________________
હીરના શ્રાવ છે. ( ૧૧ )
(પાઇ.) માંડણ કોઠારી ગંભીર, જેસલમેરને વાસી ધીર
નાગરનગર સઘળામાં ખાસ, જિહાં જયમલ મિહિલાને વાસ.૧ જિહારાતિ મહાજલ ગુણે ભ, સીરેહીમાં તેણે એમખ કર્યો, ત્રિણિખંડ ઉપરે છે ત્યાંહિ, લાખ રૂપૈયા ખરચ્યા ત્યાંહિ. ૨ ચાલીસ વરસ થયાં ચાલે કામ, ચાદ રૂપક નિત્યે ખરચે દામ,
હરિતણ શ્રાવક એ હોય, પ્રાગવંશ વીસે કહું સેય. ૩ સદારંગ મેડતીઓ જેહ, સબલ હીરને રાગી તેહ;
જણ આગરે વસતે જાણ, થાનસંગ માનુ કલ્યાણ ૪ ઇબીજનગર માંહિ તુમ જુઓ, અક" સંઘવી તિહાંકણિ હુએ,
છ નુ વરસને તે પણ જોય, ઈન્દ્રિ પાંચ તસ નિર્મળ હાય! ૫ હરિગુરુને વંદે જામ, પ્રેમ કરીને પૂછે તામ;
મુનિ! વરસ કેટલાં એક લહીયે, હર કહે પંચાસેક કહીયે. છનુ વરસ હુ મુજ હીર ! હરખે ગપતિ દેખી શરીર
જીવદયાળ જગહાં સાર, આયું ઉત્તમ કુલે અવતાર. ૭
૧ પ્ર. “ઝારિ” ૨ મેઘાજલ. ૩ મંદિરમાં વચ્ચે પીઠિકા બનાવી ચારે દિશા તરફ ચાર પ્રતિમાઓ પધરાવવી તેવા મંદિરને ચામુખનું મંદિર કહે છે. સમવસરણ અને આમાં એટલે ફેર હોય છે કે સમોવસણમાં ઉપર નીચે ત્રણ ગઢની ચઢાઉતાર પીઠિકા બનાવવામાં આવે છે અને આમાં સામાન્ય પીઠિકાપર ચાર પ્રતિમાઓ પધરાવેલી હોય છે. ચોમુખ પ્રતિમા ચાર ” સિદ્ધાચલસ્તવને, “આબુ ચોમુખ અતિ ભલે” તીર્થમાલાસ્તવને. ૪ પ્ર“પીર નગર” ૫ પ્રહ અકુ'.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org