________________
શ્રી વિજયસેન.
( ૧૯૧) માગ્યા હરિજે બેહાતુમદીના, તુહ્મ જનપંખી પશુ સુખ કીના ૧૨
હીર વડે પંખી જિમ હંસ,હું શિષ્યતેહને કાંઈરસ અંસ.૧૩ મિ દેદાર દેખ્યા ગુરુકેરા, લીન ગ લહી રહિણે ભલેરા. ૧૪
વંસએસ નડુલાઈ મુજ ગામે, માત કેડાઈકમ તાતનામ. ૧૫ તેણે બેટ્સે લીધો સંયમ ભારે, મે પણ મુ અથિર સંસારે. ૧૬
હું શિષ્ય તેહને બીજા બહુહેય, નંદવિજયલઘુપંડિત જેય.૧૭ અષ્ટ વિધાન એ સાધી જાણે,શાહ અકબર તવ ઘણું જ વખાણે. ૧૮
બિસારી તવ પંડિત પાસે, અષ્ટાવિધાન સાધેજ ઉલ્લાસે. ૧૯ લેક કહેતે કેલિખીતે ધારે, સેય લખી નર અવલું ત્યારે. ૨૦
અખર પદ મુખથીજઉચ્ચરતે,સુણત કથા નરસાય ધરતા.૨૧ શક સુણી કહિ પાછે ફેરી. ગણિત રાખે નર તાલી કેરી. ૨૨
શબ્દ ધારે વળી વાટકી કેરા, વર્ણવ કરિનર કહિત અનેરા. ૨૩ એણપરિ સાથે અષ્ટવિધાન, હરખે દેખી દિલી સુલતાન. ૨૪ લખી) લીપી કાઢી વળી જ્યારે, ઘણુજ ખુશી થયે
અકબર ત્યારે. ૨૫ ખુસીસનામ દીધું તબ રંજી, હરકે ચેલે સબહીઅનં. ૨૬
( દુહા.) હમાઉનંદન હરખીએ, દીધું જેસિંગ માન; એણિ અવસરિ વાદી બહુ, આવ્યા જિહાં સુલતાન. ૧
(દલ-કાહના પ્રીતિ બાંધીરે, રાગ-મારૂ) શૈવ સંન્યાસી બાંભણરે, ભટ પંડિતની જેડી, વાદ કરવા કારણે તે, મળીયા કેતીકેડિંગાજી અકબરશાહીરે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org