિહાં ડેરા શાહ તણાવે, દિન આદિત્યવારને આવે, ભાણચંદ પ્રગટ તિહાં થાવે, સહસ નામ આદિત્ય સંભલાવે; ટાઢ સબલી અગેવાય, લહિર લાગી તિહાં દાહિલા થાય. ર૯ અનેકાષધ શ્રીજી કરતા, થઇ હુંશીયાર મુખે ઉચ્ચરતા;
૨૮
તુમ સાથે જે નર આવ્યા, પામ્યા પરગણા કેતા ફાવ્યા. ૩૦ ગજ અશ્વ ને મુનસમ ગામ, પામ્યા કાંઇ દુનીમાં દામ; અમ્મે તે! પામી ટાઢય, લહિર લાગે અન્નાને હાય. ઓલ્યા પાતશા ધરી આણંદ, તુબ માગે જો દેઉં ભાણચંદ; માગી લીધે શેત્રુંજગર સાર, ફરમાન કર્યા તેણી વાર. ૩૨ વન્યા પાતશા ધન અહુ વાંટી, આવી પીર પંજાલની ઘાંટી; હીમાલય વિષમે પથ, ગિ ફાટી વ્યાઉ અત્યંત ચાલી ન શકે ઋષિજી જ્યારે, પાતશાહાજી એલ્યા ત્યારે; ગજ અશ્વ પાલખીએ લીજે, તેણે એસવું ઋષિજી કીજે. ૩૪ મુનિ કહે અમ નહિ આચાર, રથા પાતશા તિRsાં તેણી વાર; ત્રણ્ય દિવસ મુકામ કરેય, પછે પાતશા તિહાં ચાલેય. આવ્યા લાહોરમાંહિ જામ, બહુ મેચ્છવ થાયે તામ; ભાણચંદ ઉપાશરે આવે, નારી ધવલ મગલ ગુણ ગાવે. ૩૬ કરી મામલા માટા અપાર, કયે લાહેારે ઉપાશરે! સાર; એકા રૂપૈયા વીશહજાર, ભાણુચદ રહ્યા તેણીવાર.
૩૫
Jain Education International
For Private & Personal Use Only
૩૧
૩૩
૩૭
www.jainelibrary.org