________________
( ૪૪ )
શ્રીહીરવિજય. ( હાળ ૨૪ મીદેશી પાઇની-રાગભિરવ. ) ગચંદ સરીખે મુનિવર જેહ, ત્રંબાવતીમાં આવી તેહ;
સંવત સેળ છવીસે જિસે, પુણ્ય પ્રતિષ્ઠા કરતા તિસે. ૧ કાજગરી લિખમી તે કરે, સાતે ખેત્રે ધન વાવરે,
તીરથ યાત્રા પ્રતિષ્ઠા કીધ, માનવ ભવને લાહ લીધ. ૨ હીર ગુરૂને મહિમા સહુ, ઠામ ઠામ ધન ખરચે બહુ;
વિચરી હીર ડીસામાં જાય, ચોમાસે રહીઆ તિણુ ઠાય. ૩ પળે અમારિ હેએ દાન, હીરવિજય મુનિ ધરતા ધ્યાન;
ત્રણ્ય માસ તપ દુકર કરે, શાસનદેવી હીઅડે ધરે. સૂરીમંત્ર અધિષ્ટા જેહ, શાસનદેવી આવી તેહ,
પગે લાગી બોલી તિણ ઠામ. કહે ગુરૂજી તેડી કુણ કામ? પ હીર કહે કહું સેય વિચાર, કુણને દેશું ગછને ભાર;
શીળ સત્યભાગ બહુ આય, તે દેખાડે દેવી માય, ૬ વિમલને પદવી દેહ, તેથી ગછ સબળે દીપેહ, વિકમ સરીખે રાજા જેહ, પ્રતિબધયે વળી નિશે તેહ. ૭ શાસનદેવી વંદે પાય, કહે મુજ સમરે સંકટ ડાય; હર કહે વળ દેવી માય, શાસન કામ તે તુજથી થાય. ૮
(દુહા ) સુણી વાણિ દેવી વળી, હરખે હીરસૂરીંદ; રાજનગર આવ્યા સહી, જાણું ભદ્ર ગાયંદ.
(ઢાળ ૨૫ મી-દેશી ત્રિપદી પાઈની) અમદાવાદમાં હીરજી જાવે, ઉચ્છવ સામહી બહુ થાક
હીરતણું ગુણ ગાવે હે ગુરૂજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org