________________
( ૨૮૨) શ્રી હીરવિજય. અકૃતણે ઘરિ બેટા સાત, તેને ઘરિ બાળક બહુ થાત,
સવ મળી એકશું નરા, પાઘડીબંધ દીસે તે ખરા. ૮ સકલ વતુ જે પુણ્ય હેય, પુણ્ય મ મુકે પુરૂષા કેઈ; ,
પાંચે આંગળે કીધું પુણ્ય, રામચંદ્ર ઋદ્ધિ પામ્યા વન્યા. ૯ પુણ્યહીણુ નર બેઠા જુઓ, લુખાં ભેજન ભૂમિ સૂઓ પૂજ્યા નહિ જેણિ ઋષભજિર્ણોદ, ઋદ્ધિ રમણી કિહાંથી
આણંદ! ૧૦ આણંદ સદા અને ઘરિ, ઘરમાં ધન દીસે બહુ પરિ;
પષધશાળા કીધા પ્રાસાદ, જગમાં બહુ પામ્ય જસવાદ. ૧૧ અક સંઘવી શ્રાવક જેહ, કવિરાજ કહેવરા તેહ
અ વીનતી કીધી અતિ, તૂઠી લખમી ને સરસતી. ૧૨ પુણ્યહણ ઘરિ એકે નહિ, દીસે લછીને સારદ નહી,
જ્ઞાન વિના પૂજા નવિ લહી, પુણ્ય પાપ તે નવિ સહિ. ૧૩ આરાધે નહિ ઉડે ધર્મ, જ્ઞાન વિના પદવી નહિ પર્મક
લખમી વિના સૂને સંસાર, ભગનિ બ્રાત ન માને નાર. ૧૪ તેણે પુણ્ય કરા સહુ કેઈ, લખમી સારદ પામે દેઈ,
દેય વસ્તુ અને ઘરિ, શ્રાવક હીરના સુખી બહુ પરિ. ૧૫ બહેનપુરમ્હાં જીવરાજ, સંઘવી ઉદયકરણ ભેજરાજે; ઠર સંઘજી ને હસજી, ઠકર સંભૂજી ને લાલજી. ૧૬
- ૧ પાઘડી પહેરનારા પુરૂષ એકાણુ હતા. ૨ વનમાં, જંગલમાં, ૩ પૈષધ, સામાયક, અને જ્ઞાન ધ્યાન કરવાનું મથક, ઉપાશ્રય. ૪ પ્ર“ બાવત્રિ ". ૫ લચ્છી, લક્ષ્મી. અને શારદા. ૬ પરમ,. ઉત્તમ. ૭ પ્ર. “બુરહાનપુરમાં ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org